________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૩૯ ખાસ જરૂરી નિસ્પૃહતાને આત્મિક ગુણો આવીને ભેટે છે. તેથી કઈ પ્રકારની સંસારના પદાર્થો પ્રાપ્ત કરવાની અભિલાષા થતી નથી. પણ આત્મિક ગુણોમાં સહારે આપે એવા સંગેની ઈચ્છા રાખે છે તે સ્પૃહા કહેવાય નહિ. એવી સ્પૃહા તે રાખવી જોઈએ. તેના સહકારથી આત્મિક ગુણે પ્રગટ થાય.
- સંસારની સુખ-સાહ્યબી અને સત્તા કરતાં આત્મિક ગુણેની મહત્તા અત્યંતગુણ અધિક છે. માટે આત્મિક ગુણ મેળવવાની ઈચ્છા કરવાની તેમજ તે માટે પ્રયત્ન કરવાની ખાસ જરૂરી છે.
અધિકારીઓને સવાલ સભ્ય દર્શન તથા હેય-ય–ઉપાદેયના વિવેકથી પ્રાપ્ત થયેલા સમ્યમ્ જ્ઞાનના આધારે ચારિત્ર્ય સધાતું રહે છે. તે ગુણેથી ગુણ આત્મા અંતરાત્મા બની અંતે પરમાત્મપદના અધિકારી બને છે.
સંસારની સત્તાઓથી સાચા અધિકારી બનાતું નથી. અને તે અધિકાર પરકમાં સાથે આવતે પણ નથી.
અરે કહેવાતા અધિકારીઓ! તમે પલેકમાં સાથે આવે એ અધિકાર મેળવ્યું છે કે આ ભવમાં પડી રહે એ? તેને તમે વિચાર-વિવેક કર્યો છે કે નહિ? અને જે ન કર્યો હોય તે વિચાર કરજો. ગુણવાળા કે અવગુણવાળા કાર્યોને વિચાર-વિવેક કરવાની ખાસ જરૂર છે.
For Private And Personal Use Only