________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યંતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલા કરને વાલે ભલાઈ કીયે જા....
સંસારમાં અપકારના ઉપર ઉપકાર કરનાર વિરલ હાય છે. જો કે ઉપકાર કરનારના ઉપકાર કરનારા વિરલ હાય છે. પરંતુ અપકારના ઉપર ઉપકાર કરનારા વિરલ હાય છે. તેઓ જાતે કષ્ટ સહન કરતા હાવાથી જ્ઞાની મને છે અને બીજાઓને પણ જ્ઞાન આપવા શક્તિમાન બને છે.
}
૮૧
પેાતાનું અને ખીજાનું કલ્યાણુ સધાય કયારે? જ્યારે અપકાર કરનારનુ આપણે ભલુ કરીએ ત્યારે જ તે કલ્યાણુ સધાય છે. પરંતુ જેએ અપકાર કરનારનું અપકાર જ કરે છે તેઓ બીજાનુ કે પેાતાનું કલ્યાણુ સાધી શકતાં નથી. ઉલ્ટુ તેઓ વેર-વિરોધની પરંપરામાં વધારા કરે છે.
ઉપકારીના ઉપર ઉપકાર કરવા તે બદલે આપ્યા ખરાખર છે. તેમ કરવામાં પણ જો સારી ભાવના હાય તે પેાતાનું હિત સાધી શકાય. પરંતુ સામાનું હિત સધાય કે ન સધાય તેમાં ભજના વિકલ્પ છે.
અપકારીના ઉપર ઉપકાર કરનારા જરૂર સ્વ-પરનું કલ્યાણ સાધી શકે છે તેમ કરીને આત્માના વિકાસમાં આગળ વધે છે.
For Private And Personal Use Only