Page #1
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વવિચા
લોક
પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિયા મહારાજ
ਅ
ਪ੍ਰੋ.
અપાક
ਅਦੇਸ਼ ਪਿਅਰਾਗ ਮਲਦੀਆਂ
←
Page #2
--------------------------------------------------------------------------
________________
A
사
RAR
FA
ARRAR ARAKARAKARAK ARA AAAAAA AMA MA ETREA
MK N RAK
શિવમસ્તુ સર્વ જગત:
જૈન તત્ત્વ વિચાર
(પારમાર્થિક લેખ સંગ્રહની સુધારેલી આવૃત્તિ)
લેખક અને સંગ્રાહક પૂ. મુનિરાજ શ્રી પુણ્ય વિજયજી મ.
EM
P KAKAKAKA KAKATA HEME
HILIKEALIEXAKARAKERHAELEMEIKIKIKIKISAKAMIAEALIKEA SELEMERAAAAEAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAEAEHEHEE
HAKAKA 세계
KATA KAAH TATA EASE
AAAAA AAEAAAEAKAKAHEAKEMEHEAKEMAKIKIMHAEAKIKAKAKAKAKAM AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
A HEIA
: les : પૂ. મુનિરાજ શ્રી વજસેન વિજયજી મ.
: Al2y : શા. પ્રેમજી કેરશી C/o dev TIRIA i નળ બજાર
800003
KA
KARA
ARRA KARAKAR MMMMMMMA
MINI AM NAN
계
|
Page #3
--------------------------------------------------------------------------
________________
પહેલી આવૃત્તિ સવત. ૨૦૦૪ બીજી આવૃત્તિ સંવત. ૨૦૪૩
કિ‘મત ઃ- ૧૨-૦૦
પ્રાપ્તિસ્થાના :–
7 સામચંદ ડી. શાહ
જીવનનિવાસ સામે, પાલીતાણા ( સૌરાષ્ટ્ર )
7 સેવન્તીલાલ વી. ન
૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઇ-૨ [] સરસ્વતી પુસ્તક ભંડાર રતનપાળ, હાથીખાના, અમદાવાદ–૧
[] જશવતલાલ ગીરધરલાલ દેશીવાડાની પોળ, અમદાવાદ–૧
] શંખેશ્વર પાર્શ્વનાથ પુસ્તક લડાર જન ભાજન શાળા પાસે, મુ. શ'ખેશ્વર વાચા-હારિજ (N, G.)
પ્રિન્ટસ ઃ
હસમુખ સી. શાહ
તેજસ પ્રિન્ટસ
૧/૭, ધ્વનિ એપાર્ટમેન્ટ, ખાનપુર, અમદાવાદ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
• પ્રકાશકનુ નિવેદન :
પરમ ઉપકારીશ્રી તીર્થંકર પરમાત્માનું ભવાધિતારક શાસન પ્રાપ્ત થયું. વળી કાઈ પૂર્વના પ્રખલ પુણ્યાએ પરમેાપકારી નમસ્કાર મહામત્રતા અજોડ આરાધક અજાતશત્રુ અણુગાર ગુરૂદેવ પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજાના પરમ પાવન ન થયાં અને એ પૂજય મહાત્માની દ્રષ્ટિ મારા જેવા પામર ઉપર પડી.
ધીરે ધીરે પરિચયમાં આવતાં પૂજયશ્રી પાસેથી જીવમત્રી, પ્રભુભક્તિ, નવકાર મહામ ંત્ર વગેરે વિષયેા ઉપર સચાઇ અને સાત્ત્વિક ચિં'તન જાણવાનું મળતું ગયું. પછી તેા એ પૂજ્યેાનાં ચિંતનાથી ભરપૂર પુસ્તકો, કરૂણા મૈત્રીભાવેાથી ભરપૂર વ્યાખ્યાનાનુ અમીપાન કરવા મળ્યું. રૂચિ વધુ થતી ગઇ તેમ તેમ અન્ય સાહિત્ય પણ વાંચવાનુ' સભાગ્ય પ્રાપ્ત થયું. તેમાં આ તાત્ત્વિક લખાણેાથી ભરપૂર પારમાર્થિક લેખસંગ્રહ' લેખક-સંગ્રાહક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. નું પુસ્તક હાથમાં આવ્યુ'. વાર'વાર વાંચ્યું તેના ઉપર અનુપ્રેક્ષા કરતાં જુદા જુદા લેખા આગમશાસ્ત્રનાં ક્રીમ જેવા લાગ્યા. સરળ ભાષામાં રાચક શૈલીમાં લેખક પૂજ્યશ્રીએ તત્વના સાર પુસ્તકમાં વહેતા મૂકયા છે. તત્ત્વના ખજાના સ્વરૂપ આ પુસ્તક અપ્રાપ્ય હતુ તેથી વિચાર આવ્યા કે આાની બીજી આવૃત્તિ છપાવીને તવજીજ્ઞાસુ ચૈાન્ય આત્માઓને આપવામાં આવે
Page #5
--------------------------------------------------------------------------
________________
4
જૈન તત્ત્વ વિચાર
તા ખુબ ઉપકારક અને ઉપયાગી થાય તેથી પરમ પૂજય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાની અનન્યભક્તિ કરનાર, સેવાભાવી સરળ સ્વભાવી મુનિરાજ શ્રી વજ્રસેનવિજયજી મહારાજને મેં વિનં'તી કરી કે આપ આ પુસ્તકને થાડા સુધારા સાથે વ્યવસ્થિત કરીને છપાવી આપે। જેથી આ પુસ્તકના સદુપયેાગ થઈ શકે. સરળ સ્વભાવી મુનિભગવંતે મારી વિનંતીને ધ્યાનમાં લઈને કાના શુભારંભ કર્યા અને ટુંક સમયમાં આ કાર્ય પૂર્ણ થયુ છે.
તત્ત્વના
લેખે! એવા તાત્ત્વિક ચિંતનથી ભરેલા છે કે જીજ્ઞા સુવ`ને અમૃતસમાન ઉપયેગી થશે, તે આ ખજાના સ્વરૂપ જૈન તત્ત્વ વિચાર યાને પારમાર્થિક લેખસ’ગ્રહને વાંચી-વિચારી શકય જીવનમાં લાવી આ દુલ ભ મનુષ્યભવને સફળ કરી આત્મકલ્યાણ સાધી સશ્રેષ્ઠપદ એવા શાશ્વતપદના ભાક્તા સૌ કાઇ બનીએ એ જ મગલ કામના......
લી. શા. પ્રેમજી કાશી.
10
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક કથન
સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય-એમ લેખેાના અનેક પ્રકાર છે. તે પૈકી કેટલાક તત્ત્વજ્ઞાનને લગતાં હાય, કાઈ નૈતિક અને ધાર્મિક મિશ્ર હાય અને કેટલાક માત્ર આત્મષ્ટિએ લખાયેલા હોઇ, ચાગ અથવા અધ્યાત્મના વિચારને સ્પર્શ કરનારાં હાય છે.
પ્રસ્તુત લેખસંગ્રહ કથંચિત્ પારમાર્થિક દૃષ્ટિને સ્પર્શ કરનારા સુજ્ઞ વાચકવર્ગ જોઇ શકશે, જેથી ગ્રન્થનુ નામ ‘પારમાર્થિક લેખસંગ્રહ' રાખવામાં આવ્યુ' છે. સંખ્યાબંધ યાગ અધ્યાત્મ આદિ ગ્રન્થાનુ જેમ જેમ વાંચન થતુ ગયુ, તેમ તેમ તે તે મહાપુરુષોના ને વિદ્વાનોના છૂટા છૂટા પડેલા વાકયરતાને એક યા ખીજી રીતિએ મૂકી-યથામતિ યાગ્ય આકારે તૈયાર કરી શ્રી જૈન ધમ પ્રકાશ' અને ‘શ્રી જૈન આત્માનઃ પ્રકાશ' માસિકમાં લેખરૂપે મૂકતા ગયેા. માસિકમાં આવતાં લેખાના સગ્રહ એક પુસ્તરૂપે બહાર મૂકાય તેા ઉપચેાગી થવા ચેાગ્ય છે, તેમ કેટલાક સજ્જનાની પ્રેરણાથી આ ગ્રન્થ શ્રી જીવણુલાલ અત્રજીમાઇ જૈન ગ્રન્થમાલાના ત્રીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરાય છે.
..
સદર ગ્રન્થમાં ચેગશાસ્ત્ર, આત્માનુશાસન, અધ્યાત્મતત્ત્વાલા, સન્મતિતર્ક, તત્ત્વાર્થ સૂત્ર, વિશેષાવશ્યક, પ'ચસંગ્રડુ, જ્ઞાનસાર, દેવદર્શન, ઉપદેશછાયા, જનદર્શોન
Page #7
--------------------------------------------------------------------------
________________
જેને તવ વિચાર સમ્યગદર્શન, જન ઇતિહાસ, જૈન સાહિત્ય સંશોધક અંક–એ ગ્રન્થમાંથી અવતરણે લઈ ગ્ય આકારે લેખ તૈયાર કરી મૂકવામાં આવેલ છે, જેથી તે તે ગ્રન્થકાર વિદ્વાનો ઉપકાર માનું છું.
“પરમાર્થસૂચક વસ્તુ વિચાર સંગ્રહ એ મથાળાવાળા લેખ જૂદા જૂદા મથાળા નીચે ઉપર્યુક્ત બને માસિકમાં પ્રગટ થયેલ, જે ઉપરના એક જ નામથી બધે સંગ્રહ એકત્ર કરી યથામતિ–ોગ્ય રીતે કરી મૂકવામાં આવેલ છે. મજકુર લેખસંગ્રહ મેં સ્વતંત્ર લખેલ નથી જેમ તેમાં મારા વિચારો છે, તેમ બીજા ગ્રન્થકર્તાને પણ વિચારો છે; છતાં તે મને મારા વિચારને અનુકૂળ લાગવાથી સંખ્યાબંધ ગ્રન્થોમાંથી સારરૂપે લઈ યોગ્ય આકારે મૂકવામાં આવેલ છે. એમાંથી વિવિધ વસ્તુઓ સમજવાને સાધનભૂત બાબતો જિજ્ઞાસુવર્ગને જાણવા યેચું માની શકાય.
આ સર્વ કાંઈ એક યા બીજા રૂપે શ્રી જિનવાણીને જ વિભાગ છે. સુજ્ઞ વાચકવર્ગ તેમાંથી સમજવા યોગ્ય ઉપાદેય વસ્તુને પ્રાપ્ત કરી સાપેક્ષ દૃષ્ટિએ વસ્તુને ગષી વિચારે. સાહિત્ય નજરે કે અન્ય રીતે ટીકા કરવા યોગ્ય નથી. એમાં સમજવા લાયક તત્વ જણાય તે જીવવા લાયક છે, એ દૃષ્ટિને સન્મુખ રાખી લેખો વાંચવા વિજ્ઞપ્તિ છે.
સદર લેખનું વાંચન તથા પ્રકારના જિજ્ઞાસુ સુજ્ઞવર્ગને રેગ્ય રીતે લક્ષગત થવા સંભવ; જેથી તેના અધિકારી તથા વિધ જીવો સમજવા.
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વ વિચાર
પ્રાન્ત, મારા ગાંભીર્યાદિ ગુણગણાલ કૃત, પ્રશાન્તમતિ, પરમકૃપાળુ, પૂ. ગુરૂવ` ૫.' શ્રી ધર્મવિજયજી ગણિવરશ્રીનું પુણ્યનામ સ્મરણ કરી વિરમું છું.
મતિદોષથી, લેખદોષથી અથવા પ્રેસ દોષથી થયેલ ભૂલચૂક માટે હુ... મિથ્યાદુષ્કૃત દઉ છુ.. ગંભીર હૃદયવાળા સજ્જના ભૂલ સુધારીને વાંચે,
7
ગચ્છતાં સ્વજનું વિ, મવત્યેય પ્રમાતઃ | हसन्ति दुर्जनास्तत्र, समादधति सज्जनाः ॥ –મુનિ પુણ્યવિજયજી
(પહેલી આવૃત્તિમાંથી ટુકાવીને)
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(બીજી આવૃત્તિની) પરમ પૂજ્ય તત્વચિંતક પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે ખૂબ જ સરળ શૈલીમાં જીવનોપયેગી તવામૃત તૈયાર કર્યું છે, જે આ પુસ્તકમાં રજુ કરવામાં આવે છે.
આપણે આત્મા અજ્ઞાનતાવશ–મેહવશ–પ્રમાદવશ અનાદિ કાળથી પરિભ્રમણ કર્યા કરે છે. એમાં અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. ભવિતવ્યતાના યોગે કાળનો પરિપાક થતાં ક્રમશઃ કાયમાંથી વિકસેન્દ્રિય થઈને પંચેન્દ્રિયપણાને પામે છે. તેમાં પણનારક-તિર્યંચ વગેરે નિએમાં ભટકતે મહાન પુણ્યરાશિ એકઠી થાય ત્યારે આ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. તેમાં પણ મહાન પુણ્યદયના યોગે આર્યદેશ, આર્યકુળ, જૈન ધર્મ, ઉત્તમ માતાપિતાને વેગ, દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી–આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે.
અલૌકિ અને સર્વજ્ઞ ભાષિત જન ધર્મની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. આપણા પૂર્વાચાર્યોએ આ શાસન પામીને સર્વજ્ઞના વચનને અનુસાર શક્ય એટલા પ્રયત્ન કરી અમૂલ્ય એવા તત્વ-સિદ્ધાંત–સ્યાદ્વાદથી પરિપૂર્ણ સર્વજ્ઞ વચનના ખજાનાને આપણા સુધી પહોંચાડયો છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન તત્વ વિચાર
ચરમ તીર્થાધિપતિ તારક ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષની ઘર સાધના પછી ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા. ત્યાર પછી ધર્મતીર્થની સ્થાપના કરી અને તારકે ગણધર મહારાજાઓને “પ વા વિનામે વા યુવેર વા’ આ ત્રિપદી સંભળાવી, એ ત્રિપદીના વચનાનુસાર શ્રી ગણધર ભગવંતોએ દ્વાદશાંગી, ચૌદ પૂર્વની રચના કરી, આગળ વધતા અનેક પૂર્વાચાર્યો, - સૂરિપંગોએ તેના ઉપર અંગ, ઉપાંગ, ભાષ્ય, ટીકા, ચૂર્ણિ, શાસ્ત્રો વિ.ની રચના કરી. જેમ જેમ પડતે કાળ આવતે ગયો તેમ તેમ સોપશમની મંદતા થવા લાગી. તેને અનુલક્ષીને ઉપકારી આચાર્ય ભગવંત આદિ મુનિમહાત્માએ વિગેરેએ બાળજીને સમજાય તે પ્રમાણે સરળ ભાષામાં - તત્ત્વને સમજાવતાં લખાણે તૈયાર કર્યા. એ મહાપુને
એક જ આશય હતો કે કોઈપણ પ્રકારે ભવ્યજી તત્ત્વને સમજે. અને જીવનમાં આચરતાં થાય. એવા જ આશયથી તત્ત્વચિંતક આ સુનિરાજશ્રીએ પણ સરળ ભાષામાં જન શાસ્ત્રના ગૂઢ પદાર્થોને સમજાવીને આપણું સૌ ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ તસ્વામૃતનું પાન કરી સૌ જીવોની આમિક તૃષા-પિપાસા શાંત થાય અને એ તરવનાં ચિંતન દ્વારા કમેને ક્ષય કરી મુક્તિપદને સૌ પ્રાપ્ત કરે છે.
એ જ શુભભાવનાથી આ પુસ્તક સંઘ સમક્ષ મૂકતાં અમે - આનંદ અનુભવીએ છીએ.
પ્રસ્તુત પુસ્તકમાં સૌ પ્રથમ જૈન દર્શનમાં યોગ એ શું વસ્તુ છે? એનું સચોટ માર્ગદર્શન આપતા એ સમજાવ્યું છે કે જેના વેગે આત્માનું મેક્ષ સાથે જોડાણ
Page #11
--------------------------------------------------------------------------
________________
10
જૈન તત્વ વિચા થાય તે યોગ કહેવાય છે. ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી ભેદ-ઉપાસનાની મુખ્યતા છે. ત્યાર પછી અભેદ– ઉપાસનાનો આરંભ થાય છે. આત્મા અને પરમાત્માના અભેદની સાધના આઠમાં ગુણસ્થાનકથી થાય છે, તે સમજાવીને નિર્વિકલ્પ સમાધિ શું છે? અને ત્યારપછી ઉજાગરદશા પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાનની જ્યોતિ પ્રગટ થાય છે એનું સ્વરૂપ સમજાવીને છેલ્લે નિવૃત્તિ માર્ગ એ જ અસંગાનુષ્ઠાન છે તે પણ સમજાવેલ છે. આ રીતે મોક્ષપર્યંતની સાધનાનું સ્વરૂપ સુંદર શૈલીમાં સમજાવેલ છે. કેગના ભેદ, અપુનબંધકના લક્ષણ, તેનું સ્વરૂપ, પૂર્વસેવા યથાપ્રવૃતકરણ, અપૂર્વકરણ વગેરે પદાર્થોને તે વિવિધ તવ સુંદર શૈલિમાં પ્રગટ કરેલ છે.
કમને બંધ અને મુક્તિના કારણે આ લેખમાં આત્મા કર્મથી કેવી રીતે બંધાય છે. કર્મ બાંધવાનાં મુખ્ય ચાર કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે. તેના દ્વારા કર્મ પુદગલોને આત્માની સાથે સંબંધ થાય છે. અજ્ઞાનદશામાં આ ચાર કારણોથી આત્મા સાથે કર્મ બંધાય છે અને આત્મા પિતાની શક્તિનો ઉપયોગ રાગદ્વેષ. સાથે કરે છે. તે કારણેને દૂર કરવાથી કર્મ પુદ્ગલને સંબંધ છૂટી જાય છે જેનું નામ કર્મબંધથી મુક્તિ છે. આવતા કર્મોને રોકવા માટે સમ્યક દર્શન વિરતિ, ક્ષમા, નમ્રતા, સરળતા, આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરવી વિ. ઉપાયો સમજાવ્યા છે. અને તેના દ્વારા સંવર-નિર્જરા થાય છે. અને ઉત્તરોત્તર સર્વ કર્મોને આમ પ્રદેશ સાથે
Page #12
--------------------------------------------------------------------------
________________
11
જૈન તત્ત્વ વિચાર સંબંધ સર્વથા છૂ થાય છે, તેનું નામ જ મેક્ષ છે. આ રીતે કર્મ બાંધવાના અને કર્મથી મુક્ત થવાના સુંદર ઉપાયે લેખકશ્રીએ આ લેખમાં સમજાવ્યા છે.
