________________
सुदर्शिनी टीका १० १ यतरणिका
उत्कृष्टतपासयमारापनेन सयमातामाप्ठदर्पणविद्यादिससिहय समुत्पद्यन्ते, ताभिस्ते मतिरादिप्रश्नानुत्तरन्ति । तदुपरब्धिः सम्पनि नाम्ति, विच्छेद गतत्वात् । इदानी तु पनामापासपरप्रतिपादनपर प्रश्नव्याकरणमुपलभ्यते।
उत्कृष्टतपासयमाराग्न हि पञ्चामपञ्चसनरज्ञान विना न भरति-इतिआस्रासंवरस्वरूपनिस्पमिद अन्नव्याररण निरूप्यत इति नरमानेन सहास्य समध। ___ अस्मिन् मनव्याकरणे पश्चापनसपरात्मकानि दशा-ययनानि सन्ति, तस्यावासररभेदाभ्या ही मागी तयोरामास्य बन्यकारणत्वेन पूर्व निरूपण, तथा जो उत्कृष्ट तप सयम की आरा ना करते है वे उसी भव में मोक्ष को प्राप्त कर लेते है, किन्तु जिनकी आयु सातलव परिनित है हीन है वे फर्ममय नहीं कर सकते है इसलिये कर्मक्षय के अभाव से वे विजयादिक विमानों में उत्पन्न हो जाते हैं।
उत्कृष्ट नप मयम के आराश्ना से मयमशाली जीवों को अगुष्ठविद्या दर्पणविद्या आदि विद्या सिद्ध हो जाती है। इनसे चे प्रतिवादियों के प्र-नों का उत्तर देते रहते हैं। इनकी उपलब्धि इस समय इनके विच्छेद रो जाने के कारण नहीं होती है। इस समय तो पांच आसव और पाच सवर के प्रतिपादन करने में तत्पर मात्र यह प्र.नव्याकरण उपलब्ध हो रहा है। उत्कृप्ट तप सयम की आरावना पाच आस्रव और पाच सबर इनके ज्ञान हरा विना नहीं हो सकती है। इसलिये आस्रव और मवर के स्वरूप को निरूपण करने वाला यह प्रश्नव्याकरण निरूपित किया जाता है। यही नौ अग के साथ इसका सप है। દેવલોકમા ઉત્પન થાય છે તથા જે ઉત્કૃષ્ટ તપ સયમની આરાધના કરે છે તેઓ એ જ ભવમા મેલને પ્રાપ્ત કરે છે, પણ જેનું આયુષ્ય સાતલવ પરિમિત છે, હીન છે, તેઓ મને ક્ષય કરી શકતા નથી તેથી કર્મક્ષયને અભાવે તેઓ વિજ્યાદિક વિમાનમાં ઉત્પન્ન થાય છે
ત્કૃષ્ટ તપ સયમની આરાધનાથી સયમાળી જીરને ગુ% વિદ્યા, દર્પણ વિવા આદિ વિવાઓ પ્રાપ્ત થાય છે તેમની મદદથી તે પ્રતિવાદીઓના પ્રશ્નોના ઉત્તર આપે છે તેમની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) આ સમયમાં તેમને વિરદ થઈ જવાથી થઈ શક્તી નથી હાલમાં તે પાચ આસવ અને પાચ સવરનું પ્રતિપાદન કરનાર ફક્ત આ પ્રશ્નવ્યાકરણ જ ઉપલબ્ધ થઈ શકે છે પાચ આસવ અને પાચ સવરનું જ્ઞાન થયા વિના ઉત્કૃષ્ટ તપ યમની આરાધના થઈ શકતી નથી તે કારણે અજવ અને સવરના સ્વરૂપનું નિરૂપણ કરનાર આ પ્રશ્નવ્યાકરણનું નિરૂપણ કરવામાં આવે છે એ જ નવમા અગ સાથે તેને સબધ છે