________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તરણા ઓથે ડુંગર
આપણા જે સાચા—સત્ય ગુણા છે તે ખીજાના થતા નથી, અને પારકાના જે સત્યગુણા છે તે આપણા થતાં નથી. આત્માના ગુણે! તે આપણા કહેવાય. જડ પુદ્ગલેાના ગુણે! તે પારકા છે.
આંતર જ્યોતિ
'1
સમ્યક્ દન-જ્ઞાન અને ચારિત્ર તે આત્માના ગુણા છે. તે અત્યારે શરીરના જડ પુદ્દગલા સાથે રહેલા છે. તે રાગેાથી ઘેરાયેલાં છે. જરા-મરણથી વ્યાપ્ત છે. અશ્વય નાશવાળુ છે. જીવન મરણુ સહિત છે, છતાં ય આત્મગુણ્ણા કદાપિ નાશ પામતા નથી.
જન્મ–જરા અને મરણના રાગેા કર્મોથી ઉત્પન્ન થયેલાં છે. અને કર્માં તે પુદ્ગલા છે. તે આત્માના ગુણા છે જ નહિ. કર્માં જો આત્માના ગુણ્ણા હેાય તેા તે નાશ પામે નહિ. પરંતુ તે નાશ પામે છે. તેથી તેને આત્માના ગુણા કહી શકાય નહિ.
*
મેહાર્દિક કર્માં આત્માના ગુણ્ણા ઉપર આવરણ રાખીને પડયા છે. જ્યારે આત્માના ગુણાની આરાધના રીતસર કરીશુ ત્યારે જ આ આવરણ ખસતાં આત્મા સ્વય' પ્રકાશી બનશે.
આત્મિક ગુણાના આવિર્ભાવ થતાં રોગ-શેક-સતાપાદિક નાશ પામશે. જન્મ-જરા અને મરણની અસહ્ય વેદનાએ દૂર થશે. પછી કર્માનું નામનિશાન નહિ રહે. માટે હે ભવ્યેા ! આત્મિક ગુણાને પ્રાપ્ત કરવા તમે દરરોજ કાળજી રાખે.
For Private And Personal Use Only