હવે આગળ વધતાં જુદા જુદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ વિગેરેની અસર આત્મા ઉપર કેવી રીતે થાય છે ? અધ્યવસાયની તરતમતાથી કર્મબંધમાં પણ તરતમતા પડે છે. જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંયોગ-નિમિત્ત પ્રાપ્ત થાય છે, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી તે અનુસાર તીવ્ર કે મંદ રસ વડે સ્થિતિબંધ અનુભવે છે. વળી રસબંધ તે વેશ્યાના ભિન્ન ભિન્ન પરિણામથી ભિન્ન ભિન્ન રીતે ભેગવાય છે. આ રીતે સ્થિતિબંધ, રસબંધ વિગેરે માર્મિક પદાર્થો સમજાવીને “આત્મચિંતન લેખમાં અનંતા છવદ્રવ્ય માંથી પોતાના આત્માને જુદો કરી તેનો વિચાર કરવો તેનું ચિંતન કરવું તેમાં જ સ્થિર થઈ જવું વિગેરે સમજાવ્યું છે. આત્માના સ્વરૂપની વિચારણાથી જ મોક્ષ પામી શકાય. છે. ચિંતનમાં આલંબન તરીકે પરમેષ્ઠિ ભગવંતેનું આલંબન શરૂઆતમાં લઈ શકાય છે. પછી આગળ વધતાં નિરાલંબન દશા આવી જતા શુદ્ધ આત્માનું ચિંતન સુલભ બને છે. પ૨ વસ્તુના ચિંતનને ત્યાગ કરવા વૈરાગ્યની ભૂમિકાને મજબૂત બનાવવાનું કહ્યું છે. જ્ઞાનગર્ભિત. વૈરાગ્યથી જ આત્મચિંતનમાં આગળ વધી શકાય છે “હું” આત્મા છું” શુદ્ધ આત્મા છું એવો અધ્યાસ દઢ કરે જરૂરી છે. “પદ્રવ્યના ચિંતનને ત્યાગ કરી આત્મ દ્રવ્યનું
Page #13
--------------------------------------------------------------------------
________________
12.
જૈન તત્વ વિચાર સ્મરણ કરવામાં આવે તે જ મુક્તિસુખ પ્રાપ્ત થાય.” વિભાવ દશાનો ત્યાગ કરીએ તે જ સ્વભાવ દશામાં તે સ્થિર થવાય અને સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્વિક - સુખ મળતું નથી. આ રીતે આ પદાર્થો સમજાવવા દ્વારા - આત્મચિંતનથી મુક્તિ પ્રાપ્ત થાય છે તેનું દિગ્દર્શન આ લેખમાં છે.
પછી આગળ વધતાં “નિગેનું સ્વરૂપ સમજાવ્યું છે જે સ્વરૂપ, જેના દર્શન સ્યાદવાદ શૈલિ અને તીર્થકર પરમાત્મા સિવાય અન્ય કેઈ ન સમજાવી શકે. અવ્યવહારવ્યવહાર રાશિ સૂક્ષ્મનિગોદ–બાદર નિગેદ-ભવ્ય-અભવ્ય– જાતિભવ્ય જીને વિકાસક્રમ વિગેરે પદાર્થો.વળી નિગોદમાં અનંતા અનંત જીવોનું અસ્તિત્વ–આ પદાર્થોનું દર્શન જૈનદર્શન સિવાય કંઈપણ દર્શન ન કરાવી શકે. નિગોદના છોને મન ન હોવા છતાં કર્મબંધ વિગેરે કેવી રીતે થાય -આ બધા પદાર્થો સુંદર રચનાત્મક પદ્ધતિથી સમજાવેલ છે.
સાચો માર્ગ એ શીર્ષક હેઠળ “આનંદ એ જ આત્માનું લક્ષણ છે.” સ્વાભાવિક આનંદના ભેગથી આત્મા પિોતાનું સ્વરૂપ જાણી શકે છે “શુદ્ધ જ્ઞાનની સાથે શુદ્ધ આનંદના અનુભવથી, હૃદયમાં સરળતા સ્વચ્છતા સુજનતા -શુદ્ધ પ્રેમનાં ઝરણું વહે છે પછી સમત્વ ભાવની પ્રાપ્તિ
કરવા માટે રાગદ્વેષથી થતાં કર્મબંધને શી રીતે અટકા‘વવા વિગેરેનું સ્વરૂપ સમજાવેલ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વ વિચાર
13. જૈન દર્શનમાં મોક્ષમાર્ગ એ લેખમાં સમ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ, સમ્યફદર્શનની ઉપતિનો કમ વિગેરે સમજાવીને આગળ વધતાં અધ્યાત્મ શું છે તેનું દિગ્દર્શન કરાવેલ છે. આત્માને ઉદ્દેશીને પાંચેય આચારની સાથના કરવી તેનું નામ “અધ્યાત્મ છે. તે સમજાવેલ છે. આ રીતે જૈનદર્શનની કેટલી મહત્તા છે, જેન ધર્મ એ વીતરાગને માર્ગ છે અને વીતરાગના માર્ગમાં સ્યાદવાદ અનેકાંત માર્ગને મુખ્ય સ્થાન છે. તે સ્યાદવાદ એટલે શું ? આગળ વધતાં નયવાદની વિવિધ પદ્ધતિમાં સમજાવટ કરી સાત જ્યની ઘટનાને ખ્યાલ આપ્યો છે. જ્ઞાન નય ક્રિયાનય નાની વિવિધ અપેક્ષાઓ, સાપેક્ષ, નિરપેક્ષ દષ્ટિ વિગેરે સમજાવવા દ્વારા તને નિચોડ આ પુસ્તકમાં રજૂ કરેલ છે.
સમ્યફત્વનું મૂળ આ લેખમાં સમ્યક્ત્વ પ્રાપ્તિનું મૂળ કારણ દર્શન મેહને નાશ કહ્યું છે. સમ્યક્ત્વ એ મેક્ષવૃક્ષનું બીજ છે અને તેનું મુખ્ય કારણ દર્શન મેહનો નાશ છે આ વાત સમજાવી “જ્યાં શ્રદ્ધા ત્યાં સમ્યકૃત્વ જરૂર હોય જ' આ પદાર્થ સમજાવીને સમ્યફ શ્રદ્ધાની પ્રાપ્તિ અત્યંત દુષ્કર છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અશ્રદ્ધાળુ સંસારમાં ભટકે અને અલ્પજ્ઞાનને ધારણ કરનારા પણ શ્રી જિનવચન પ્રત્યે નિઃશંકપણે શ્રદ્ધાવાળા ઉભયલોક સાધી જાય–આ રીતે શ્રદ્ધાનું મહત્ત્વ સમજાવ્યું છે.
પછી આગળ બોધિની પ્રાપ્તિ કેવી રીતે થાય? ધિની પ્રાપ્તિ થયે જ ચારિત્રની સફળતા છે. અન્યથા.
Page #15
--------------------------------------------------------------------------
________________
14
જેન તત્વ વિચાર અભવ્ય પણ ચારિત્ર પ્રાપ્ત કરી નવમાં રૈવેયક સુધી જાય છે પણ તેની સફળતા નથી એ સમજાવ્યું છે. માર્ગોનુસારીના ગુણે. ન્યાયસંપન્નવિભવ વિગેરેનું વર્ણન કરેલ છે.
“મનને વશ કરવાના ઉપાયે એકાગ્રતા કેવી રીતે સાધી શકાય વિચાર શક્તિ કેવી રીતે ખીલે, વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી, મનને શાંતિ કેમ થાય? વિગેરે અત્યંત આવશ્યક પદાર્થ કે કરોડો લોકો કહે છે કે મનની શાંતિ નથી એ “શાંતિ” વસ્તુને પ્રાપ્ત કરવા માટે આ લેખમાં સરળ ઉપાય આપ્યો છે. સુજ્ઞ વાચકે જરૂર આ લેખ વાંચી અને તેના દ્વારા પિતાના જીવનમાં શાંતિ પ્રાપ્ત કરી શકે અને જીવનની અનેક વિધ સમસ્યાને - અંત લાવી શકે છે.
શાંતિ પ્રાપ્ત થયા પછી છેલ્લે મહાસમાધિ શી રીતે પ્રાપ્ત થાય, તેના બીજ શું છે? વિગેરે તાત્વિક પદાર્થોનું લેખકશ્રીએ સુંદર તસ્વરચનાત્મક વિવિધ શૈલિમાં રજૂઆત કરીને તત્ત્વરસિક અનેક જીવોને આ અમૂલ્ય ખજાનાની ભેટ આપી છે.
- અંતે “ચિંતનકણિકા સુવાક્યોમાં પણ ચિંતનનો સંગ્રહ કરેલ છે ખૂબ હૃદયસ્પર્શી તત્ત્વસ્પશી આ લખાણ છે.
જૈન દર્શનના આવા તત્ત્વને વાંચી-વિચારી સૌ કઈ તત્વ જિજ્ઞાસુ બને એ તત્ત્વને જીવનમાં અમલી બનાવીને સો કેઈ મુક્તિની વરમાળા પરિધાન કરે એ જ મંગળ કામના.
મુનિ વજનવિજયજી
Page #16
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
ક્રમ
પૃષ્ઠ નંબર
૩
૪૪
૫૫
૭૩
૮૧
વિષય ૧ જૈન દર્શનમાં .......... ૨ કમને બંધ અને મુક્તિના કારણે........ ૩ આત્મા ઉપર વ્યાદિની અસર...... ૪ આત્મચિંતન.......... ૫ જૈન દર્શનમાં નિગોદનું સ્વરૂપ.... ૬ સાચો આનંદ........... ૭ જૈન દર્શનમાં મેક્ષ-માર્ગ...... ૮ અધ્યાત્મ વચન...... ૮ જૈન દર્શનની મહત્તા..... ૧૦ નયવાદની મધ્યસ્થતા...... ૧૧ નય–પ્રમાણ અને સ્યાદાદ...... ૧૨ સાત નયની ઘટના...... ૧૩ સાપેક્ષ-નિરપેક્ષ દષ્ટિ... ૧૪ સમ્યક્ત્વનું મૂળ... ૧૫ જ્યાં શ્રદ્ધા ત્યાં સમ્યકત્વ... ૧૬ સમ્યફ શ્રદ્ધા. ૧૭ બધિ પ્રાપ્તિ ૧૮ આમ વિકાસક્રમ (૧) ૧૯ , , (૨) ૨૦ વિરતિ-વિચારણું... ૨૧ વ્યવહાર-નિશ્ચયથી બાર વ્રત.... ૨૨ અષ્ટ પ્રવચન માતા...
૮૮
૯૮
૧૧૧
૧૧૮
૧૨૧
૧૨૩
૧૨૮
૧૩૦
૧૪૨
૧૪૭
૧૫૧
૧૫૮
Page #17
--------------------------------------------------------------------------
________________
Is
જૈન તત્વ વિચાર વિષય
પૃષ્ઠ નંબર ૨૩ સાધન સાપેક્ષતા...
૧૬૬ ૨૪ પ્રથમ પગથીયું ન્યાય સંપન્નવિભવ. ૨૫ સાધક માટે એકાન્ત...
૧૭૮ ૨૬ મનને વશ કરવાને ઉપાય...
૧૮૮ ૨૭ મહાસમાધિનાં બીજ...
૨૦૬ ૨૮ ૩% અહં નમઃ મંત્રના જાપનું મહાખ્ય... ૨૯ વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય..
૨૧૭ ૩૦ શ્રી જ્ઞાનસારના બત્રીશ અષ્ટકને સંક્ષિપ્તસાર... ૩૧ આત્મા સાથે સંબંધિત સાતનય....
૨૩૨ ૩૨ પૂર્વાચાર્ય વિરચિત સંધસ્વરૂપકુલકમ સાથે.. ૨૩૭ ૩૩ ચિંતન કણિકા...
૨૧.
૨૨૦
૨૪૦
Page #18
--------------------------------------------------------------------------
________________
Kasar RAKANA
v
========
પરમ પૂજ્ય, કલિકાલ કલ્પતરૂ, ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતન સૂરીશ્વરજી મહારાજ
સાહેબનાં અંતરના આશીર્વાદથી
지지
지지지지지지지 IFariyNX.
=========== ===
FxFDKBkass 1: FBK EXE=== ====== ==
પરમ પૂજ્ય, અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર શ્રી તથા પ. પૂજ્ય ગુરૂવર્ય શ્રીમદ વિજય કુંદકુંદ સૂરીશ્વરજી
મહારાજની અદશ્ય કૃપાથી
FAX TAKARA 지지 ATA 저지지지지지지지지지지지지지지지지 FAX ATA X ATMEAT
MFAFAFAAAAAAAAAAAF MAYAMASTARMATTATTAAAAAAAAAAAAAAAR ATATART ANA
EX AKARATATA KAFAR 지지
3
AXATA
======
E
E
Ev= == ======= = HYAHEREBAkZbHEJF
3
પ. પૂ. પરમપિસ્વી મારા પરમ ઉપકારી મુનિરાજ શ્રી મહાસેન વિજયજી મહારાજના
હુંફાળા વાત્સલ્યથી
કwas XXX
આવા સંપાદનનાં કાર્યો કરી શકું છું તે બદલ ઉપરોક્ત પૂને હું ઋણી છું.
AA AAAA AE » ARAB
લી. વજન વિજ્ય [
S
S
E
E
E
S
TAR ANANAXATAR ARAKAKATARAK & JKHEALVEHhJxALBLUEBEBEBEA
A
Page #19
--------------------------------------------------------------------------
________________
10007
000000
------ mp
શિવમસ્તુ સર્વ જગ, પર્યહતનીતા ભવતુ ભૂતાઃ{ દશેષાઃ યાજુ ના; સર્વત્ર સુખી ભવતુ લોકા
સર્વ જગતનું કલ્યાણ થાઓ, સર્વજીવો પીવાનો, સર્વનાં દોષો નાશ પામો, સર્વત્ર સજીવો સુર્ખી થાઓ, સુખીથાઓ, સુખી થાઓ.
000000000
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ચોગ
મુળ નાગ ના" જેના ગે આત્માનું મુક્તિ સાથે બરાબર જોડાણ થાય, તે “ગ” કહેવાય છે. એ આચારરૂપ પણ હેાય અને પરિણામરૂપ પણ હોય. જે આચારરૂપ ડગ છે, તે કર્મગ કહેવાય છે અને જે પરિ. ણામરૂપ એટગ છે તેને જ્ઞાનને કહેવાય છે. કર્મવેગમાં આચારની મુખ્યતા અને પરિણામની ગૌણતા છે અને જેમાં માત્ર પરિણામની જ મુખ્યતા છે, તે જ્ઞાનાગ કહેવાય છે. કર્મચાગમાં શુભ ઉપગની દશા હોય છે, જેને સવિકલપક દશા કહેવાય છે. અથવા તે પ્રવૃત્તિમાર્ગ(અસથી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ) યા તે ભેદ પાસના કહેવાય છે, કે જેમાં જગત માત્રથી પિતાને આત્મા ભિન્ન રૂપે છે- એવું ધ્યાન કરાય છે.
ચોથા ગુણસ્થાનકથી આરંભી ચાવત્ સાતમા સુધી શુભપગ યા તો ભેદોપાસનાની મુખ્યતા હોય છે. બાદ અભેદોપાસનાને એટલે કે-પરમાત્મા સાથે આત્માને અભેદ સિદ્ધ કરવાને આરંભ થાય છે. એટલે કે–નિરંજનનિરાકાર પરમાત્માનું જે ધ્યાન તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ અભેદોપાસના અથવા નિવૃત્તિમાર્ગ કહેવાય છે કે જેમાં બાહા આવશ્યકાદિ કિયાઓ પણ હોતી નથી, માત્ર સમતા યા તે નિર્વિકલ્પક સમાધિ હોય છે. નિવિકલ્પક
Page #21
--------------------------------------------------------------------------
________________
જેનતત્ત્વ વિચાર એટલે માનસિક વૃત્તિઓને સંપૂર્ણ નિધિ, જેને “શુદ્ધ ઉપગ કહેવાય છે. એ દશા આઠમાંથી બારમાં ગુણ સ્થાનક સુધી હોય છે. જેના અંતે “ઉજાગરદશા અથવા તે “પ્રતિભ” નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે કેવળજ્ઞાનરૂપ જોતિ પ્રગટ થાય છે. એ નિવૃત્તિમાર્ગને જ ધર્મમેઘ સમાધિ” યા તે અસંગાનુષ્ઠાન કહેવાય છે.
ગના ભેદ ગના બીજા પણ અનેક ભેદે છે. સ્થાન, વર્ણ, અર્થ આલંબન અને અનાલંબન. પ્રથમના બે કર્મચગ” છે, જ્યારે બાકીના ત્રણ “જ્ઞાનગ” છે. આ યોગની શુદ્ધિ પ્રણિધાન પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગરૂપ શુદ્ધ આશય પંચક દ્વારા થાય છે. એ જ પ્રકારે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ ાગના પાંચ ભેદ છે. એમાં વૃત્તિસંક્ષયના બે ભેદ છે. ચિત્તવૃત્તિસંક્ષય (જે બારમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) અને યાગવૃત્તિસંક્ષય (જે ચૌદમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે, તેવી જ રીતિએ ઈછા, શાસ્ત્ર અને સામર્થ્યરૂપ ત્રણ ભેદો છે, જેમાં ઈછોગ પ્રાયઃ ચતુર્થથી, શાસ્ત્રાગ પંચમથી સપ્તમ પર્યત અને સામર્થ્ય રોગ અષ્ટમ ગુણસ્થાનકથી શરૂ થાય છે. એ સામર્થ્યના પણ ધર્મસંન્યાસ અને સંન્યાસરૂપ બે ભેદ છે. ચિત્તવૃત્તિના પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ કહેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાયોપથમિક ધમેને સંન્યાસ-ત્યાગ અને ક્ષાયિક ધર્મોના આઠમાં ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થો પ્રયાસ. ગસંન્યાસ એટલે સંપૂર્ણ કાયિક વૃત્તિને નિષેધ, જેને “અગિ દશા” કહેવાય છે, જે શૈલેશીકરણનું ફળ છે. એ
Page #22
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ચોગ
3
જ રીતિએ તે તે રોગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દષ્ટિ (શુદ્ધ પરિણામજન્ય વિશેષ બેધ) એ પણ વેગ જ છે. આ એગોની પ્રાપ્તિનું–કારણ તે તે અનુષ્ઠાન છે. જેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ- આ ચાર નામે છે. પૂર્વોક્ત સ્થાનાદિના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા તથા સિદ્ધિ કાર્ય છે અને એને પણ પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કાર્ય છે.
ગનો વાસ્તવિક કાળ સંયમદશાને કાળ છે. તે પૂર્વે ઉપચારથી પેગ દશા માની શકાય. સમ્યગુદર્શનના અસ્તિત્વમાં મુખ્યતય પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન હોઈ શકે તથા શાસ્ત્રાગની સન્મુખતા સંભવી શકે. આમ છતાં અપુનબંધકદશાથી પણ યેગને પ્રારંભકાળ માની શકાય, પણ તે પૂર્વમાં અસંભવિત જ ગણાય. જ્યાં સુધી જીવ ચરમાવતી અને નહિ, ત્યાં સુધી એને ગની દશા પ્રાપ્ત જ ન થાય, એટલું જ નહિ બલકે એગ્યતાની પણ પ્રાપ્તિ થાય નહિ. વધુમાં ગની દૃષ્ટિએ વાસ્તવિક ગઢશાનું શ્રવણ કરવાની પણ
ગ્યતા પ્રાપ્ત થાય નહિ. વિષયિણું જિજ્ઞાસા પણ ચરમાવર્તામાં જ થાય.
