________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
તમે જ કહો મહ-મિથ્યાત્વ કે શમણને લઈને જે વિકારને આ ભવમાં દૂર કરવામાં નહિ આવે તે પણ ભવમાં ય તમને તે પીડા આપતાં જ રહેશે. આ માટે માત્ર બહારના ઉપાય કરવાથી કંઈ નહિ વળે. તે માટે આંતરિક ઉપાય પણ લેવા જ જોઈશે. આંતરિક ઉપાય તરીકે અનાસક્ત બને.
અનાસક્ત રહેવામાં વિકારેનું જેર ચાલતું નથી. પણ આમ રહેવું પ્રાયઃ મનુષ્યોને પસંદ પડતું નથી. ઉલટું વિકારેના સાધનમાં જ ડૂખ્યા રહેવાનું ગમે છે. પછી કહે અનાસક્ત ક્યાંથી બનાય? વિલાસે ઉત્પન્ન કયાંથી થાય? અને તેમ ન થાય તે વિલાસેથી ઉત્પન્ન થતાં દુઃખ શેક અને સંતાપ કયાંથી દૂર થાય ?
પરમાણ ને પંડિત સંસારના વિષય રસિક પંડિતે, વિદ્યાને તથા વૈજ્ઞાનિકે સ્થૂલ દષ્ટિથી, સૂથમદર્શક યંત્ર દ્વારા દુનિયાના દરેક પદાર્થોને જાણે છે, પરમાણુઓ પણ જોઈ શકે છે. પરંતુ શરીરમાં રહેલા આત્માને તથા તેના ગુણને જોઈ નથી તે ખેદજનક છે.
દુનિયાના પરમાણુથી આરંભી દરેક પદાર્થો જાણવા પૂર્વક જેઓ આત્માને જાણે છે તેઓ જ પંડિત, વિદ્વાન અને વૈ. જ્ઞાનિક કહેવાય. તે જ પંડિતે રાગ, દ્વેષ મહ વગેરે નિવારવા સમર્થ બને છે.
For Private And Personal Use Only