________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૨e તે પતન થશે જીવન શુદ્ધિ થયા પછી ઉર્ધ્વગામી બનવાથી પાંખે આવશે. દયાદાન–સંયમ રૂપી પાંખે દ્વારા ઉર્ધ્વગામી બનશે. પરંતુ તે પાંખે નેહ રાગ-કામરાગ અને દષ્ટિરાગથી મલિન થાય નહિ અને ભારે થાય નહિ તે માટે ખાસ તકેદારી રાખશે. જે મલીન થશે અને ભારે બનશે તે ઉર્ધ્વગામી બનાશે નહિ. ઉદર્વગામી બનવાની અભિલાષા હશે તે પણ તમે પતન પામશો.
દાન +બદલે = ૦ દાન કરવામાં કઈ પણ બદલાની ઈચ્છા રાખવી નહિ. બદલાની ઈચ્છા રાખવાથી દીધેલ દાનનું સત્યફળ મળતું નથી. તથા દમ કહેતાં પાંચ ઈન્દ્રિયને જીતવી પણ તેને કન્જ કરીને કેઈને વશ કરવાની કે કેઈન ઉપર કાબૂ જમાવવાની વૃત્તિ રાખવી નહિ. પરંતુ તેઓને વિકાસ થાય તેવી જ પ્રવૃત્તિ કરવી. તેમાંના દે દૂર ટળે તે મુજબ પ્રયાસ અને વિચાર કરો આ કરતાં માન-સત્કારની ભાવના રાખવી નહિ.
ઉપગ રાખ અગામી બનવા માટે આ સંસારમાં અનેક નિમિત્તે છે. તેમાં મુંઝાવવું નહિ. મેહ-મમતા-માયા, રાગ-દ્વેષ વગેરે તમને વિવિધ લાલચેથી તમને અધોગામી બનાવશે. માટે ઉપગ રાખશે. દરેક બાબતમાં ઉપગ-ધ્યાન રાખવાથી ભૂલ થવાનો સંભવ ઓછો રહે છે.
For Private And Personal Use Only