અપુનબંધકના લક્ષણ જે જીવ ચરમાવતમાં છેલ્લા પુદ્ગલપરાવર્તામાં હોય, સંસારથી સ્વાભાવિક ઉદ્વિગ્ન હોય, તીવ્રભાવે પાપકર્તા ન હોય, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમંત હોય, અભિનિવેસી ન હોય અને શાસ્ત્રષ્ટિએ આન્તરધર્મની અપેક્ષાએ ધર્મને જિજ્ઞાસુ તથા અથી હોય, તે અપુનબંધક કહેવાય.
Page #23
--------------------------------------------------------------------------
________________
જેનતત્વ વિચાર
દૃષ્ટિભેદ, દૃષ્ટિ બે પ્રકારની છે. એક ઓઘદૃષ્ટિ અને બીજી વાસ્તવિકષ્ટિ યા ગદષ્ટિ. જે પ્રકાશ ગાઢ મિથ્યાત્વના સહકારથી અત્યંત આચ્છાદિત થએલ છે અને એથી જ જેમાં વિપર્યાસને અતિ સંભવ છે, અથવા વિપર્યાસ જ છે, તે ઓઘદષ્ટિ” કહેવાય છે, કે જેમાં જગત્ મુંઝાયું છે. જ્યારે જેમાં ચરમ યથાપ્રવૃત્તિકરણના પ્રભાવે મિથ્યાત્વને વેગ મંદ પડ્યો છે, અને એથી અલ્પ પણ વિશુદ્ધ પ્રકાશ પથરાય છે, તે “વાસ્તવિક દષ્ટિ” કહેવાય છે. એમાંય અંશથી પણ મિથ્યાત્વના સંપર્કથી રહિત પ્રકાશ તે રિથરાદિ છેલ્લી ચાર શુદ્ધદષ્ટિમાં જ કહેવાય છે.
અપુનબંધક દશાના વિકાસમાં દૃષ્ટિને પણ વિકાસ થાય છે. આમ છતાં એ દષ્ટિ અવિશુદ્ધ હોય છે, કારણમંદ હોવા છતાં મિથ્યાત્વના સંપર્કથી કલુષિત થએલ છે. એ દશામાં મિત્રાદિ પહેલી ચાર દષ્ટિએ હોય છે. સમ્યગદશનની પ્રાપ્તિ બાદ શુદ્ધદષ્ટિઓને લાભ થાય છે. તેને અવધિકાળ કેવળજ્ઞાનની સીમા સુધી છે.
સમ્યગદર્શનની ઉપલબ્ધિ બાદ “અપરતવની (સમ. વસરણમાં વિરાજમાન શ્રી જિનેશ્વરદેવનું રૂપ તે અપરતત્વ કહેવાય છે.) જિજ્ઞાશા, દિક્ષા થાય છે. જેની સફળતા સપ્તમ ગુણસ્થાનકે પૂર્ણરૂપે થાય છે. એ દશામાં પ્રવૃત્તિમાર્ગની યા. તે શાસ્ત્રાગદ્વારા ભક્તિમાર્ગની તથા વચનાનુષ્ઠાનની મુખ્યતા હોવાથી વાસ્તવિક નિરંજનનિરાકાર સ્વભાવી પરમાત્મસ્વરૂપ પરતત્વની જિજ્ઞાસાવડે દિક્ષા થતી નથી. આમ છતાં શાસ
N
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ચેાગ
5
સાપેક્ષાતાએ તે ધ્યાનની પૂર્વભૂમિકા માનવામાં હરકત નથી, ચતુ થી સપ્તમ ગુણસ્થાનક પ``ત સાલ બન દશાનું પ્રાધાન્ય હાય છે, એથી ત્યાં સુધી સ્થાનાદિ ચાર યાગે, તથા પ્રીતિ ભક્તિ, વચનાનુષ્ઠાન, અધ્યાત્મભાવના; અને ધ્યાનયેાગ, ઈચ્છા, શાસ્ત્રયેળનુ પ્રાબલ્ય અને ક્ષાયેાપમિક ભાવનું અસ્તિત્વ હોય છે.
શાસ્રયાગઢારા વચનાનુષ્ઠાનની ક્ષાયેાપમિક ભાવે પૂર્ણાહુતિ થયા બાદ આત્મા અતીવ નિ`ળ અને સસ્કારી અની જાય છે, તેથી જ એ જેમ પ્રાથમિક દડપ્રેરિત ભ્રમણ દડજન્ય છતાં પુનઃ દડની નિરપેક્ષતાએ જ ઘટજનનમાં સ્વતઃ વ્યાધૃત બની ઘટને ઉત્પન્ન કરે છે, તેમ શાસ્ત્રયાગની નિરપેક્ષતાએ જ વચનાનુધ્નાનની ઉપાસના વિના જ સ્વતઃ શાસ્ત્રયાગજનિત આત્મસાતભૂત સંસ્કારદ્વારા ક્ષાયેાપશમિક પણ ગુણેાના વિશ્વંસ કરવા પ્રયાસ આદરે છે; જે સમયે એને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ડાનાની આવશ્યકતા રહેતી જ નથી. માત્ર સમભાવમાં કે અભેદ્ય ઉપાસનાના યા તે! શુદ્ધ નિજ ઉપયેગમાં જ રમતા રહે છે, જેના પ્રતાપે એ અસંગ અનુšાનરૂપ બની જાય છે. અને એથી શાસ્ત્રમાં જે રીતિએ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વળ્યું હાય, તે રીતિએ પરતત્ત્વમાં સકલ ચિત્તવૃત્તિના નિરોધ થઈ નિર્વિકલ્પક દશા પ્રાપ્ત થઈ જાય છે; જેના પ્રતાપે રત્નત્રયરૂપ ગુણ આત્મ સાત્ મની જાય છે. એ દશામાં અપરતત્ત્વના સામર્થ્યથી પરતત્ત્વની દિક્ષા તીવ્ર હોય છે. એને ફલિભૂત કરવા માટે અરુણૈદય સ્વરૂપ પ્રાતિભજ્ઞાનની અનુભવજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે થઈ જાય છે. એ દશાના કાળને ‘ ધમ સન્યાસ ’ યા તે। ‘ચિત્તવૃત્તિસ’ક્ષય’ રૂપ સામર્થ્ય યોગ’ને કાળ કહેવાય
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
છે. બાદ પરમાત્માના સ્વરૂપના આવિષ્કાર કાને ફળ કાળ કહેવાય છે. એ કાળમાં કઈ પણ ધ્યાન હતું જ નથી. ત્યાર બાદ પૂર્ણ તિસ્વરૂપના આવિષ્કાર માટે જે ધ્યાન કરાય અને સર્વથા યોગના નિરોધરૂપ જે ફળ આવે. તેને “સર્વ સંન્યાસ યા તે કાયિકવૃત્તિ નિરોધરૂપ
સામર્થ્ય યુગ” કહેવાય છે. જેને “અગ” પણ કહેવાય છે. જેના અસ્તિત્વમાં પાધિક સર્વગુણેન વિંધ્વંસ થાય છે અને પૂર્ણ બ્રહ્મ નો અનંત ગુણમય જતિને પ્રાદુર્ભાવ થાય છે. જેને ઈતર દર્શનકારે “નિર્ગુણબ્રહ્મ કહે છે અને જ્યોતિમાં તિનો સમાવેશ કહે છે–અભેદ કહે છે. વસ્તુત એ દશામાં સાહજિક અનંત ગુણેને પ્રાદુર્ભવ થાય છે.
અપુનબંધકનું સ્વરૂપ ચેતગપ્રાપ્તિની મૂળ ભૂમિકા અપુનબંધક દશા છે. યદ્યપિ અપુનકાદિને પણ જેઓ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને માત્ર એક જ વાર બંધ કરે, તે “સબંધ” અને ન કરે. તે “અપુનબંધક” કહેવાય છે. સકૃતબંધક જીવ પણ અપુનબંધકની યોગ્યતાને સંપાદક છે, જેને સંસાર દેઢપગલપરાવર્ત હોય છે. તે જે કે ચરમાવર્તને પામેલે નથી. કિન્તુ સમીપર્વત હોવાથી ભાવિમાં પામવાની તેની યોગ્યતા છે. અનંતા પુદગલપરાવર્ત ખપાવી આ સ્થિતિએ ચરમાવર્તની સામીપ્યમાં પહોંચવું, એ પણ વિરલ જેમાં સંભવિત છે. જો કે એનું અનુષ્ઠાન તે અપ્રધાન જ છે, છતાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના વ્યવહારવડે અર્થાત્ સદનુષ્ઠાનન. અભ્યાસરૂપ કિયાએ કરી અને ગીતાર્થ ગુર્વાદિની પારતવ્યતાએ ભાવિમાં એ અપવર્તનશીલને યોગ્ય થવાથી કમિક
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ગ
શુદ્ધિનું પાત્ર બની શકે છે. એ જેને દ્રવ્યસમ્યકત્વ અને દ્રવ્યદીક્ષાની પ્રાપ્તિ કરાવી મુક્તિમાં મોકલ્યાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, તથાપિ મૂખ્યત્વે ગની ભૂમિકાને પ્રારંભકાળ અપુનબંધક દશાથી છે અને એ જ મૌનીન્દ્ર વ્યવહારમાર્ગને અર્થાત્ માર્ગમાં પ્રવેશને ચગ્ય છે. એ અપુનર્બધજૈન પણ હોઈ શકે અને ઈતર પણ હોઈ શકે.
શુદ્ધ અનુષ્ઠાનકારી જીના નિરીક્ષણથી જેઓના માનસમાં તે સદનુષ્ઠાનકારી જીવ પ્રત્યે આદર અને બહુમાન પ્રગટ થાય તથા ભવઉદ્વેગ સહિત શુદ્ધાનુષ્ઠાનકરણની ઈચ્છા થાય. તે જીવે અપુનબંધક દશાને પ્રાપ્ત થાય છે. એટલે કે-એ જીવે લકત્તર ધર્મની પ્રાપ્તિ માટે અધિકારી બને છે. કારણ કે–તેઓના મિથ્યાત્વની અત્યંત મંદતા થઈ ગઈ છે. એટલે એમનું મન અંશમાં શુદ્ધ બનેલું છે, તેથી જ ધર્મ બીજના વપન માટે એગ્ય બનેલું છે. ધર્મબી જ ઉપર કથિત મુજબ જ છે. “–ાર, ૨-૪ બ્રીતિ રૂ-વિત્ર, કે–સંામ –જ્ઞિજ્ઞાસા (તત્ત્વની જિજ્ઞાસા), ૬-તડાવા સુદ્ધાનુનામ .” આ ધર્મબીજો કહેવાય છે.
માં ધર્મ બીજના ઉપાદાન (ગ્રહણ) સમયે જેમ અપ્રમા સરાગ યતિને વીતરાગદશાની પ્રાપ્તિમાં જે અનુભવસિદ્ધ આનંદ અથવા અતિશયને લાભ થાય તે થાય છે, કારણ કે-નાવિધ વિશિષ્ટ પશમ થયા છે. તેવી જ રીતિએ અભિન્ન નિ જીવને પણ શરમાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિ કરણના સામર્થ્યથી મિથ્યાત્વની મંદતા અને સમ્યકત્વની સન્મુખતા થવાથી તથાવિધ ક્ષપશમના વેગે ગબીજના ઉપાદાન સમયે કેઈ અપૂર્વ માત્ર સ્વાનુભવસિદ્ધ અતિશયિત
Page #27
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
આનંદ પ્રાપ્ત થાય છે. ધર્મ સંગ્રહમાં “ધર્મવીગયાર વનમવૈભ્ય ઈત્યાદિ કથનથી પણ સિદ્ધ થાય છે. એટલું વિશેષ કે–આ ગબીજેનું શ્રી જિનશ્વરદેવાદિ પરત્વે પ્રશસ્ત કુશલ ચિત્ત ઈત્યાદિનું ઉપાદાન જૈનદર્શનાભિમત અપુનબંધક કરી શકે છે, જ્યારે ઇતરદર્શનાભિમત અપુનબંધકમાં તેની ગ્યતા માત્ર હોય છે. તે જ્યારે જૈનદર્શનમાં આવે ત્યારે આનું ઉપાદાન કરી શકે છે. સિવાય બીજા અપુનબંધક દશાને અપ્રાપ્ત જીવમાં તે તેની યોગ્યતા જ હતી નથી.
અપુનબંધક દશા પ્રાપ્ત થાય, એટલે મુક્તિ પ્રત્યે અચરમાવર્તમાં ગાઢ મિથ્યાત્વના સહકારથી જે દ્વેષ થયે હતો તે નાબૂદ થઈ જાય છે અને આત્મીય દશાને અદ્વેષ (સંસાર પ્રત્યે સહજ ઉદ્વેગ અને મેક્ષ પ્રત્યે સાચી રુચિ) આવી જાય છે. તે તે શ્રેષાદિને સંસારની ઈચ્છાથી સેવે નહિ બલકે સંસારના કાર્યોમાં નિરસતા હોય અને દેવતવાદિના કાર્યમાં વધુ રસ હોય.
એ જીવને ત્યાર બાદ સાચા તત્ત્વની જિજ્ઞાસા થાય; ત્યાર બાદ ગુરુનું શેધન, એમની પરીક્ષા, એમને સ્વીકાર એમની ઉપાસના-આ રીતે એ જીવ કમિક શુદ્ધિ કરે છે અને વાસ્તવિક “ગાવંચક બને છે. એટલે કે જિજ્ઞાસા અને અર્થિવભાવે પરીક્ષાપૂર્વક સદ્દગુરુને સમાગમ સાથે તથા તેમની ઉપાસના આદિ કરે, તેનું શ્રવણ કરે અને વિનેગુ કુરારું ચિત્તનું શ્રી જિનેશ્વરદેવના વિષયમાં નિર્મળ ચિત્ત કરે, એમને સ્વીકાર કરે અને વિશુદ્ધભાવે એમને પ્રણામાદિ કરે. વિશુદ્ધિ એને કહેવાય છે કે-આ પૂજાદિ અનુષ્ઠાન જ સંસારમાં અત્યંત ઉપાદેય છે પણ
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં યાગ
અન્ય ઉપાદેય નથી.’ એથી જ એ અનુષ્ઠાનની ‘સંજ્ઞા વિક્રમાન્વિતમ્ ’આહારાદિ દશ પ્રકારની સજ્ઞારહિત ચા તા રાકવાવર્ડ અને પૌદ્ગલિક ફળાની અપેક્ષા વિના જે આચરણા કરવી, તે વિશુદ્ધિ કહેવાય છે.
6
પૂર્વ સેવા કોને કહેવાય ?
ઈતરદનની અપુનખધક દશાને પ્રાપ્ત કરવા માટે ‘ પૂર્વ સેવા ” કારણ છે, જે ચરમાવર્તીની નજદિકના આવમાં સંભવિત છે. પૂર્વસેવા એટલે ચેગને પ્રાપ્ત કરવા માટેની જે ચેાગ્યતાપ્રાપક તāાની ઉપાસના અર્થાત્ લેાકત્તરગુણપ્રાપ્તિની ચેાગ્યતા સપાદક ગુરૂદેવ આદિ પૂજ્યવનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ એ બધી ધામિક વૃત્તિઓના સમાવેશ થાય છે.
9
ઈત્તરદશ નાભિમત અપુનમ "ધક તથાવિધ ક્ષયાપશમના અભાવે મુગ્ધભાવે અન્ય દેવાદિ પ્રત્યે અદ્વેષપૂર્વક સ દેવાક્રિને માને છે, જ્યારે જૈનદર્શનાભિમત અપુન ધક શ્રી અરિહ'તાદિને દેવારૂિપ માને છે અને એની પૂર્વ સેવા ચર માવત્તની પ્રાપ્તિની લગભગમાં હાય છે. એટલું વિશેષ કે અપુનમ ધકની પૂર્વસેવા નિરૂપચરિત છે, જ્યારે સત્કૃત્મ્ય ધ કની પૂર્વસેવા કારણમાં કાર્યના ઉપચાર કરી ઉપરત હાય છે. આ ઉપરત વસ્તુ પણ અવસ્તુ નથી; કારણ કે— ચરમાવ ની સમીપમાં છે. સિવાય ખીજા જીવા તા દૂરવી હાઈ અસદ્ભૂત કારણ પરત્વે જ હાય છે.
પૂર્વોક્ત દૃષ્ટિએમાં આદ્ય ચાર પ્રતિપાતિની પણ છે અને સાપાય પણ છે, જ્યારે અ ંતિમ ચાર અપ્રતિપાતિની
Page #29
--------------------------------------------------------------------------
________________
10
છે. કદાચ શ્રેણિકાદિની માફક માત્ર કાચિક જ દુઃખ હાય, નિમ ળ જ હાય.
જૈનતત્ત્વ વિચાર
સાપાય હોઈ શકે, પણ એમાં કિન્તુ માનસિક ભાવના તે
ચાગે પણ સાશ્રવ અને નિરાશ્રવ તથા સાપાય અને અનપાય હોય છે. જેમાં પાપમ ધની શકયતા હાય તથા ક ખ ધજનિત દુઃખાની શકયતા હેય તેને સાશ્રવ અને સાપાય કહેવાય છે. વૃત્તિસ ક્ષયયોગ તો નિશ્ચય જ હોય, કેમકે-એમાં અજ્ઞાન કે વિકલ્પજન્ય વૃત્તિઓનું અસ્તિત્વ હોતુ નથી. પ્રથમની ચાર દષ્ટિએમાં અજ્ઞાનમાહુલ્ય હાઇ પ્રતિપાત સભવિત છે, એમાં અપાય પણ સંભવિત છે, પરંતુ એને અથ॰ એ ન થાય કે—પ્રથમની ચાર પ્રતિપાતિ જ છે. અન્યથા અચેતન ચારને લાભ જ થાય નહિ.
ચરમાવતી જે જીવા ચરમ યથાપ્રવૃત્તિકરણમાં આવી ગયા હેાય, તે જીવા વસ્તુગા આદ્ય ચાર દૃષ્ટિના અધિ કારી બને છે. તે જીવા શાન્ત ઉદાત્તાદિ પ્રકૃતિમય હાય, કિન્તુ ક્ષુદ્રાદિ પ્રકૃતિમય ભવાભિનંદી જીવ આદ્ય ચાર સૃષ્ટિના વાસ્તવિક અધિકારી બની શકતા નથી. ભવાભિનટ્ટી જીવા અચરમાવ માં નિખિડ મિથ્યાત્વના ઉદયના કારણે વિવેકલેાચનથી રહિત હાય છે તથા વિપર્યાસ બુદ્ધિમત હાય છે અને એથી માત્ર લેાકાદર માટે જ ધર્મક્રિયાને આચરે છે. એટલે એમનુ અનુષ્ઠાન શુદ્ધ હેતુ નથી, કિન્તુ કુત અને તજનિત અસદ્ અભિનિવેશથી કલંકિત થયેલુ હાય છે. જ્યારે જે જીવે! મિથ્યાત્વની મંદતાના પ્રભાવે કુત કથી અને મિથ્યા અભિનિવેશથી દૂર થા હાય, તેએ .
