________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
આખા ખાલા
દુષ્ટ માનસિક વૃત્તિયા અને દુષ્ટ વાચિક અને કાયિક પ્રવૃત્તિયાએ આ સંસારને કલેશમય બનાવી મૂકયો છે. અને તેણે જ આ જન્મ મરણની અસહ્ય વેદનાઓ ઊભી કરેલ છે. માટે વિવેકપૂર્વક સદ્વિચાર કરીને તેમ જ આત્મજ્ઞાનીના સહવાસ કરીને તે પ્રવૃત્તિયાને નાશ કરવા જોઈએ. અને એવી દુષ્ટ પ્રવૃત્તિયે। કદાચ જો જોર કરે તે વિવેક ચક્ષુ ઉઘાડવાનુ ભૂલશે નહિ.
મુક્તિના મા
સર્વજ્ઞ ભગવતાએ જે સત્ય મા ખતાન્યા છે તે જન્મ મરણની અનિષ્ટ પરપરાને ટાળવા માટે તેમજ અનાદિ કાળની પરાધીનતાને તાડી સર્વથા સ્વાધીનતા મળે તે માટે જ ખતાવ્યા છે. માટે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખી તે મા
ગમન કરી.
સંસાર સુખના રસિકાએ સુખના જે જે માગ અતાવ્યા
છે, બતાવે છે અને ભવિષ્યમાં પણ બતાવે તેા ય તેમના પર વિશ્વાસ રાખશેા નહિ. કારણ તે માગે` જવાથી પરાચીનતા વધતી જ જવાની છે અને પરાધીનને સુખ કચાંથી ?
માટે જ સ્વાધીનતાનું સુખ આપનાર એવા સગ ભગવતાએ મતાવેલ માર્ગ પર જ વિશ્વાસ રાખશે.
*
For Private And Personal Use Only