________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
આંતર જ્યોતિ હસી લેતાં શીખ જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ વિડંબનાદિક આવી નથી ત્યાં સુધી કદાચ એ કહી શકે કે એમાં તે શી મોટી વાત છે! વિપત્તિ વગેરેનો સામનો તે હસતા મુખે કરે. જોઈએ. પરંતુ જ્યારે સાચેસાચ વિપત્તિ આવે અને શ્રદ્ધા પૂર્વક આ વાક્ય બેલાય તે આ સામાન્ય વાક્યની કિંમત ત્રાષિ મુનિઓના વાક્યની કીંમત બરાબર ગણાય. - વષિ મુનિઓ કહે છે કે અરે! માનવી, વિપત્તિ વેળાએ વલેપાત કર નહિ. શેક સંતાપને ત્યાગ કરીને આનંદમાં રહો. કારણ માથે આવી પડેલી વિપત્તિ પિતાની તાકાત બતાવ્યા વિના રહેશે નહિ. અને જે તું તેને જ્ઞાનપૂર્વક હસતા મોંએ સહન કરીશ તે તે તેને વિપાક બે ઘડી બતાવી ખસી જશે. અને જો તું શેક સંતાપ કરીશ તે તે તને વધુ રીબાવશે. માટે તું તારી વિપત્તિઓને હસતા મુખે સહન કરી લે. જેથી વિપત્તિઓનું જોર તારા ઉપર ચાલે નહિ.
આ મુજબ કષિ મુનિને વચન ઉપર જ્ઞાનપૂર્વક શ્રદ્ધા રાખનાર સંકટોને દૂર કરવા સમર્થ બને છે. આવા સમર્થ બનેલ શૂરવીર કર્મોદયે વિપત્તિને સામને કરી શક્તિઓને વધારી સુજન્મની સાર્થકતા કરી ઘણું જ લાભ મેળવે છે. અને જન સમુદાયને ઉદ્ધાર કરવા કટીબદ્ધ બને છે. માટે સમ્યક જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા રાખી સ્વ–પરનો ઉદ્ધાર કરે.
For Private And Personal Use Only