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ગ
11
કમશઃ ચરમાવર્તની નજદિકમાં આવે છે અને ભવિતવ્યતાના યેગે ચરમ યથાપ્રવૃત્તિકરણ પર્યત પહોંચી શકે છે.
ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વ કરણની નિકટમાં હેવાના કારણે તથા અપૂર્વકરણરૂપ કાર્યના ઉત્પાદક હોવાના કારણે
અપૂર્વકરણ” જ છે. અપૂર્વકરણના પ્રતાપે ગ્રંથિભેદ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિમાં પાંચમી સ્થિરાદષ્ટિને લાભ થાય છે, જે સમયે મોક્ષપ્રાપક સદનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રવૃત્તિ થાય છે અને ઔદયિક કર્મના પ્રભાવે વિષયાદિને ઉપભોગ થવા છતાં તે હેતયા માનીને જ નિરસભાવે થાય છે. આ બન્નેને અનુકમે “સત પ્રવૃત્તિપદાવહ (શાસ્ત્રાવિરૂદ્ધ પ્રવૃત્તિથી પ્રાપ્ય જે મેક્ષિપદ તેનું પ્રાપક) તથા વેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. “ઘમ શ્રી કારિ સ રચા વેચતે અનુभूयते यत्र पदे सति-आशय विशेषे सति तत् वेद्यसंवेद्य vમ ” પ્રથમની ચાર દષ્ટિમાં “અદ્યસંવેદ્યપદની તથા પ્રકારની ઉગ્રતા હોવાને કારણે વાસ્તવિક “નિર્મળબોધ” હતિ નથી, માત્ર “શ્રુતજ્ઞાન” માની શકાય; જેને સકલ શાસ્ત્ર-અવિધિ–અર્થનિર્ણાયકજ્ઞાન તરીકે માનવામાં આવે છે, કિન્ત પદાર્થગ્રાહિ માત્ર જ્ઞાન તો નિબિડ મિથ્યાદષ્ટિએને જ હોય. તેવું જ્ઞાન અપુનબંધકાદિને ન હોય; તથા પ્રમાણનયનિક્ષેપાદિથી યુક્ત મહાવાકયાર્થરૂપ સૂક્ષ્મ યુક્તિગમ્ય ચિંતાજ્ઞાન” પણ ન હોય, તેમજ તાત્પર્યગ્રાહિ ઐ પર્યાર્થરૂપ સર્વત્ર હિતકારી તથા સદઅનુષ્ઠાનમાં પ્રવર્તક
ભાવનાજ્ઞાન પણ ન હોય. એ તો સમ્યગદષ્ટિમાં જ હોય. યદ્યપિ માસતુષાદિવટુ સમ્યગદષ્ટિમાં પણ ચિંતાજ્ઞાનને અભાવ અનુભૂતિ થાય છે, તથાપિ ગીતાર્થ ગુર્વાજ્ઞા પાતંત્ર્ય
Page #31
--------------------------------------------------------------------------
________________
:12
જૈનતત્વ વિચાર
" હોવાના કારણે અને જ્ઞાનના ફળરૂપ શ્રદ્ધા અને વિરતિ - હોવાના કારણે એએમાં ચિંતાજ્ઞાન માનવામાં બાધ નથી.
મુક્તિને વાસ્તવિક અષગુણ પ્રગટ થાય બાદ અપુનબંધક અવસ્થાવાળે જીવ કથંચિત પદુગલિક સુખની અપેક્ષાએ ધર્મક્રિયા કરે છતાં તેનું અનુષ્ઠાન વિષ કે ગરલ થતું નથી, પરંતુ તહેતુઅનુષ્ઠાન રહે છે, કારણ કે–એની અપેક્ષા વાસ્તવિક જ્ઞાન થયા બાદ વિનાશીની છે. અર્થાતુએનામાં પ્રજ્ઞાપક ગુરૂના ચેગમાં ધસંદેશનાના શ્રવણ બાદ પ્રજ્ઞાપનાની ગ્યતા આવી ગઈ છે. માત્ર વિશિષ્ટ જ્ઞાન નથી, તેથી જ આપાતમાં અપેક્ષા હોવા છતાં ભાવિમાં એ અપેક્ષા નિવૃત્ત થઈ શકે છે. એથી જ શાસ્ત્રોમાં સૌભાગ્યા. દિની ઈચ્છાથી તે તે યોગ્ય છેને રેહિયાદિતપનું વિધાન “પણ કરવામાં આવ્યું છે.
વાસ્તવિક અષગુણ પ્રગટ થયા બાદ જે અનુષ્ઠાન મુક્તિના ઉદ્દેશથી કરતું હોય અથવા તો જે પરંપરાએ મુક્તિનું કારણ બનતું હોય, તે અનુષ્ઠાનને “તહેતુ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અર્થાત–આત્માની સિદ્ધિને માટે જે 'કિયા-સનુષ્ઠાન થાય તેને તદુહેતુ અનુષ્ઠાન કહેવાય છે.
જયારે મિથ્યાત્વ અતિ મંદ થઈ જાય, ત્યારે મિત્રાદિ દષ્ટિઓ પણ અપુનર્નકાદિ પ્રકારે માર્ગાભિમુખ કરી ભાવના કારણરુપ “દ્રવ્યોગ બને છે અને મેક્ષનું પેજન કરે છે. ચરમાવતી હોવાથી વિશિષ્ટ રેગ્યતા પ્રાપ્ત થઈ છે, એથી ભદ્રક પરિણતિમાન અપુનબંધક-મિથ્યાદષ્ટિનું મોક્ષના ઉદ્દેશથી સેવાતું દ્રવ્યાનુષ્ઠાન પણ ભાવનું પ્રાપક હોઈ શિવ રાજર્ષિની જેમ એગ્ય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ગ
13.
આત્માનું બાલ્ય અને યૌવન કાળ અચરમાવર્તમાં અનામેગે યા તે વિપર્યાસે જે અનુષ્ઠાનનું સેવન કરવામાં આવે, તે અનુષ્ઠાને મુખ્યતયા લોકાનુષ્ઠાન યા તો “આઘાનુષ્ઠાન” કહેવામાં આવે છે. એમાં પણ ભવાભિનંદી જે ક્રિયા કરે, તે તો ચોગની વિધિની જ હોય છે. આ જ કારણે અચરમાવંતને ધર્મની દૃષ્ટિએ બાલ્યકાળ કહેવાય છે. એમાં અનંત વાર પણ કરાતી ધર્મ કિયા તુચ્છ અને નિષ્ફળ માનવામાં આવી છે. જે દ્રવ્યકિયા, તુરછ અને કાયકલેશજનિકા માની છે, તે અચરમાવતની. સમજવી. જ્યારે ચરમાવત એ ધર્મ માટે નવનીતકલ્પ છે. અને યૌવનકાળ છે. એમાં આચરાતાં અનુષ્ઠાને અપુનબંધકાદિ કરતા વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં મુક્તિના કારણ બની જાય છે, કારણ કે એ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનના કારણ બને છે, એથી જ એ દ્રવ્યરૂપ છતા તુચ્છ નથી, કિન્તુ આદરણીય છે. એથી જ ભાવાજ્ઞાના પાલનની વાસ્તવિક યેગ્યતા સમ્યકત્વ લાભાનંતર હોવા છતા કારણરૂપે અપુનબંધકાદિમાં પણ માનવામાં આવેલ છે. દ્રવ્યાનુષ્ઠાનના પ્રધાન–અપ્રધાન બે ભેદ છે. ભાવના કારણને પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, જ્યારે અંગારમર્દ કાદિ અચરમાવતીનું દ્રવ્યાનુષ્ઠાન ભાવનું કારણ નહિ હેવાથી અપ્રધાન અર્થમાં દ્રવ્ય છે. આ પ્રધાનતા “agવગોવશ્વ' એ નિયમાનુસાર સમજવી.
અપુનબંધક જીવમાં એવી ચગ્યતા પ્રગટ થઈ જાય છે કે–તેઓમાં ધર્મબીજનું વપન થઈ શકે છે અને કેમિક શુદ્ધિનું પણ તે પાત્ર બની શકે છે. એથી જ એની તત્ત્વ
Page #33
--------------------------------------------------------------------------
________________
14
જૈનતત્ત્વ વિચાર
જિજ્ઞાસા તથા શુશ્રષા તીવ્ર હોય છે, એટલે જ એનામાં આગમવચન સમ્યગ્રતયા પરિણમી જાય એવી ગ્યતા પ્રગટ થઈ જાય છે. એ આસનસિદ્ધિક મતિમાન ભવ્ય હોવાને કારણે ઈહલેકની સામગ્રીની સજાવટમાં યા તે પૂર્તિમાં અનાસક્ત હોય છે, જ્યારે પારલૌકિક કલ્યાણ સાધક સામગ્રી પ્રત્યે એની દષ્ટિ કેન્દ્રિત થઈ ગયેલી હોય છે. પારલૌકિક કલ્યાણનું દર્શક યા તે જ્ઞાપક શાસ્ત્ર જ હોય છે, એ તેને અફર નિર્ધાર હોય છે, કારણ કે એને એવો ખ્યાલ હોય છે કે-“ધર્મ વિના કલ્યાણ હાય નહિ, જ્યારે ધર્મ જ્ઞાપકતા એ સદાગમમાં જ સ્થિત છે, એટલે ધમની આરાધના કરવી હોય તે શાસ્ત્રની જ ઉપાસના કરવી જોઈએ.”
શાસ્ત્રની ઉપાસના એટલે ભગવંતની ઉપાસના. એની જ આજ્ઞાનું પાલન કરાય તો જ ધર્મ થાય. જે શાસ્ત્રની આજ્ઞાનું વિરાધન કરવામાં આવે તો અધર્મ જ થાય. જેમ ચક્રવતીની આજ્ઞાને ભંગ મહા અનર્થ જનક બને છે અથવા તો જેમ ઔષધિનું અવિધિથી સેવન હાનિકર બને છે, તેમ શાસ્ત્રનું પણ યથેચ્છ સેવન અહિતકર બને છે. એ શાસ્ત્ર અતીન્દ્રિય આત્મા અને પુણ્ય–પાપાદિ તત્ત્વનું પ્રકાશક છે. અને ધર્મ–અધર્માદિનું વ્યવસ્થાપક છે. તે અતીન્દ્રિય અર્થના દટા વીતરાગનું પ્રમાણભૂત હોઈ શકે. અતીન્દ્રિય અર્થના સાક્ષાત્કારમાં રાગ, દ્વેષ અને મેહ આવરણભૂત છે-અવરોધક છે. એના સર્વથા વિલય વિના અતીન્દ્રિય તને સાક્ષાત્કાર શક્ય નથી, એ સાક્ષાત્કાર વિના એનું પ્રકાશન પ્રામાણિક સંભવિત નથી. એ સાક્ષાકર વિના પારલૌકિક અનુષ્ઠાનેનું પ્રદર્શન સંભવિત નથી, અને એના નિરૂપણ વિના તદર્થિ જીને એ અનુષ્ઠાના જ્ઞાન, રૂચિ અને ઉપાસનાદિ શકય
WWW
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ચેાગ
નથી. એ નિરૂપણમાં અસત્યની સંભાવના રાગદ્વેષાદ્વિદોષાના અસ્તિત્વમાં હાઈ શકે. સર્વજ્ઞના નિરૂપણમાં એ દોષોનુ આંશિક પણ સ ંભાવન ઘટી શકે નહિ, કારણ કે તે દાષાના આમૂલચૂલ પ્રવ’સમાં જ સČજ્ઞતાના પ્રાદુર્ભાવ થાય છે. એથી જ માત્ર મહામેહના પ્રાબલ્ય વિના સર્વજ્ઞના વચનમાં અવિશ્વાસ થાય જ નહિ. શાસ્ત્રની વિધિપૂર્વક આરાધનાથી એટલે કે શાસ્ત્રદશિ ત માપૂર્વક જ તે તે સાનાનુ સેવન કરવાથી વાસ્તવિક આરાધન થાય છે, એના દ્વારા ભગવત પ્રત્યે આદરભાવ અને અહુમાન પ્રગટ થાય છે, એથી જ ભાવાનાના આરાધનની યાગ્યતા પ્રાપ્ત થતી જાય છે અને એટલે જ ક્રમિક વિકાસ થતા જાય છે.
પરંતુ શાસ્ત્રપ્રદર્શિત અનુષ્ઠાનનું સેવન કરવા છતા, જો શાસ્ત્રની સાપેક્ષતા ન હેાય, પ્રદ્યુત નિરપેક્ષતા હાય અને ચથેચ્છ અનુષ્ઠાનાનું ઉપાસન થતું હાય, તે એ અનુષ્ઠાનનુ સેવન અજ્ઞાનજનિત અને વાસ્તવિક દૃષ્ટિએ શાસ્ત્રના દ્વેષપૂર્વકનું' હાઈ મિથ્યાત્વજનન કરી સ'સાવ કમની
ાય છે.
15
અપુનમ 'ધકાદિ જીવની દૃષ્ટિ પરલેાકપ્રધાન હાવાથી, પરલેાકહિતસાધક અનુષ્ઠાનનુ પ્રદશક માત્ર શાસ્ત્ર હેાવાથી શાસ્ત્ર પ્રત્યે જ તે જીવ આદર-મહુમાનવંત તથા ભક્તિવંત હાય છે. એથી જ અનુષ્ઠાન સેવનમાં શાસ્ત્રલક્ષી હાય છે, એટલે એનામાં લેાકેાત્તર ધમની પ્રાપ્તિની અને ભાવાનાના પાલનની પણ ચેાન્યતા પ્રાપ્ત થતી જાય છે.
એ પુનમ ધક જીવ મિથ્યાત્વની અતિ મદતાના પ્રભાવે અસદગ્રહથી રહિત તથા ભગવ કથિત અનુષ્ઠાનામાં દત્તચિત્ત
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
'
અને ઉપયુકત બની ગયેલેા હેાય છે. માત્ર એને સમ્યગ્દર્શન નહિ હેાવાના કારણે વિશિષ્ટ મેધ નથી. આમ છતાં શકયતાનુસાર એ જીવ અર્થના પર્યાલાચક હોય છે, સૂત્ર, અર્થ અને ભગવત પ્રત્યે આદરશીલ હૈાય છે, ગતાનુંગતિકથી પર હાય છે, અને સાચા ગુણેાના રાગી હાય છે. અપાર સંસારસાગરમાં અનેક દુઃખાને સહુવા વાળા એવા મને મહાપુણ્યે દુલ ભતમ પ્રભુદર્શન પ્રાપ્ત થયું છે આ પ્રકારે અપૂર્વ પ્રમાદવાળા હાય છે, તેમજ વિધિનું પૂર્ણ પાલન નહિ થવા છતાં તેને રસિક હોય છે, વિધિપૂર્વક અનુષ્ઠાનના પાલક પ્રત્યે બહુમાનવાળા હોય છે,વિધિ ભાંગના અતી ભીરુ હાય છે, સાથે જ ક ના નિયાજનથી મદભાવે પાપક્રિયાકારક છતાં તીવ્રભાવે અકર્તા હોય છે, તત્ત્વના પરમ શુશ્રૂષ હાય છે, દેવ-ગુર્વાદિના યથાસમાધિ સેવક અને પૂજક હાય છે તથા ધર્મના અત્યંત રાગી હાય છે. અતઃ એનુ અનુષ્ઠાન અપ્રધાન અર્થાંમાં દ્રવ્યરુપે ગણાતુ નથી. કિન્તુ ભાવાત્તાના કારણરૂપે પ્રધાન અર્થમાં દ્રવ્યરૂપે ગણાય છે.
·
16
જ્યારે સમૃદમ ધકને પણ શુદિના ચેાગે અસદગૃહથી નિવૃત્ત થવા છતાં દત્તચિત્ત અને ઉપર્યુકત નહિ હોવાના કારણે ભાવાજ્ઞાના ચેાગ્યતાવાળા ગણી શકાતા નથી. સાથેજ તેવા જીવાને વાસ્તવ અની પર્યાલાચના, વાસ્તવિક ગુણાનુરાગ, પૂર્વમાં અપ્રાપ્ત એવા પણ અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિથી જનિત પ્રમેાદ, વિધિભગજનિત દુઃખ અને તથાવિશ્વ સ"સારભીતિ નહિ હાવાના કારણે એમનું અનુષ્ઠાન અપ્રધાન અર્થમાં—તુચ્છરૂપ અ માં દ્રવ્યરૂપે સમજવુ. માત્ર અનુષ્ઠાન પવિત્ર હાઈ સાંસારિક ભાગલજનક સમજવુ, જે
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ગ
17
ભેગફલ ભાવિમાં સંસાર અને દુઃખવર્ધક હોય છે. શુભ અનુષ્ઠાનની વિષયતાના પ્રતાપે જ અભને અનંતશઃ રૈવેયકમાં ઉત્પાદ શાસ્ત્રમાં શ્રવણગોચર થાય છે. અભવી ભવાભિનંદીને સુખની પ્રાપ્તિમાં મુક્તિઅદ્વેષ જ મુખ્ય કારણ છે, પરંતુ અભવ્ય કરેલ શુભાનુષ્ઠાન મુક્તિ અપ રૂપે હોતે છતે સભૂત (સાચી) મુક્તિરૂપ નથી, કિન્તુ તેની મુક્તિ સ્વર્ગથી અભિન્નપણે પરિમિત હોય છે. એથી જ તેનું અનુષ્ઠાન સદનુષ્ઠાનનાં રાગનેતીયેજક નથી.અતઃઅભાની કદાપિ પણ મુક્તિ હોતી નથી, જ્યારે ભવ્ય શરમાવતી જીવન મુક્તિ અષત્વ સદ્ભૂત મુક્તિરૂપ હોઈ સદનુષ્ઠાન રાગ પ્રયોજક હોય છે. અર્થા–અભને ફલના વિષયમાં દેષ હેતે નથી જ્યારે ભવ્ય શરમાવતીને ફલ અને ફળના. સાધન પ્રત્યે દ્વેષ હોતો નથી. એ રીતે મુક્તિઅદ્વેષ નામકરણ એક હેવા છતાં બનેમાં તફાવત જાણ.
પ્રધાનદ્રવ્ય યદ્યપિ જેમ પ્રજ્ઞાપક સદ્દગુર્નાદિકના વેગમાં પ્રજ્ઞાપ્ય અપુનબંધકાદિને અસદ્ગહત્યાગ પરંપરાએ રત્નત્રયીને હેતુ બને છે, માટે અપુનબંધકાદિનું અનુષ્ઠાન કારણરૂપ દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, તેમ સબંધકાદિને પણ અસહ અપવર્તનશીલ છે, તે એ પણ રત્નયત્રીનું કારણ બની, તે જીના શુભાનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ કેમ ન બનાવે? આ પ્રશ્નનું સમાધાન એ છે કે–અપુનબંધકાદિને ભાવાણાની પ્રાપ્તિમાં અલ્પકાળનું અંતર છે તેથી તેમનું અનુષ્ઠાન કારણરુપ માની શકાય છે. જ્યારે સમૃદબંધકાદિને ભાવા
Page #37
--------------------------------------------------------------------------
________________
18
જૈનતત્વ વિચાર જ્ઞાની પ્રાપ્તિમાં અધિક અંતર છે, તેથી તેમના અનુષ્ઠાનને ભાવાજ્ઞાના કારણરૂપ માની શકાય નહિ. પરંતુ અપ્રધાન જ માનવું જોઈએ.
