________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગરિમા ગણી શકાય તેમ નથી. મારા જીવનમાં કોઈ રૂડું તત્ત્વ નથી. છતાં ના કહેવાની અશક્તિના લીધે લખું છું.
હું એ પવિત્રતાના સિધુ પાસે પ્રાર્થના કરું છું કે મુજ જેવાને પણુ પવિત્ર બનાવજે. મને પણ સિધુમાંથી બિંદુ આપજે. આપના ઉદાત્ત ગુણાના કણે પણ અમ જીવનમાં અડશે તેય ભાગ્યશાળી. બનીશું.
પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે ક્ષમા ઈચ્છું છું.. આ ગ્રંથના વાંચન દ્વારા સૌ કઈ “આંતર જ્યોતિ” ના પ્રાપ્ત કરનારા થાઓ એજ મંગલ કામના. વિ. સં. ૨૦૨૩ પિોષ વદ ૧૨.
સ્નેહરશ્મિ સિદ્ધક્ષેત્ર
For Private And Personal Use Only