________________
જૈસ્તત્ત્વ વિચાર
જેટલી શુભ પિરણિત થાય એટલે કે જેટલા શુભ સ કા થાય, તેટલા અંશમાં' ધર્મની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપયાગને જ સવિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. એના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છે તથા એ રાગાદિના વિગમથી જે ચિત્તની વાસ્તવિક શુદ્ધિ થાય તા કર્મીની નિર્જરા થાય છે અને આત્મા શુદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને શુદ્ધ ઉપયાગ’ કહેવાય છે, જે નિવિકલ્પક દારૂપ છે, જેમાં એકત્વને આવિષ્કાર થાય છે. આવા પુષ્ટિ અને શુદ્ધિ સ્વરૂપ ધર્માંની પ્રાપ્તિ, સ્થિરતા તથા સફળતા પૂર્વોક્ત આશયપંચકદ્વારા થાય છે. આ બન્ને (પુષ્ટિ અને શુદ્ધિ) જે અનુખ ધી હાય તેા જનક અને છે. એને અનુખ ધ પ્રણિધાનાદિરૂપ ભાવાત્મક શુદ્ધ આશયદ્વારા થાય છે અને તેથી એને અનુ મધ ચાલુ જ રહે છે, તેથી શુદ્ધિને પણ પ્રષ થાય છે: પરંતુ અન્નેની સાનુ ધતા ન હોય તે નિષ્ફળ જાય છે, માટે આશયપંચક શુદ્ધ ભાવરૂપ છે. આ આશયપચકપૂર્વક સ્થાનાદિ પંચકનું યથાવિધિ શુદ્ધ પાલન તે ધર્મ કહેવાય છે અને એને જ યાગ પણ કહેવાય છે. એ આશયપચક વિના સ્થાન, કે જે મુદ્રાત્રિકરૂપ અને ઉર્ધ્વસન ચા તા પદ્માસનાદિક રૂપ છે: વર્ણ કે જે અસ્ખલિતાદિ પદાપેત અને ‘સિવિલાચાર્ય’ પયુકત સૂત્રના શુદ્ધ ઉચ્ચારણ રૂપ છે ઃ અર્થ કે જે વાકયા મહાવાકયા અને મદ પયા, તત્ ચિત્ત, તદમન તલ્કેશ્ય અને તધ્યવસાયરૂપ ઉપયેગાત્મક છેઃ આલંબન, કે જે ચાર નિક્ષેપારૂપ શ્રી જિનેશ્વરદેવ અને જ્ઞાનાદિ વિષયરૂપ છે અથવા જ્ઞાનાચારારૂિપ વિષયાત્મક છે અને અનાલન, કે જે પિ'ડસ્થ, પદ્મસ્થ કે રૂપસ્થસ્વરૂપ
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org