ગાઢ મિથ્યાત્વના ઉદયમાં આગમવચન પ્રત્યે રૂચિ થતી નથી અને એથી જ આગમવચન સમ્યગુરીતિએ પરિણમતુ નથી. એ કારણથી અનુષ્ઠાનનું સેવન અવિધિથી થાય છે, વિષયતૃષ્ણાનું પ્રાબલ્ય હોય છે, કષાયનું પણ આધિક્ય હોય છે, તાત્વિક ધર્મ પ્રત્યે અરૂચિ હોય છે અને સતુસમાગમ લેતો નથી, એથી જ વિપરીત બુદ્ધિ નષ્ટ થતી નથી અને આદરા, અનુષ્ઠાન લાભના સ્થાને જ હાનિકર બની જાય છે. એ જીની પલક સામે દષ્ટિ હોતી નથી, કિન્તુ માત્ર આ લેકના જ વિષયસુખ પ્રત્યે દષ્ટિ કેન્દ્રિત થયેલી હોય છે અને એથી જ એવા જીવને ભૌતિક સુખમાં જ સુખની ભ્રમણ થએલી હોય છે. અતઃ વાસ્તવિક આંતરિક સુખના શોધનાથે તેઓને ઈચ્છા પણ પ્રગટતી નથી. એટલે આવા–અચરમાવતી નું અનુષ્ઠાન હરગીજ ભાવાનુષ્ઠાનના કારણરૂપ બની શકે નહિ. માટે જ એ અનુષ્ઠાન તુચ્છ હોઈ અનાદરણીય ગણાય. જ્યારે અપુનબંધકાદિના (આદિ શબ્દ માર્ગાભિમુખ, માર્ગપતિત ગ્રહણ કરવા જે અપનુબ. ધકની જ દશા વિશેષ છે.) મિથ્યાવની મંદતાના પ્રતાપે અસગ્રહને ત્યાગ થવાથી, આચરાતા અનુષ્ઠાને ભાવજ્ઞાના કારણ૫ બનતા હેવાથી તથા નિર્મળ બેધના અભાવમાં વિશિષ્ટ ઉપગ નહી હોવાના કારણે દ્રવ્યરુપ કહેવાતા છતાં અનમેદનીય છે તથા કમશઃ વિકાસક પણ છે. - ભાવાજ્ઞા એટલે સમ્યગજ્ઞાનપૂર્વક ભગવતકથિત અનુષ્ઠાનેના આચરણની શુદ્ધ પરિણતિ. એ પરિણતિપૂર્વક રત્નત્ર
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈન દશનમાં ચાગ
ચીનુ વિશુદ્ધ પાલન એ ભાવાજ્ઞાનું પાલન છે. એ પાલન યથા શકય હાઈ શકે, કારણ કે--મયથાખલ ચા તા શક્તિના અતિરેકથી કરાતું કાર્ય હાનિકર અને છે, છતાં શક્તિનુ પ્રમાદથી ગેાપન પણ ન હેાવુ જોઈએ, એટલે આ રીતિએ શુદ્ધ પરિણતિથી ભાવાજ્ઞાની સન્મુખતાએ પણ જે અનુષ્ઠાનાનુ સેવન કરાય, તે વિશુદ્ધ ઉપયાગ નહિ હાવાના કારણે દ્રવ્યાનુષ્ઠાનરૂપ ગણાવા છતાં અવશ્ય અનુમેાદનીય છે. યદ્યપિ સર્વાંવિરતિને દ્રવ્યાનુષ્ઠાનની અનુમેાદના કેમ હેાય ?— આવેા પ્રશ્ન થઈ શકે છે કારણ કે સાધુના અધિકાર માત્ર ભાવસ્તવમાં જ પર્યાપ્ત થયેલા હોય છે, તેનું સમાધાન એ છે કેસાધુને સાક્ષાત્ દ્રવ્યસ્તવકરણમાં પ્રવૃત્તિ કરવાનુ નિષેધવામાં આવ્યું છે, પરંતુ એના કરાવણ અને અનુમેદવામાં નિષેધ કરવામાં આવ્યે નથી. જે ચેાગ્ય પ્રજ્ઞાપ્ય હાય તેને જે વિષયના નિષેધ કરવામાં ન આવ્યો હાય, તે વિષયનું સાધુને પણ અનુમોદન હેાઇ શકે છે; પરં તુ જે અચેાગ્ય હોય તેને ભાવિના લાભાલાભની દૃષ્ટિએ અગર જો નિષેધવામાં ન આવ્યું હાય તે તે અનુમોદનીય બની શકતુ નથી, આથી તેવા અધિ કારી જીવનું પણ તથાવિધ દ્રવ્યાનુષ્ઠાન પણ અનુમેાદનીય જ બને છે. આ જ કારણે • અરિહંતચેઈયાણ સૂત્રમાં સાધુ અને શ્રાવક-મન્નેને ઉદ્દેશી કાર્યાત્સગ કરણમાં વંદનાઢિ છ કારણેા દર્શાવવામાં આવ્યા છે, એમાં સાધુને પૂજા-સત્કા રાદિ, કે જે વસ્ત્રાદિદ્વારા થાય છે, તેને તેા સાક્ષાત્કરણના નિષેધ છે, તેા પૂજા આદિ નિમિત્તે કાર્યંત્સગ કરણ કેમ સ'ભવી શકે? એથી જ સાબીત થાય છે કે—સાક્ષાત્ કરણી નિષેધ છતાં મીજા ચાગ્ય વાદ્વારા કરાવવામાં અને અનુમેદનમાં સાધુઓને નિષેધવામાં આવેલ નથી. એ નિષેધ
?
19
Page #39
--------------------------------------------------------------------------
________________
20
જેનતત્ત્વ વિચાર
નહિ હોવાના કારણે જ દ્રવ્યસ્તવની અનુમોદના હોઈ શકે છે અને એથી જ અપુનબંધકાદિના ભાવજ્ઞાને કારણભૂત બનતા એવા દ્રવ્યાનુષ્ઠાનની પણ અનુમદિન હોઈ શકે છેઃ કારણ કે–એ જેમાં ધર્મ બીજના વપનની એગ્યતા પ્રગટ થઈ ચૂકી હોય છે. ધર્મનું બીજ ભાવાણા પ્રત્યે સદભાવ કિંવા અથવા બહુમાન જે આત્મામાં પ્રગટ થાય તે છે, અથવા તો ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાના પાલનમાં પણ બહુમાન પ્રગટ થાય તે છે.
ધર્મબીજ જેમ શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે કુશલ ચિત્તાદિ પણ ધર્મના બીજરૂપે વર્ણવામાં આવ્યા છે, અથવા તે શુદ્ધ ધર્માનુષ્ઠાન અને તેના કર્તા જી પ્રત્યે આદર અને બહુમાન એ પણ ધર્મનું બીજ છે. - જેમ અગ્ય ભૂમિમાં કરાતા બીજનું વપન નિષ્ફળ છે, તેમ અપ્રશાંત ચિત્તવાળા પાણીમાં ધર્મબીજનું વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વને પ્રબળ ઉદય હોય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદભાવ પ્રગટ થતું નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કા ફલિભૂત થઈ શકતા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે. - અપ્રશાંતમતિવાળા જીવના ચિત્તમાં શાસ્ત્રના સદભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે, કારણ કે-અગ્ય હોઈ અધિકારી છે. એથી જ શાસ્ત્રસદભાવ પ્રતિપાદનરૂપ “ધર્મબીજ એના ચિત્તમાં વાવી
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈન દશનેમાં યોગ
21
શકાય તેમ નથી, છતાં પરીક્ષા વિના ધર્મ બીજનું વપન કરવામાં આવે તો એ જીવ ધમનુષ્ઠાનનું વિપરીતપણે જ આચરણ કરે. અતઃ એનું અધઃપતન અને સંસારમાં પર્યટન થાય, જેના નિમિત્ત તરીકે એ અપરીક્ષક જીવ જ આલેખાય અને એથી જ એ જીવ પણ સંસારમાં ભમણ કરનારે બને.
જ્યારે જીવમાં પરલોક પ્રધાનતાને ભાવ પ્રગટ થાય અને એથી પરલોકસાધક શાસ્ત્ર પ્રત્યે સદભાવ પ્રગટ થાય, ત્યારે એ જીવમાં પ્રણિધાનાદિરૂપ પાંચ આશાને શુભ પરિણામ ક્રમશ: પ્રગટ થાય. એ પાંચેય આશયે કાંઈક બાહા ક્રિયારૂપ હોવા છતાં અંતરના શુભ પરિણામરૂપ છે. અતઃ એ ભાવરૂપ છે અને એથી જ આ ભાવ વિના જેટલી ક્રિયાઓ કરવામાં આવે તે દ્રવ્યરૂપમાં જાય છે એટલે તછરૂપે ગણાય છે, બલકે હાનિકર પણ બની જાય. “શિક્ષિતાદિ' વિશેષણોથી અલંકૃત પણ આવશ્યકાદિ અનુ ઠાન ઉપર્યુંકત આશયપંચક શૂન્ય હોય અર્થાત્ એ આશયરૂપ ઉપગ યા તે ભાવથી શૂન્ય હોય તે તરછ ગણાય, ત્યારે અશુદ્ધ તો વિચાર જ શું કરો ?
ધર્મબીજની લાયકાતવાળા જીવમાં ધર્મબીજનું વાવે. તર થયા બાદ દેશનાદિ દ્વારા જે એનું સિંચન કરવામાં આવે છે તે અંતમાં સદ્ધર્મની એટલે કેત્તર ધર્મની પ્રાપ્તિ થઈ શકે છે. એ લેકોત્તર ધમ વાસ્તવિક નિર્મળ ચિત્તરૂપ છે અને એ નિર્મળ ચિત્તના શુભ પરિણામજનિત શુભ અનુષ્ઠાનરૂપ છે. જ્યાં સુધી મળનો વિગમ થતો નથી, ત્યાં સુધી વાસ્તવિક ધર્મનો પ્રાદુર્ભાવ થતો નથી. - રાગ, દ્વેષ અને મેહ એ મળરૂપ છે. તેમનો સમ્યગજ્ઞાન અને સમ્યક્રક્રિયા દ્વારા વિગમ થાય છે. એ વિગમ દ્વારા
Page #41
--------------------------------------------------------------------------
________________
જૈસ્તત્ત્વ વિચાર
જેટલી શુભ પિરણિત થાય એટલે કે જેટલા શુભ સ કા થાય, તેટલા અંશમાં' ધર્મની પુષ્ટિ થાય છે. એ શુભ ઉપયાગને જ સવિકલ્પ સમાધિ કહેવામાં આવે છે. એના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને દઢીકરણ થાય છે તથા એ રાગાદિના વિગમથી જે ચિત્તની વાસ્તવિક શુદ્ધિ થાય તા કર્મીની નિર્જરા થાય છે અને આત્મા શુદ્ધ દશામાં સ્થિર થાય છે. આ શુદ્ધ દશાને શુદ્ધ ઉપયાગ’ કહેવાય છે, જે નિવિકલ્પક દારૂપ છે, જેમાં એકત્વને આવિષ્કાર થાય છે. આવા પુષ્ટિ અને શુદ્ધિ સ્વરૂપ ધર્માંની પ્રાપ્તિ, સ્થિરતા તથા સફળતા પૂર્વોક્ત આશયપંચકદ્વારા થાય છે. આ બન્ને (પુષ્ટિ અને શુદ્ધિ) જે અનુખ ધી હાય તેા જનક અને છે. એને અનુખ ધ પ્રણિધાનાદિરૂપ ભાવાત્મક શુદ્ધ આશયદ્વારા થાય છે અને તેથી એને અનુ મધ ચાલુ જ રહે છે, તેથી શુદ્ધિને પણ પ્રષ થાય છે: પરંતુ અન્નેની સાનુ ધતા ન હોય તે નિષ્ફળ જાય છે, માટે આશયપંચક શુદ્ધ ભાવરૂપ છે. આ આશયપચકપૂર્વક સ્થાનાદિ પંચકનું યથાવિધિ શુદ્ધ પાલન તે ધર્મ કહેવાય છે અને એને જ યાગ પણ કહેવાય છે. એ આશયપચક વિના સ્થાન, કે જે મુદ્રાત્રિકરૂપ અને ઉર્ધ્વસન ચા તા પદ્માસનાદિક રૂપ છે: વર્ણ કે જે અસ્ખલિતાદિ પદાપેત અને ‘સિવિલાચાર્ય’ પયુકત સૂત્રના શુદ્ધ ઉચ્ચારણ રૂપ છે ઃ અર્થ કે જે વાકયા મહાવાકયા અને મદ પયા, તત્ ચિત્ત, તદમન તલ્કેશ્ય અને તધ્યવસાયરૂપ ઉપયેગાત્મક છેઃ આલંબન, કે જે ચાર નિક્ષેપારૂપ શ્રી જિનેશ્વરદેવ અને જ્ઞાનાદિ વિષયરૂપ છે અથવા જ્ઞાનાચારારૂિપ વિષયાત્મક છે અને અનાલન, કે જે પિ'ડસ્થ, પદ્મસ્થ કે રૂપસ્થસ્વરૂપ
22
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં યાગ
આલંબનાત્મક નહિ હેાઈ રૂપાતીતસ્વરૂપ નિરંજનનિરાકર પરમાત્માના ધ્યાનરૂપ છે, આ પાંચેયની સાથ કતા પ્રણિધાનાદિ ભાવપાંચક પર નિ`ર છે.
આ આશયપંચ ઉત્તરાત્તર ધર્માંશુદ્ધિ અને સિદ્ધિના કારણભૂત છે. લેાકેાત્તર ધમની એટલે સમ્યગ્રદશ નની પ્રાપ્તિ અનંતકાળમાં આ આશયપચકનાં લાભથી ક્રમશઃ થાય છે. લેાકેાત્તર ધર્મ-પાપઉદ્વેગ, પાપડુગુપ્સા અને ચિત્તથી પાપઅકરણદ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અકરણનિયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી લેાકેાત્તર ધર્મ'ની સન્મુખતા થતી નથી અને પાપકરણ વિના વાસ્તવિકધમ નું આચરણ પણ થતું નથી. જો કે મુખ્યતાએ સર્વ શુભાનુષ્ઠાનને અને તાધક શુભ પરિણામને ત્યાગ એ જ વાસ્તવિક અકનિયમ' છે, જ્યાં સુધી તેવી ઉત્કટ દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ધર્મ અને અધમનું શાસ્ત્રદ્વારા પારમાર્થિક જ્ઞાન મેળવી અને તેવી જ રીતેએ વિશ્વાસ કરી, જે અધમ નુ અકરણ અને ધર્મનુ આચરણ કરવુ, તે પણ ‘અકરણનિયમ’ છે,
23
આ દશા અપુનમ ધકપણું પ્રાપ્ત થયા બાદ ચગ્યતા અથવા પ્રાથમિક ભૂમિકા તરીકે પ્રાપ્ત થાય છે, લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિ બાદ એના પ્રારંભ થઈ જાય છે તથા વાસ્તવિક આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અપુનમ `ધક જીવ પાપભીરૂ છતાં અજ્ઞાની હાવાથી વાસ્તવિક પાપનો ત્યાગી બની શકતા નથી અને તેમાં પણ અનાભાગાદિના કારણે કેટલીક વાર વિરૂદ્ધ આચરણ પણ થઈ જવાના સભવ રહે છે; છતાં સમ્યગ્દર્શનના નિકટવતી હાઈ પાપાકરણની ચેાગ્યતાવાળા થઈ ગયા છે: જ્યારે મિથ્યાત્વના સવ થા
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
અભાવમાં અ અને અનનુ તથારૂપે સમ્યગ્રદર્શનના પ્રભાવથી પ્રકાશન થએલ હેાવાથી વિવેકી સભ્યદૃષ્ટિ જીવ નિર્મળ એધના અથવા તે સદ્ગુરૂની પરાધીનતાના પ્રભાવે ચિત્તથી પાપને કરનારા હાતે જ નથી; માત્ર કના અવશ્ય ભાગ્ય નિયેાજનના પ્રતાપે કાયાથી જ પાપના કાં હાય છે. એથી જ તે કાયપાતિ કહેવાય છે પણ ચિત્તપાતિ કહેવાતા નથી અને સાથે જ એને મેધિસત્વ પણ કહેવાય છે. એધિ એટલે ભગવદ્ભાષિત ધર્મનું જ્ઞાન, તેની શ્રદ્ધા, તદ્અનુસાર પાપનું અકરણ તથા શુભાનુષ્ઠાનનું કરણ. આવાં આધિપ્રધાન જીવને ‘એધિસવ' કહેવાય છે.
24
આ રીતિએ પ્રથમકાળમાં ચિત્તથી અને શરીરથી પાપાચરણ થતું તે ક્રૂર થઈ, જ્યારે માત્ર કાચાથી જ પાપાચરણ થવા માંડયું અને ચિત્તથી મુકિતની અભિલાષા તથા પાપ પ્રત્યે ધૃણા જારી રહી, ત્યારે પરિણામે કાયાથી પણ પાપાકરણને નિયમ આવી જાય, એટલે ચિત્ત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિ. જે સમયે દુઃખથી ઉદ્વેગ હાતા નથી, સુખમાં સ્પૃહા હાતી નથી, પણ માત્ર કર્મવિપાકના જ્ઞાનપૂર્વક સત્ર રાગ-દ્વેષરહિત યા તે! અહંભાવ કે મમતારહિત ‘સમભાવ વિદ્યમાન હૈાય છે. આવી સ્થિતિવાળા જીવને ‘સ્થિતપ્રજ્ઞ’ કે ‘સમાહિતસત્ત્વ’ પણ કહેવામાં આવે છે. ઉજાગરદા
આ જીવ સમતામાં અને સ્થિરતામાં દૃઢ બની એવે સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિનુ વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સવ આવરણાને વિલય
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં વેગ
25
થાય છે તથા “પરમતત્ત્વને સાક્ષાત્કાર થાય છે; જે સમયે એને કેવલ્યમુકત યા તે વિદેહી કિવા “જીવનમુકત કહેવાય છે. એ પરમતત્ત્વને સાક્ષાત્કાર ઔપાધિક ગુણના વિષયાનંતર થાય છે. મતિ, શ્રતાદિ ગુણો પણ ઔપાધિક ગુણો છે, કારણ કે-આવરણના સર્વથા વિલયજન્ય નથી, અતઃ આત્માના સ્વભાવભૂત નથી, પરંતુ ક્ષાપશમિક હોઈ વિભાવરૂપ છે. એથી જ એવા ગુણોના વિષયાનંતર જ પર તત્ત્વ કિવા જગતને સાક્ષાત્ આવિષ્કાર થાય છે. એ આવિ. કારના અસ્તિત્વકાળમાં કઈ પણ પ્રકારનું ધ્યાન હોતું નથી અને માત્ર સામયિક બંધ હોય છે તથા જગત્ પ્રતિ સર્વથા ઉદાસીન વલણ હોય છે.
