________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યંતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
સુખને બદલે દુઃખ
વિષય વિકારાને આનન્દ્વ પશુપ'ખીને હાય છે. માણસામાં તે હતેા નથી, તેથી તેએ ઉત્તમ કહેવાય છે. આ માણસા એ ઉત્તમતા વધારવા દરરાજ દોષાને ટાળીને નિર્દોષ મનવા ચિંતા કરે છે.
દેવા અને દાનવા દોષા દૂર કરતા નથી, તેથી તેએ સદોષી જીવન ગુજારે છે. માણસે નિર્દોષી જીવન જીવવા માટે દોષાને દૂર કરવા પડશે જ. તે વિના સદોષી જીવનમાં ગમે તેવા પ્રયાસ કરવામાં આવશે તે પણ સુખને બદલે દુઃખ જ એ પ્રવૃત્તિ નિધ છે
મળશે.
લેાકહીતની પ્રવૃત્તિ જો પેાતાની વાસના સાધવા માટે થતી હાય, તે તે પ્રવૃત્તિ નીચ અને ક્ષુદ્ર પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિઓ કરનારા ભેાળા અને અજ્ઞાની માણસાને પેાતાની જાળમાં ફસાવી દુઃખી કરે છે.
જેએ પેાતાના અને પારકાના હીતની પ્રવૃત્તિ કરે છે તે સાચી પ્રવૃત્તિ છે. તેમાં તેમનો સ્વાથ નહિ હાવાથી તે સાયેલાઓને બહાર કાઢે છે.
સ્વાર્થ અને પરમાથ
માણુસાઈથી સભ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનીએ પરમાને સ્વાર્થ માને છે તેથી તે પરમાર્થ સાધવામાં ઈંભ પ્રપંચ વગેરે કરતા નથી. અને આત્મિક વિકાસની પ્રવૃત્તિ કરવામાં રચ્યા પચ્યા રહે છે. તેથી તેએ પાતાનુ જીવન સદા આનંદ અને સરળતાપૂર્વક પસાર કરે છે.
*
For Private And Personal Use Only