________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂધ જ્યોતિમાં સંયમ કરવાથી (ધ્યાન સિદ્ધિ) કરવાથી સિદ્ધાત્માના દર્શન થઈ શકે છે.
–ગદર્શન શ્રી જિનેશ્વર પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજામાં દીપક પૂજાનું વિધાન છે. એ શીતળ તિ પ્રભુ આગળ ધરવા દ્વારા “આત્મા પર અડ્ડો જમાવી બેઠેલા અજ્ઞાન અન્ધકારને દૂર કરી અમને આંતર જ્યોતિ પ્રાપ્ત થાઓ” એવી અભીપ્સા કરવાની હોય છે.
વેદાન્ત અનુયાયી ધર્મોમાં “તિષ્ઠોમ” નામનો યજ્ઞ કરવામાં આવે છે.
તિમ શબ્દના અનેક અર્થ થઈ શકતા હોય છે.
૧ તિક્ટોમ- અગ્નિજવાળાઓને સમુહ, જે યજ્ઞમાં વધુ પ્રમાણમાં હોય તે.
૨ જ્યોતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતી સ્તુતિઓ. ૩ જ્યોતિ - અગ્નિદેવતાને પ્રસન્ન કરવા માટેને યસ. ૪ જ્યોતિ – આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યજ્ઞ. આ પ્રમાણે જાતિ એટલે આત્મજ્ઞાન એ મુખ્ય અર્થ છે.
સારાંશ એટલું જ કે જેટલું “આંતર તિ” ભણુ લક્ષ એટલું સુખ.
ભૌતિક જગતમાં પણ પતિનું મહત્વ ઘણું છે. પણ એ બાળ તિ છે. આંખની કીકીયે ભલે સારી દેખાતી હોય, પણ અંદરની તિ જે ચાલી જાય છે એ કોઈ પદાર્થને નિહાળી શકતો નથી. જોતિ વિદૂણે માનવી માનવ જગતમાં એક અભિશાપિત વ્યક્તિ ગણાય છે.
For Private And Personal Use Only