આવી ઉત્કટ દશા “ફલાવંચક જીવને પ્રાપ્ત થાય છે. જ્યારે શુભ ઉપગપૂર્વક શુભ ક્રિયાઓનું દત્તચિર આરાધન થાય છે, ત્યારે એ ક્રિયાઓના ફળને અવંચિત કરવાની અર્થાત્ સફળ કરવાની યોગ્ય દિશા પ્રાપ્ત થાય છે, જેના વેગે આમરમણતા રૂપ શુદ્ધ કિયામાં સમતા યા તે અભેદ ઉપાસનારૂપ નિર્વિકલ્પ દશામય શુદ્ધ ઉપગદ્વારા રમણતારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ફલાવંચક જીવને જાગર દશામાંથી પણ કે જે સમ્યગદષ્ટિ સંયમી આદિને હોય, તેથી આગળ વધી માત્ર આત્માનુભવરૂપ “ઉજાગરદશા પણ પ્રાપ્ત થઈ જાય છે. જે અનુભવદશા માત્ર સ્વસંવેદ્ય છે પણ શબ્દદ્વારા વાચ્ય નથી, મનદ્વારા ગમ્ય નથી અને ચક્ષુદ્વારા દશ્ય નથી; આમ છતાં નિષેધ્ય પણ નથી જ. કારણ કે-તે તે જીવને અનુભવસિદ્ધ છે. એવું પણ સંભવિત છે કેજેનું આંશિક પણ આલેખન થઈ શકે નહિ, બલકે જે ક૯પતેનાથી પણ અકલ હોય તે પણ તે તો અનુભવથી ગમ્ય થઈ
Page #45
--------------------------------------------------------------------------
________________
26.
જૈનતત્ત્વ વિચાર શકે છે. એથી જ અનુભવસિદ્ધ તને અલાપ કરી. શકાય નહિ.
કિયા અવંચક બન્યા વિના ફલાવંચક બની શકાતું નથી. ક્રિયા–અવંચકતા એટલે કે-શાસાનુસારી ગુર્વાદિ દ્વારા શાસ્ત્રને અનુસરી દર્શિત તને સ્વીકાર કરે અને સૂચિત અનુષ્ઠાનેનું યથાકાળ અને યથાશકિત સેવન કરવું તે છે. એ કિયા-અવંચકતામાં ગુણસ્થાનક ભેદે આરાધનાને ભેદ પણ સંભવી શકે. આમ છતાં તે જીવ છાયેગી તો. હોય જ અને એથી જ શકય અનુષ્ઠાને આરાધક છતાં અશકયને ઈચ્છક પણ હોઈ શકે છે, છતાં વાસ્તવિક તે શાસ્ત્રયેગી જીવ વચનાનુષ્ઠાનનું પૂર્ણ આરાધન કરે તે જ “ક્રિયા–અવંચકતા છે. જેટલા જેટલા અંશમાં ક્રિયા અવંચકતા પ્રગટ થતી જાય, તેટલા તેટલા અંશમાં જાગૃતદશા પ્રગટ થતી જાય છે.
એ જાગૃતિદશા એટલે મિથ્યાષ્ટિ જીવ જે વિષયકષાયજનિત સુખસામગ્રીમાં કે સુખમાં સુખની કલ્પના અને વૈરાગ્યજનિત આત્મિક સુખમાં દુઃખની કલ્પનારૂપ સુષુપ્તિમાં નિદ્રિત હોય, તેનાથી પરમુખ બની, વિષયકષાયજનિત સુખમાં દુઃખની માન્યતા અને આત્મિક સુખમાં જ માત્ર સુખની માન્યતારૂપ જે “અનિદ્રિત દશા” તે છે. વિષયષાય જનિત સામગ્રીમાં બાહ્ય સુખ અને આંતરિક દુઃખ, જ્યારે વૈરાગ્ય જનિત આત્મિક સુખમાં બહિઃખ હોય પરંતુ આંતરિક તે સુખ જ હોય.
અર્થાતુ મિથ્યાત્વ અંધ છોને માટે જે આન્તરસ્કૂટ: પ્રકાશરૂપ ઝગઝગતે દિન હોવા છતાં નિશારૂપ હોય અને
Page #46
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં ચેાગ
એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની જીવાની અજ્ઞા નરૂપ ‘નિદ્રા દશા” હાય ત્યારે તેવી સ્થિતિમાં જ જીવાની પરિપૂર્ણ જાગૃતિ હોય તે ‘અનિદ્રિત દશા' છે તથા મૂઢ અજ્ઞાની જવાની વિષયકષાયજનિત સામગ્રીમાં સુખની કલ્પનારૂપ જે જાગૃતિ હાય તે જ સ્થિતિમાં જેઓનું પરમ. ઔદાસીન્ય હાય, બલ્કે જેઓની ધૃણા કેસથા નિરપેક્ષતા. હાય, તે ‘જાગૃતિ દશા' છે.
89888. 888
દ્રવ્યાનુયોગનું ફળ
દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્મ છે, નિગ્ર -ન્થ પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુકલધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. દનમેાહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષ -ના ચરણ કમળની ઉપાસનાના મળથી દ્રવ્યાનુ— ચેાગ પરિણમે છે. જેમ જેમ સંયમ વધુ માન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયાગ યથા પરિણમે છે. સય -મની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિર્માંલત્વ છે. તેનુ કારણ પણ દ્રવ્યાનુયાગ’ થાય છે, દ્રવ્યાનુ ચાંગનું ફળ સવ ભાવથી વિરામ પામવારૂપ સંચમ છે.
27
Page #47
--------------------------------------------------------------------------
________________
કર્મને બંધ અને મુકિતના કારણે
આત્મ પિતાનું ભાન ભૂલી, પિતાના સ્વભાવથી મને વચન અને શરીરવડે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ કરે છે, તે વખતે જેમ લે હું લેહચુંબક તરફ આર્કષાય છે, તેમ આ જગતમાં સર્વત્ર ભરેલા પુદગલ પરમાણુઓમાંથી પોતાની લાગણીને રોગ્ય પુદ્ગલે પિતા તરફ આકર્ષે છે. અને તીવ્ર મંદ લાગણીના પ્રમાણમાં તે પુગલનું આત્મપ્રદેશ સાથે જોડાણ
- આ રાગદ્વેષવાળી લાગણીઓના ચાર વિભાગો પડે છે. એક વિપરીત પ્રવૃત્તિવાળી લાગી કે જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેને લઈને જે વસ્તુ આત્મા નથી તેમાં આત્માની લાગણું થાય છે? જે વસ્તુ અનિત્ય છે, અસાર છે તેમાં નિત્યપણાની, સારાપણાની લાગણી થાય છે. : અપવિત્રપણામાં પવિત્રપણાની લાગણી થાય છે. આ મિથ્યાત્વની લાગણી આત્મભાન ભૂલાવે છે અને પુદ્ગલ જે જડ પદાર્થો છે, તે દેહાદિમાં સત્યતાની, નિત્યતાની, સારપણાની, અને પવિત્રતાની બુદ્ધિ ધારણ કરાવે છે. સત્ય, નિત્ય, સારભૂત અને પવિત્ર આત્માં જ છે. તેને બદલે જડ પર્થમાં તેવી લાગણી અને પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વ કહે છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
કનો અંધ અને મુક્તિના કારણેા
પુદ્ગલેાના આત્મા સાથે સખ'ધ જોડનાર બીજી લાગણી અવિસ્તૃત’ નામની છે. અવિરતિના ફૂંકે અથ ઈચ્છાને છૂટી મૂકવી તે. આત્માની શિકત મેળવવાની ઈચ્છાને બદલે પુદ્ગલે મેળવવાની ઈચ્છા કરવી, આત્મશકિતને ઉપયાગ આત્માના આનંદ માટે ન કરતાં પુદ્ગલેા મેળવવા અને પુદ્ગલેના સુખ ભાગવવા માટે કરવા અને ઈન્દ્રિયેાના વિષયાને જ પાષણ મળે તે તરફ આત્મશકિતના ઉપયાગને દોરવા તે અવિરતિ. તેથી પુદ્ગલાના આત્મા સાથેના સબધ વધારે વધતા જાય છે.
આત્મા સાથે કર્માંના પુદ્ગલેાના સંબંધ વધારનાર ત્રીજી લાગણી ‘કષાયોની છે. ઇન્દ્રિયાને પેાષણ આપવા— વિષયા મેળવવા માટે ક્રોધના, માનના, માયાને, અને લેાભના ઉપચાગ કરવામાં આવે છે. આ ચારને કષાયે! કહે છે. કેઇ પ્રસ`ગે આ વિષયેા મેળવવા માટે તેા કોઈ વખતે તેનુ રક્ષણ કરવા માટે અથવા પેાતાના કે પરના પ્રસંગમાં આ ચાર કષાયામાંથી કોઈ પણ કષાયવાળી લાગણીની મુખ્યતા હાય છે. આ કષાયવાળી લાગણીએ પુદ્દગલાના આત્મા સાગે સંબધ વિશેષ દૃઢ કરાવે છે અને ટકાવી રાખે છે.
29
ચેાથી લાગણી ક પુદ્ગલેાના સંબંધ જોડનારી મનવચન-શરીરની પ્રવૃત્તિની છે. તે લાગણી રાગ ઉત્પન્ન કરાવીને કે દ્વેષ કરાવીને, પેાતાને માટે કે પરને માટે પણ તે ત્રણ મન આદિયોગ'ની પ્રવૃત્તિ પુદ્ગલેાને સોંચય કરાવે છે. તે પુદ્ગલેા શુભ પણ હાય અને અશુંભ પણ. હોય, છતાં અને બંધનરૂપ તે છે જ,
આ ચાર પ્રયત્નમાં મિથ્યાત્વની લાગણી સર્વ કરતાં
Page #49
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
પુદ્ગલેાના આત્મા સાથે વિશેષ સ`ધ કરાવે છે અને ટકાવી પણ રાખે છે. ખરી રીતે જોઈએ તે માલુમ પડશે કે-જેમ આડને ટકાવી રાખનાર અને પોષણ આપનાર તેનાં મૂળ છે, તેમ કાંને ટકાવી રાખનાર અને પોષણ આપનાર -આ મિથ્યાત્વની લાગણી છે. મિથ્યાત્વની લાગણી ન હોય તે વિરતિ–ઈચ્છાની લાગણી તેથી એછેક સંગ્રહ કરાવે છે. મિથ્યાત્વ અને અવિરતિ તે બન્ને લાગણી ન હાય તેા કષાયની લાગણી તેથી પણ આદેશ સંગ્રહ કરાવે છે અને ઉપરની ત્રણેય લાગણી ન હેાય તે પ્રસ ગે. મન આઢિ ત્રણની લાગણી ઘણા જ થોડા કખ ધ કરાવે છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાય છે કે-આત્મભાન ભૂલવુ' તે મિથ્યાત્વ ઈચ્છાઓને કાબૂમાં રાખવાને નિયમ ન કરવા તે ‘અવિરતિ રાગદ્વેષવાળી પ્રવૃત્તિ તે કષાય? અને મનવચન-શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે યોગ'. કોઈ વખતે એક કોઈ વખતે એ, કોઈ વખતે ત્રણ અને કોઈ પ્રસંગે ચારેય જાતની લાગણીએ એકી સાથે હાય છે.
30
આ ચાર કારણેા વડે ગ્રહણ કરાયેલાં કર્મ પુદ્ગણાના આત્માની સાથે સંબંધ થાય છે. તે સંબંધ તે તે કારણે વડે વૃદ્ધિ પામે છે અને નિમિત્તની પ્રખળતાથી લાંખા વખત સુધી ટકી રહે છે.
પ્રસ્તુત ચાર કારણેાથી આત્મા સાથે બંધાતા કમ પુદ્ ગલાને તેના વિરોધી આ ચાર કારણેાથી દૂર કરી શકાય છે.
અંધનમુક્તતા-અજ્ઞાનનુશામાં આત્મા પેાતાની શક્તિના ઉપયેગ રાગદ્વેષ સાથે કરે છે, એ કારણથી આત્મા અને કર્મ પુદ્ગલાનો સબંધ ટકી રહે છે. તે કારણેાને દૂર કરવાથી
Page #50
--------------------------------------------------------------------------
________________
કર્મને બંધ અને મુક્તિના કારણો
[31 કર્મ પુદ્ગલેને સંબંધ છૂટી જાય છે, જેનું નામ કર્મબંધથી મુકિત છે.
આત્મા જે વસ્તુ છે, તેને તે રૂપે જાણવી અર્થાત્ સતને સતરૂપે જાણવું, તે મિથ્યાત્વનું વિરોધી સગ્ગદર્શન છે. આત્મા નિત્ય છે, સત્ય છે, પવિત્ર છે, આનંદસ્વરૂપ છે. એને બરોબર સમજવાથી અને પ્રવૃત્તિના સર્વ પ્રસંગમાં તે જ્ઞાન ટકાવી રાખવાથી મિથ્યાત્વથી આવતાં કર્મપુદગલે અટકી જાય છે. આ સત્યને પ્રકાશ પ્રબળ થતાં વિવિધ પ્રકારની માયિક ઈચ્છાઓ ઓછી થઈ જાય છે. અને જે ઈચ્છા થાય છે તે પિતાને અને પરેને આનંદરૂપ થાય તેવી થાય છે. તેમ થતાં અવિરતિ નામની કર્મ સંબંધ ટકાવી રાખનાર બીજી લાગણીથી આવતાં કર્મો પણ અટકી જાય છે.
આત્મા તરફ જેમ જેમ પ્રેમ વધતો જાય છે, તેમ તેમ ઈચ્છાઓ પણ આત્માને પોષણ મળે તેવી જ થાય છે. વળી તેને લઈને કોધ, માન, માયા અને લેભની પ્રવૃત્તિ મંદ થઈ જાય છે, કેમકે–પુદગલ મેળવવાની ઈચ્છા માટે જ કોધાદિને ઉપયોગ કરે પડે છે. તે ઇચ્છાઓ બંધ થતાં ક્રોધાદિની પ્રવૃત્તિ પણ અટકી પડે અને કષાયની પ્રવૃત્તિ મંદ થતાં તે પ્રસંગે તેટલી મન-વચનશરીરની પ્રવૃત્તિ હોય છતાં તે નિરસ હોવાથી કર્મ પુગલોને આકર્ષવાનું બળ તેમાંથી ઓછું થઈ ગયેલું હોય છે, તેથી આત્માને કર્મયુગલે સાથેનો સંબંધ છે થતો જાય છે અને પૂર્વે જે અજ્ઞાન દશામાં સંબંધ બાંધેલ હોય છે, તે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી તથા વર્તમાનકાળે અનુભવ કરી લેવાથી સત્તામાં રહેલા કર્મો પણ ઓછાં થતાં જાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
આ સત્ કહેવા ઉપરથી એ નિર્ણય થયેા કે-(૧) મિથ્યાત્વવાળી અજ્ઞાનદશાથી આવતાં કમ પુદગલે સમ્યગદ નથી શકાય છે, (૨) અવિરતિ ઈચ્છાએથી આવતાં કર્મીપુદગલા ઈચ્છાને નિરોધ કરવારૂપ વિરતિથી શકાય છે, (૩) ક્રોધ, માન માયા અને લેાભથી આવતાં કમ પુદગલે ક્ષમા નમ્રતા, સરળતા અને સ ંતાથી રાકાય છે, અને (૪) મન—– વચન-શરીરથી આવતાં કર્મ પુદ્ગલા, મન, વચન અને કાયાથી પર આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી શકાય છે.
32
આવતાં કમને રોકવા તેને સવ' કહે છે. પૂના સત્તામાં જે કર્યાં હતાં. તેને શરીરાદિવડે ભાગવી લેવાથી અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવાથી ફળ આપવાના સ્વભા વથી વિખેરી નાખવામાં આવે છે, તેને નિરા’કહે છે.
આ પ્રમાણે મહેનત કરવાથી ક પુદ્દગલાના આત્મા સાથેને સબંધ તોડી શકાય છે યા છૂટા કરી શકાય છે. દેહમાં કે ભવમાં ટકાવી રાખનાર આ સર્વ કર્મોના આત્મપ્રદેશ સાથેને સબધ સથા છૂટા થવે, તેનું નામ મંધન મુક્તતા અર્થાત્ ‘માક્ષ' છે.
આ કર્માંના આવરણા દૂર થવાથી આત્માની અંનત શક્તિએ પ્રગટ થાય છે. જેમ આંખ પાસેના અમુક ભાગના આવરણે ખસી જવાથી આંખથી ઘણા દૂરના પ્રદેશ પત જોઈ શકીએ છીએ, તેમ આત્માના તમામ પ્રદેશ ઉપરથી આ શકિતઓને રાંકનાર કર્મ પુદગલા નીકળી જાય તે આત્માની અનંત શકિતએ પ્રગટ થાય તેમાં આશ્ચય શું ?
આ પ્રમાણે આત્મા સાથેના ક પુદગલાના સબધ તુટી જાય છે અને તે તેાડવા માટે જ ત્યાગ, વૈરાગ્ય, ધમ વિગેરેની જરૂરીયાત મહાન સદગુરુઓએ સ્વીકારી છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
3
આત્મા પર દ્રવ્ય ક્ષેત્ર-કાળ-અનુભાગાદિ અનેક કાર ણેાની અસર થાય છે, જેને લઇ અધ્યવસાયની ભિન્નતા થાય છે. કના એક સ્થિતિબધ થવામાં અસંખ્ય અધ્ય વસાયના સ્થાને હોય છે. તે દરેક અધ્યવસાયે કઈ પણ જીવ તે સમયે તે જ સ્થિતિ માંધી શકે છે. એ રીતે ઘણા જીવાએ એકસરખી સ્થિતિ માંધવા છતાં, તે સઘળાં જીવા એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં તથા એકજ પ્રકારના સરખા સચાગેામાં અનુભવતાં નથી, પરંતુ ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંયાગામાં અનુભવે છે. આનુ કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર કાળ અને અનુભાગાદિવડે (રસવડે) થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. એ રીતે ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણે। ભિન્ન ભિન્ન અધ્યવસાયા થવામાં કારણ છે. ક્ષેત્રાદિ તથા મેહનીયના સ્થાનકે અસખ્ય હાવાથી અધ્યવસાય પણ અસખ્ય હાય છે.
૩
આ અસખ્ય અધ્યવસાયાવર્ડ એકસરખી જ સ્થિતિ ખંધાયા છતાં એક સરખા સ યેાગેામાં અનુભવાતી નથી. કાઈ પણ એક સ્થિતિમ ધનુ એક અધ્યવસાયરૂપ એક જ કારણ હાય, તે તે સ્થિતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે, તે જ સામગ્રી પાસી તે સ્થિતિને ખાંધનાર સઘળા
-
આત્મા ઉપર
દ્રવ્યાદિની અસર
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
જીવાએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતુ નથી. કમની એક સ્થિતિ માંધનાર અનેક જીવામાંથી એક જીવ જે સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે છે, તેમ બીજો જીવ તે જ સ્થિતિને ખીજા ક્ષેત્ર કે બીજા કાળમાં અનુ ભવે છે. આ કારણથી એક જ સ્થિતિબંધ થવામાં અનેક અયવસાય રૂપ અનેક કારણે છે. તે અનેક કારણેા વડે સ્થિતિમ’ધ એક જીવને એક સમયે એક સરખા જ થાય છે. માત્ર તેમાં ભિન્ન ભિન્ન સંચેાગામાં અનુભવવારૂપ તેમજ અનેક કારણેાવડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે.
34
તાત્પર્ય એ કેઘણા જીવાએ સમાન સ્થિતિવાળું કમ આંધ્યુ હોય. તેમાં પણ પરિણામની તરતમતાથી અનુભવ. કાળ જુદા જુદા દેખાય છે અને તે પરિણામની તરતમતા દ્રષ્યાદિ પાંચ કારણની અપેક્ષા રાખે છે. વિશેષ સમજ ખાતર ફરી વિચારીએ કે–એક એક સ્થિતિ સ્થાનકના અંધમાં હેતુભૂત નાના જીવાની અપેક્ષાએ અસખ્યાત લેાકાકાશ પ્રદેશપ્રમાણ કષાયાદયના સ્થાને હાય છે, એટલે કે-સ્થિતિ સરખી જ ખાંધે છે, છતાં કષાયેાચા ભિન્ન ભિન્ન હોય છે અને ભિન્ન કષાયેયરૂપ કારણેાવડે એક જ સ્થિતિસ્થા નના મધરૂપ કાર્ય થાયછે. કારણેા અનેક છતાં સામાન્યતઃ એક સ્થિતિસ્થાનના અ'ધરૂપ કાય' જો કે એક જ થાય છે, છતાં જે સ્થિતિસ્થાન બંધાય છે તે એક સરખી જ રીતે ભાગવાય—અનુભવાય તેવું અધાતું નથી; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવાદિ અનેક જાતિની વિચિત્રતા યુક્ત અધાય છે, ભિન્ન ભિન્ન દ્રવ્યેા રૂપ નિમિત્ત વડે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન ભિન્ન કાળમાં અને જુદા જુદા ભવામાં જે એક જ સ્થિતિસ્થાન અનુભવાય છે. તે જો તેના મધમાં
Page #54
--------------------------------------------------------------------------
________________
આત્મા ઉપર દ્રવ્યાદિની અસર
35
અનેક કષાયદયરૂપ કારણે ન હોય તે ન અનુભવાય. બંધમાં એક જ કારણ હોય તે બાંધનારા સર્વે એકસરખી જ રીતે અનુભવે, પરંતુ તેમ નથી. એક જ સ્થિતિસ્થાન જુદા જુદા જ દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જે અનુભવે છે, તે જુદા જુદા કષાયેયરૂપ ભિન્ન ભિન્ન કારણોને જ આભારી છે અને તે કષાદયરૂપ પરિણામની તરતમતા દ્રવ્યાદિ પાંચ કારણોની અપેક્ષા રાખે છે.
આ ઉપરથી એમ બરાબર કહી શકાય કે-જીવને દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિને અનુસરી જેવા જેવા પ્રકારના સંગસામગ્રી-નિમિત્ત પ્રાપ્ત હેય, તેવા તેવા પ્રકારે આત્મા અધ્યવસાયને પામી દ્રવ્યાદિ સામગ્રી અનુસાર તીવ્ર કે મંદ રસવર્ડ સ્થિતિબંધ અનુભવે છે. કાર્ય તેમજ કારણ બનેય દ્રવ્યાદિની અપેક્ષા રાખે છે, કારણ કે-કમને ઉદય, ક્ષય ક્ષપશમ અને ઉપશમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભવ અને ભાવ– આ પાંચની અપેક્ષા છે. સુખ-દુઃખના કારણભૂત પુન્યપાપાત્મક કર્મ પણ દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ જ ઉદય અથવા ક્ષય પામે છે. સંસારના સર્વ કાર્યોમાં અનુભાગરસરૂપ કષાય એક કે બીજી રીતે જોડાયેલા રહે છે. રાગદ્વેષ વગર સંસારનાં કાર્યો બનતા નથી અને તેથી ગુપ્તપણે કે ઉઘાડી રીતે કષાય થઈ જાય છે. આજ બાબત ત્યાગી જીવનમાં પણ લાગુ પડી શકે. . અત્ર કષાય શબ્દની વ્યાખ્યા બંનેય (શૂલ અને સૂફમ) રીતે સમજવાની છે. સૂમની ગણત્રી સંજ્વલન કષાયમાં અને તેથી પૂર્વ પૂર્વમાં અનુક્રમે થુલ, થુલતર અને સ્થલતમ માની શકાય. સૂક્ષ્મ દષ્ટિએ-તાત્વિક દૃષ્ટિએ વિચાર
Page #55
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
36
જૈનતત્ત્વ વિચાર ૨વામાં આવે તો જીવને ક્ષણે ક્ષણે કષાય જાગૃત છે. આત્મા પોતાના કર્મોનુસાર દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ સામગ્રીને પામવા છતાં તે તે દ્રવ્ય-ક્ષેત્રાદિને અમુક અંશે સ્વાત્માનુકુળ કરે, કે પ્રતિકૂળ કરે તે પિતાના હાથમાં છે. વિચારક આત્મા ધારે તે તેને (દ્રવ્ય-ક્ષેત્રાદિ–સામગ્રીને) સ્વાત્માનું હિત થાય તે કરી શકે છે અને એ કારણે પિતાને જે રીતે આત્મ વિકાસ થાય, આત્મસ્થિરતા થાય, તથા પ્રકારને માર્ગ શોધવા લલચાય એ સહજ છે, કે જેથી આત્મવિકાસનું જે મુખ્ય કારણ અધ્યવસાયની શુદ્ધતા રહેવાનો હેતુ બન્યા રહે અને તેથી કર્મને અનુભાગ – ૨સ થવામાં ચિકાશ ન થાય.
ધ્યાનમાં રાખવું કે–સ્થિતિબંધ એકસરખી જ રીતે ભેગવાય તે થાય છતાં રસબંધ એકસરખી જ રીતે ભગવાય તેવો થતો નથી. લેસ્થાના ભિન્ન ભિન્ન પરિણામરૂપ નિમિત્ત વડે જૂદી જૂદી રીતે ભેગવાય તે પણ રસબંધ થાય, તેથી સ્થિતી એકસરખી બાંધવા છતાં રસ છેવત્તો બંધાય છે અને તે દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી પ્રમાણે અનુભવાય છે. સ્થિતિ પણ રસાધીન હોવાથી રસના નાશથી સ્થિતીને નાશ અવશ્ય થાય છે. કર્મબંધના કારણભૂત અધ્યવસાય સ્થાનકો દ્રવ્યાદિ પાંચમાના કોઈ પણ કારણથી ઉત્પન્ન થતાં, ક્ષાપશમની માફક વિચિત્ર હોવાથી સ્થિતિ રસને ઉપકમ (ઘટાડે) કરી શકે છે અને તેમ થતાં આત્મા ઉચ્ચ સ્થિતિને પામવા લાયક બની શકે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
ક
આ
ક
આત્મચિંતન
द्वितीये वस्तुनि सति चिंता भवेत् , ततः चिंताया: सकाशात् कर्म, तेन कर्मणा कृत्वा जन्म संसार वर्तते ।
પચિંતન કરવું તે કર્મબંધનું કારણ છે. તે કર્મવડે જન્મ–સંસાર વતે છે. એ પરચિંતનને ત્યાગ કરી પવિત્ર માત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે.
સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતા છવદ્રવ્ય છે. અજીવ પદાર્થમાં છવદ્રવ્ય કરતા અનંતગુણા જડદ્રવ્ય છે. અનંતા છવદ્રવ્યમાંથી પિતાના આત્માને જુદો કરીને તેને વિચાર કરે તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તેજ મોક્ષનું કારણ છે. તે સિવાય બાકી રહ્યા તે સર્વે સજીવ અને નિર્જીવ દ્રવ્ય છે. તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપગ દેવો અને તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કહેવાય છે, જે કર્મબંધનું કારણ છે.
ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેને સ્વરૂપો વિચાર કરી પરિણામે દુઃખરૂપ જાણું તેનાથી પાછા હઠવાપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
38
જૈનતત્વ વિચાર
અહીં જે વાત કહેવામાં આવે છે, તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે.
જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક અને મેહક ગુણને લઈને થાય છે અને બીજુ તેના સ્વભાવથી આત્માને સ્વભાવ જુદો છે તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા ગ્ય છે. બીજુ ચિંતન વસ્તુત્વના નિર્ણય માટે કરીને તેને નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા એગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંતા આત્મદ્રવ્ય છે. તેમાંથી જ્ઞાતાદૃષ્ટાપણું, સુખદુઃખના અનુભવ કરવાપણું પિતાનું પિતાને ઉપયોગી છે અને પિતા માટે પિતામાં જ અનુભવ થાય છે. માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પિતાની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પિતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીવોના ચિંતન તે અવશ્ય ત્યાગ કરવા ગ્ય છે.
આગળ વધવામાં આલંબન માટે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ–આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે. પરંતુ માળ ઉપર ચડવામાં જેમ નિસરણની સહાય લેવામાં આવે છે, તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ નિસરણને ત્યાગ કરવામાં આવે છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનને ત્યાગ કરવાનું હોય છે.
જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશેતેમનો આત્મા જેટલો નિર્મળ થ હશે, તેના પ્રમાણમાં તે પરવસ્તુના ચિંતનને ત્યાગ કરી શકશે. આગળ વધવામાં પ્રથમ
Page #58
--------------------------------------------------------------------------
________________
આત્મ ચિંતન
39
વૈરાગ્યની ભૂમિકા છે. દોષદર્શન વૈરાગ્યવાળાને દુનિયાની ઘણીખરી વસ્તુમાં દુઃખ જ દેખાય છે. તે દરેક વસ્તુની કાળી બાજુ જોઈને તેમાં દોષ જણાતાં તેને ત્યાગ કરશે. આવા ત્યાગની પ્રથમ ઘણું જરૂર છે. આ ત્યાગ તેના માર્ગમાં મુખ્યતાએ વિનરૂપ જણાતી રાજ્યવૈભવ, સ્ત્રી, પુત્ર, ધન, મિત્રો, કુટુંબ, સંબંધીઓ, ઘર, જમીન આદિ તમામ વસ્તુઓનો ત્યાગ કરાવશે.
આ ત્યાગથી મેહ ઉત્પન્ન કરાવનારાં અને દુનિયાના બંધનમાં બાંધી રાખનારા કર્મબંધનનાં ઘણાં કારણે ઓછા થશે, છતાં શરુઆતનો આ ત્યાગ હોવાથી એકને ત્યાગ કરાવી બીજી વસ્તુઓને તે સંગ્રહ કરાવશે. તે ત્યાગી થશે ત્યાં માતાપિતાના ઠેકાણે તેને ગુરુની જરૂર પડશે, ભાઈઓના ઠેકાણે ગુરુભાઈએ સ્થાન લેશે, પુત્ર-પુત્રીઓના ઠેકાણે શિષ્યશિષ્યાઓ આવશે ઘરના ઠેકાણે ઉપાશ્રય-મઠ—ધર્મશાળાદિ સ્થાન ગ્રહણ કરવા પડશે, ધનના ઠેકાણે પુસ્તકે આવશે, તાબાં-પિત્તળ–સોના-રૂપાના વાસણેના સ્થાને લાકડાનાં ઉપકરણે ગોઠવશે, વસ્ત્રોને રૂપાંતરે સંચય કરે પડશે અને નોકર-ચાકરાદિના સ્થાને ગૃહસ્થ શિષ્યને સમુદાય હાજરી આપશે.
આમ એકના ત્યાગ પછી બીજાનું ગ્રહણ કરવાનું આવે છે, છતાં પ્રથમ કરતાં આ રૂપાંતર ઘણું સારું છે, આગળ વધવામાં તે મદદગાર સાધન છે. પાપ-આશ્રવનાં સાધના ઠેકાણે પુન્ય–આશ્રવનાં કારણે છે. અશુભના સ્થાને એ શુભ સાધન છે. તાત્ત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબૂત બંધન કે પ્રતિબંધરૂપ નથી.
Page #59
--------------------------------------------------------------------------
________________
40.
જૈનતત્ત્વ વિચાર આટલું છતાં જે પ્રથમને વૈરાગ્ય વૈરાગ્ય બન્યું રહે, તે ચા ન ગયે હોય, એટલું જ નહિ પણ તેમાં દિન પર દિન વધારે થતો રહ્યો હોય, તે આગળ વધતાં, સત્ર સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતા અને સત્સમાગમમાં રહેતા તાત્વિક ત્યાગ જેને વૈજ્ઞાનગભિત વૈરાગ્ય કહેવામાં આવે છે, તે પ્રગટ થાય છે. પરંતુ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હેય, વ્યવહારના કંટાળાથી જ ઉત્પન્ન થયેલે હાય, અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલું હોય, તે આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે, તે જ પ્રતિબંધ અને મમત્વના સ્થાન થઈ પડશે. સ્ત્રીપુત્રાદિ જે બંધનના કારણો હતાં, તેના કરતાં આ શિષ્ય-શિયાદિ વધારે બંધનનાં નિમિત્તે થશે. પ્રથમના કર્મબંધના કારણેથી આ વિશેષ બંધનનાં કારણે થઈ પડશે. પ્રથમ જેને પ્રતિબંધરૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતો હતો, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલાં સાધને પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધરૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અસક્ત બનાવી મૂકશે.
જે પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારે થતો રહે, આત્મા તરફનું નિશાન મજબૂત થાય, ગમે તે ભેગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે, એ નિશ્ચય દઢ થાય, આ શુભ બંધનોમાં પણ કયાંઈ ન બંધાયે હોય, મત-મતાંતરના કદાગ્રહ સ્યાદવાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડયા હોય, ફોધ-માનાદિ કષાને પાતાળ કરી નાંખ્યા હોય અને ગુરુકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય, તે તેને વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
Page #60
--------------------------------------------------------------------------
________________
આત્મ ચિંતન
41,
હવે તેને કર્મકાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે. અપેક્ષાએ તે બધા મતમતાંતરેના સવળા અર્થો અને નિર્ણ કરી શકશે. તેને મન પિતાનું કે પારકું હવે રહેશે નહિ, તેમજ કેઈ પિતાનું કે પારકું નથી અથવા બધા પિતાના છે, એ દિવ્ય પ્રેમ પ્રગટ થશે. ગમે તે ગચ્છ–મતને હોય છતાં આ ગુણને દેખીને તે મતાંતરવાળા પ્રત્યે પણ પ્રેમ અને પૂજ્યબુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે. તેની નજરમાં હજારે માર્ગો દેખાઈ આવશે અને કોઈ પણ માગે પ્રયાણ કરનારને કાં તો તેનું નિશાન બદલાવીને– કાં તે તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે ષની લાગણી બંધ કરાવી પ્રભુમાર્ગને રસિક બનાવી શકશે. તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે. તેની ધાર્મિક દેશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે પોષાતો રહેશે. તે વ્યવહારથી બધાને બોલાવશે, બધાને ચાહશે, છતાં તેનું હદય નિર્લેપ જ રહેશે. “હું આત્મા છું, શુદ્ધ આત્મા છું” -આ નિશાન અને હૃદયની ભાવના તદાકારે પરિણમતી રહેશે. તેને કોઈ પરચિંતનને અધ્યવસાય નહિ હોય. પહેલાં વસ્તુની કાળી બાજુને તે જોતો હતો. હવે તેની દૃષ્ટિ બધી બાજુ જેનારી થશે, છતાં તેનું હૃદય ઉજવળ બાજુ તરફ જ પ્રવૃત્તિ કરતું રહેશે અને કાળી બાજુની ઉપેક્ષા કરશેઃ અથવા કાળી બાજુના સ્વભાવને જાણીને અમુક ભૂમિકામાં એમ જ વર્તન હેય, એવી જ લાગણી હોય એમ માનીને પોતે પિતાના નિશાન તરફ લક્ષ્ય રાખીને આગળને આગળ ચાલ્યા કરશે.
એવી રીતે બન્ને વસ્તુના સ્વભાવને જાણનાર તે રાગ દ્વેષ ન -કરતાં પિતાના સ્વભાવમાં જ રહેશે.
Page #61
--------------------------------------------------------------------------
________________
42
જૈનતત્વ વિચાર જેમ જેમ આત્મા આગળ વધતું જાય છે, તેમ તેમ પરવસ્તુના ચિંતનને ત્યાગ તેનામાં વધારે ને વધારે થયા. કરે છે. આ વૈરાગ્ય છેવટે સમભાવના રૂપમાં બદલાઈ જાય છે. એ સમભાવમાં નહિ રાગ કે નહિ ષ, પણ કેવળ મધુર. શાંતિ જ હોય છે. આ શાંતિ આવતા પરવસ્તુનું–પૌદગલિક વસ્તુનું ચિંતન લગભગ બંધ થાય છે. તેની મીઠી નજરથી બીજાને શાંતિ મળે છે. તેને ઉપદેશ ઘણેભાગે અમેઘ હોય છે. એક વાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા જીના વેર-વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનની ઊઠતી વૃત્તિઓને ક્ષય થાય છે. હવે તેના મનમાં સંકલ્પ કે વિકપે બીલકુલ ઊઠતાં નથી. જે છે તે વસ્તુ છે, તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાને અધિકાર નથી. તેનું મન મનથી પર વસ્તુમાં લય પામી. જાય છે. આત્માના અખંડ સુખને તે ભક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવતું દેખાય છે. હાથમાં રહેલું આમળું જેમ જોઈ શકાય છે, તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાને જ છે. આ પરવસ્તુના ચિંતનને ત્યાગ આમ કમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્વના જ્ઞાનથી બને છે.
જેવી રીતે પરદ્રવ્યોનું નિરંતર ચિંતન કરવામાં આવે છે, તેવી જ રીતે જે આત્મદ્રવ્યનું સ્મરણ કરવામાં આવે, તે મુક્તિ હાથમાં જ છે. જે પ્રયત્ન લેકેને રંજન કરવાને નિરંતર કરે છે, તે પ્રયત્ન જે તમારા આત્માને માટે કરે તો એક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા. તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરૂપ છે. સ્વભાવ.
Page #62
--------------------------------------------------------------------------
________________
આત્મ ચિંતન
દશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી. સદગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવી અન્ય સંગના ત્યાગ કરી, આત્માનુ અવ લખન લઈ તેમાં સ્થિર થવાથી આ પરદ્રવ્યના અવશ્ય વિયેાગ. થાય છે, માટે આત્મદ્રવ્યમાં જ પ્રીતિ કરવા ચૈાગ્ય છે. દૃષ્ટિવાળાને શુ ત્યાગ કરવા ચેાગ્ય નથી ? અર્થાત્ સવ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીએથી, ઈન્દ્રિયે ના વિષયાથી, કલ્પવૃક્ષ અને કામધેનુ આદિથી પણ કોઈ કૃતાર્થ થયે। નથી અને થશે પણ નહિ. જ્ઞાનસારમાં વાચકવર પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યુ છે કે—
पुद्गलैः पुद्गलास्तृप्तिं यान्त्यात्मा पुनरात्मना । परतृप्तिसमारोप ज्ञानिनस्तन्न युज्यते ॥ १ ॥ ”
,,
''
43.
અર્થાત્-પુદ્ગલથી પુદગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને—પરિચંતનને સમારોપ જ્ઞાની–મુનિરાજને ઘટતા નથી.
-p
COCOCO
આત્માથે જિનાગમ
B
શ્રી જિનાગમ ઉપશમસ્વરૂપ છે. ઉપશમ સ્વરૂપ એવા સત્પુરૂષાએ ઉપશમને અથે પ્રરૂપ્યા છે. તે ઉપશમ આત્માર્થ છે, અન્ય કાઇ પ્રત્યેાજન નથી. આત્મામાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું તે તે જિનાગમનું શ્રવણ-વાંચન નિષ્ફળ છે.
()
s
Page #63
--------------------------------------------------------------------------
________________
F
પ્
જૈન દુનમાં
નિગેાદનું સ્વરૂપ
આ સસારમાં સર્વ થી કનિષ્ઠ અવસ્થાને ભાગવનારા જીવે નિગેાદના નામથી ઓળખાય છે. તેમને ત્રણ ચેાગમાં માત્ર શરીર જ હાવાથી તેઓ શરીર સંબધી અનંતી પીડા ભાગવે છે, છતાં અત્યંત અવ્યક્તદશા હેાવાથી તે પીડા ભોગવતાં સમભાવ સંપાદન કરી કેમ ખપાવી શકતા નથી; માત્ર વિપાકાય વડે જે કમ ખપે છે, તે જ ખપે છે. તેના પ્રમાણમાં કર્મ બંધાય પણ છે. પ્રાણી માત્રના કેટલાક ધમ પ્રત્યેક સમયે પ્રદેશેાયથી પણ ખપે છે, પરન્તુ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી.
નિગેાદ એ પ્રકારની છેઃ સુમ-નિગેાદ અને માદરનિગેાદ. ‘સુક્ષ્મ-નિગા' તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવા સમજવા. સૂક્ષ્મ પાંચેય પ્રકારના સ્થાવરા પૈકી માત્ર વનસ્પતિકાય જ નિગેાદ છે અને તે એક જ શરીરમાં અનંત જીવપણે રહેલ છે. બાકીના ચાર ( પૃથ્વી, અપ, તેઉ અને વાયુકાય)સ્થાવર સૂક્ષ્મા જો કે અદૃસ્યાદિક ગુણાવડે વનસ્પતિકાય જેવા છે, પરન્તુ તેઓ પ્રત્યેક શરીરી છે અને તેની ગણના વ્યવહારરાશિમાં કરેલી છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શીનમાં નિગેન્દ્વનું સ્વરૂપ
45
નિગેાદના બીજો પ્રકાર માદર-નિગેાદ' છે. તે કદા દિકની માફક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કદ. મૂળ, લીલકુલ વિગેરેને તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચ ચક્ષુવાળા જીવાને દશ્ય છે, પરંતુ તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવાની સ્થિતિ છે, નિગેાદ નામ (અન્ને જાતિમાં) તેના શરીરનુ પણ છે. તેવા શરી અસ ખ્યાત છે અને દરેક શરીરમાં જીવે અનત હોવાથી તે બધા જીવા અનતા છે.
કગ્રંથકારના મતે નવ પ્રકારના અનંતા પૈકી સૂક્ષ્મ આદર-નિગેાદના સર્વ જીવા તેમજ એક નિગેાદમાં રહેલા જીવા પણ આઠમે મધ્યમ અનતાન તે વર્તે છે. કોઈ પણ કાળે જો સજ્ઞને પ્રશ્ન કરવામાં આવે, તે તેએ તરફથી ઉત્તર એ જ મળે કે-ખાદર અથવા સૂક્ષ્મ એક નિગેદમાં રહેલા જીવાને અનંતમા ભાગ સિદ્ધિપદને પામેલે છે.
આદર-નિગેાદ કરતાં સૂક્ષ્મ-નિગેાદમાં જીવની સખ્યા વિશેષ છે, એટલે કે અસખ્યાતગુણી છે, ખાદર જીવામાં એક પર્યાતાની નિશ્રાએ ખીજા અસખ્યાતા અપર્યાપ્તા જીવે હાય છે, જ્યારે સૂક્ષ્મ-નિગેાદમાં તેથી વિપરીતપણું છે. એટલે કે-તેમાં એક અપર્યંતાની નિશ્રાએ અસ`ખ્યાતા પર્યામા જીવ હાય છે.
અવ્યવહાર અને વ્યવહાર રાશિ
એ પ્રકારની નિગેાદ પૈકી સૂમ નિગેાદ તે અવ્યવહાર રાશિ છે. તેમાં એવા પણ અનંતા જીવા છે, કે જે અનતકાળથી તે જ અવસ્થાએ રહેલા છે અને રહેવાના
Page #65
--------------------------------------------------------------------------
________________
46
જૈનતત્વ વિચાર
છે, જેઓ કદાપિ સૂકમ-નિગેદમાંથી બહાર નીકળ્યા જ નથી. તેઓ ગુફામાં જન્મ્યા અને ગુફામાં મૃત્યુ પામ્યાની પેઠે અવ્યવહારી છે. બાદર-નિગોદને “વ્યવહારરાશિ કહેલી છે. કારણ કે–તે વ્યવહારમાં આવ્યા કરે છે.
એક વાર સૂક્ષ્મ-નિગદરૂપ અવ્યવહારરાશિમાંથી - નીકળેલે જીવ ફરીને સૂક્ષ્મ-નિગોદમાં જાય તે પણ વ્યવહાર રાશિને જ કહેવાય છે અને તે અમુક કાળ (અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણુએ) પાછે તેમાંથી નીકળીને બીજી - વ્યવહારની જીવજાતિમાં જરૂર આવે છે. વ્યવહારરાશિમાં રહેલા જ સવે મોક્ષે જવાના છે, એ નિશ્ચય નથી, - કારણ કે–તેમાં અનાદિકાળથી બાદર-નિગોદ રહેલી છે, કે જેને અનંત ભાગ જ મેલે ગયેલ છે અને જવાને છે. તેમ જ વ્યવહારરાશિમાં રહેલા અનંતાં અભવ્ય જીવે છે, કે જેઓ કદાપિ મેક્ષે જવાના નથી. (અભવ્ય છે એથે જઘન્યયુકત અને તે છે) તેમ જ અવ્યવહારરાશિમાં રહેલાં સર્વ જી મેક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે– - વ્યવહારરાશિમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે–એ અચળ કમ છે.
માત્ર જે છ જાતિભવ્ય છે અને તથા પ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાના જ નથી તેથી જ તેને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેવી સામગ્રીના અભાવથી તે (જાતિભવ્ય) જીવે મોક્ષે પણ જવાના નથી. જે સામગ્રી મળે તે તેઓ મેક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે. આ જીવોને અભવ્યની કેટે વળગેલા
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં નિમેદનું સ્વરૂપ
47
કહેવામાં આવે છે. અનંત જીવો એવા છે, કે જેઓ ત્રસત્વ પામ્યા નથી અને અનંતાનંતકાળ નિગોદમાં સબડ્યા કરે છે.
સૂમ-નિગોદ” ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશ પ્રદેશમાં રહેલી છે. કાજળથી ભરેલી ડાબડીની જેમ સકળ લોક આ જીવોથી ભરેલું છે. જેમ પુદગલ વિનાને કઈ પ્રદેશ નથી, તેમ આ જી વિનાનું પણ કોઈ સ્થાન નથી અને “બાદર–નિગદ તે લોકના અસંખ્યાતમાં ભાગમાં રહેલ છે.
સૂફમ-નિગદ અને બાદર-નિગદ એ તે જીવેના શરી૨નું નામ પણ છે. એક નિગોદમાં રહેલા અનંત જીવેનું શરીર એક જ હોય છે, તેથી તે જીવે પણ નિગદના નામથી ઓળખાય છે. સમકાળે ઉત્પન્ન થયેલા તે અનંત જીવોની શરીરરચના પણ સમકાળે (સર્વ જીવોની એકી સાથે) થાય છે, ઉચ્છવાસ–નિઃશ્વાસગ પુદ્ગલનું ગ્રહણ અને મૂકવાનું પણ સર્વ જેનું સમકાળે એકી સાથે છે. અનંત જીવોનું દારિક શરીર એક જ હોવા છતાં તૈજસ કામણ-શરીર તે તે જીવના પોતપોતાના જુદા જુદા હોય છે. દરેક જીવ પોતપોતાની અવગાહનામાં અસંખ્ય આત્મપ્રદેશવાળો હોય છે. અને તેના પ્રદેશની સંખ્યા લેકાકાશના પ્રદેશ તુલ્ય બરાબર છે. કેઈ પણ જીવ જ્યારે લઘુમાં લઘુ અવગાહના કરે ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગાહીને જ રહી શકે છે. જો કે તે તે આકાશપ્રદેશે બીજા અનંતા જીના દરેક અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ હોય છે, તે પણ જીને અને પુદગલેને મળીને રહેવાને સ્વભાવ હોવાથી એકેક આત્મપ્રદેશે અનંતા છટા પરમાણ
Page #67
--------------------------------------------------------------------------
________________
48
* જૈનતત્ત્વ વિચાર
બેથી માંડીને યાવત્ અનંતા પરમાણુના કંધે અને અનંત જીના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશ પરસ્પરને બાધાર્યા સિવાય રહી શકે છે. (જેમ એક દીવાના પ્રકાશમાં અનેક દીવાના પ્રકાશ મળી જાય છે તેમ.) તે દરેક જીવના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતી અનંતી કર્મવર્ગણાઓ લાગેલી હોય છે. તે વર્ગણાએ અનંત પરમાણુઓને કાની બનેલી હોય છે.
આ પ્રમાણે પ્રત્યેક આકાશપ્રદેશે જો કે અનંતા જેના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશે રહેલા છે, તો પણ તેમાં જધન્યપદ અને ઉત્કૃષ્ટપદ હેાય છે, લોકને અંતે જ્યાં ખૂણા નીકળેલા હોય છે અને જે નિષ્ફટ કહેવાય છે ત્યાં, કે જ્યાં રહેલા જીવેને ત્રણ દિશિને જ આહાર મળી શકે છે, સ્પના પણ ત્રણ દિશાની જ તેમને હોય છે, બાકીની ત્રણ દિશાએ અલેક હોય છે, ત્યાં જ “જઘન્યપદ હેાય છે.. ત્યાંના પ્રત્યેક આકાપ્રદેશ ઉપર જીવપ્રદેશે સર્વથી થોડા. હોય છે, તે જઘન્યપદ કહેવાય છે. તે જઘન્યપદના જીવપ્રદેશો. કરતાં સર્વ જી અસંખ્યગુણા હોય છે અને ઉત્કૃષ્ટપદવાળા એકેક આકાશપ્રદેશે તે સર્વ જી કરતાં વિશેષાધિક જીવ પ્રદેશ હોય છે. બાકી જ્યાં ચાર કે પાંચ દિશાને આહર મળે, ત્યાં “મધ્યમપદ હોય છે.
આ ત્રણ, ચાર કે પાંચ દિશાથી આહાર મળે તેવા સ્થાને ખંડોળા ઉત્પન્ન થાય છે. જ્યાં છ દિશાને આહાર મળી શકે, ત્યાં જ પૂર્ણગોળા ઉત્પન્ન થાય છે. અને એવા. ગોવામાં જ “ઉત્કૃષ્ટપદી હોય છે. આ ખંડગોળા અને પૂર્ણ ગળાને ઉત્પન્ન કરનાર નિગોદ કહેવાય છે. ગેળાઓનું -ડપણું કે અખંડપણું તે અગવાહનાની અપેક્ષાએ નથી પણ સ્પર્શનાની અપેક્ષાએ છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
જૈન દનમાં નિગેદનું સ્વરૂપ
ગાળક (ગેાળા) તે આકાશપ્રદેશની રચના છે. તેના આકાર ગેાળ લાડવા જેવા હેાવાથી તે ગેાળક કહેવાય છે. જ્યાં ઉર્ધ્વ, અધે! અને પૂર્વ-પશ્ચિમાદિક ચાર મળી છ દિશાએ લેાક હાય છે, ત્યાં પૂર્ણ ગાળક ઉત્પન્ન થાય છે. તે પ્રત્યેક અસંખ્ય આકાશપ્રદેશના અનેલા હાય છે, તે પ્રત્યેક ગાળાના એકેક મધ્યખિ દુ તરીકે આકાશપ્રદેશને મૂકીને ખીજા મધ્યખિ દુને આશ્રીને અસંખ્ય ગેાળાઓ છએ દિશામાં ઉત્પન્ન થાય છે. તેથી તેવા પૂણ ગેાળાએ પ્રસ્તુત પૂ ગાળક કરતાં પણ અસંખ્યાતગુણા થાય છે. આવા ગાળા જ્યાં એક-એત્રણ દિશાએ અલેક હાય છે ત્યાં ખની શકતા નથી; તેથી તે સ્થાને ખડગેાળા બને છે અને તેથી જ ત્યાં જીવના પ્રદેશ આછા હાય છે. તે હેતુથી જ ત્રણ દિશાએ અલેાકવાળા સ્થાનને ‘જઘન્ય’ કહેવામાં આવેલુ છે. આવા એકેક ગાળાના સવ પ્રદેશને અવલખીને અસખ્ય નિગાદો રહેલી છે, કે જેની અવગાહના તે પૂગેાળક સદૃશ જ છે. પરંતુ તે પ્રસ્તુત ગાળાને અનુસરીને બીજા તે ગેાળાની બહાર અસ ંખ્ય ગેાળાએ નિષ્પન્ન થાય છે અને ગેાળાઓની સંખ્યા કરતાં નિગેાદની સ ંખ્યા અસંખ્યાતગુણી થાય છે. આવા ગાળક પ્રસ્તુત ગેાળકમાં એકેક પ્રદેશની હાનિ અને એકેક પ્રદેશની અન્ય તરફ વૃદ્ધિ–એમ કરતાં જૂદા જૂદા મધ્યબિંદુ કલ્પવાથી અસંખ્યાતા બને છે, તે સંબંધી વધારે સમજુતી ‘નિગાદષટૂત્રિ'શિકા' પ્રકરણમાં આપેલી છે.
વ્યવહારનયે જેટલા પૂર્ણ ગાળક છે. તેટલા જ ઉત્કૃષ્ટપદ છે. નિશ્ચયનય આ સંમ્ ધમાં એટલુ' વિશેષ કહે છે કે જ્યાં માદર-નિગેાદ કદ્યાદિ રહેલ હાય તે આકાશપ્રદેશેા, ખાદર
49
Page #69
--------------------------------------------------------------------------
________________
50
જૈનતત્ત્વ વિચાર નિગદમાંથી અને સૂક્ષ્મ-નિગદમાથી નીકળેલા પણ તે બે પ્રકારની નિગોદમાં જ ઉપજવાના છના આત્મપ્રદેશ, તેમજ તે બન્ને પ્રકારની નિગોદમાં ઉપજવા આવતા અન્ય પૃથ્વીકાયાદિ જેના આત્મપ્રદેશે જ્યાં જ્યાં વધારે હોય ત્યાં ત્યાં ઉત્કૃષ્ટપદ સમજવું: જેથી ગેળક અને ઉત્કૃષ્ટપદ એ બે સરખા નહિ થાય પણ ઉત્કૃષ્ટપદ ગેળા કરતાં ઓછા થશે. બાકી બાદર–નિગોદ વિગેરેના આશ્રય વિના તે તેની સમાનતા જ થશે.
ગેળા અસંખ્યાતા છે. અને પ્રત્યેક ગાળામાં અસંખ્ય નિગોદ તે તેટલી જ અવગાહનાવાળી રહેલી છે. બાકી વધતી–ઘટતી અવગાહનાવાળા નિગેદે અસંખ્યાતાગુણી છે અને તે પ્રત્યેક નિગોદમા અનંતા જી રહેલા છે. તે દરેક નિગેદના છ સિદ્ધના જીવ કરતાં અનંતગુણા છે. સિદ્ધના જ “પાંચમે મધ્યમયુક્ત અને તે છે અને આ એક નિગદમાં રહેલા છે આઠમે અનંત છે.
સમકિત પામ્યા પછી પતિત થયેલા છે, કે જેઓ અર્ધપુદગલપરાવર્તનની અંદર ફરી સમક્તિ આદિ પામીને મેક્ષે અવશ્ય જવાના જ છે, તેવા જી અભવ્ય કરતાં અનંતગુણ છે અને સિદ્ધિને અનંતમે ભાગે છે. તે પણ પાંચમે અનંતે છે. પાંચમાં અનંતાના અનંતા સ્થાને હોવાથી આ સંખ્યા અબાધિતપણે ઘટી શકે છે. સિદ્ધના જીમાં નિરંતર વૃદ્ધિ થતી જાય છે, છતાં તે પાંચમે અનંતે આ કારણથી જ ગણી શકાય છે. પુદગલપરાવર્તનને કાળ અનંત હોવાથી અર્ધપુદગલપરાવર્તન જેટલા કાળમાં પ્રથમના આવેલ છે મોક્ષે જાય છે અને બીજા લગભગ તેટલા જ નવા આવે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
ન દર્શનમાં નિગોદનું સ્વરૂપ
51
ક્ષેત્રવિચારણાઓ પ્રત્યેક ગળકની તેમજ પ્રત્યેક નિગોદની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની અને અસંખ્ય માકાશ પ્રદેશની એકસરખી હોય છે. બાદર–નિગદની અવમહિના પણ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે અને તેમાં રણ દરેક નિગોદમાં અનંતા જીવે છે. દરેક જીવનું તેજસ મને કામણ–એ બે શરીર જુદા જૂદા છતાં ઔદારિક શરીર (૬ જૂદું નથી.
નિગેટમાં દુઃખ નિગોદના છે અનંતકાળ સુધી અતિદુ:ખિત કેમ હોય છે?— આ સંબંધી વિચાર જણાવવાને કેવળી સિવાય કોઈ સમર્થ નથી, તે પણ તેને આશય સમજવા સારુ કિંચિત્ કર્મ પ્રકાર કહેવામાં આવે છે. નિગદના જીવ સ્કૂલ કાશવ સેવવાને સમર્થ નથી. પરંતુ તે એકેકને વિંધીને એકેક શરીર આશ્રી અનંત રહેલા છે, તે પૃથક પૃથક્ દેહરૂપી હિથી રહિત છે, પરસ્પર દ્વેષના કારણભૂત દારિક શરીરમાં સ્થિત છે અને અત્યંત સંકીર્ણ નિવાસ મળવાથી અન્ય વધીને નિકાચિત વૈર બાંધે છે, જે પ્રત્યેકને અનંત જી. થે ઉગ્રપણે બંધાય છે. હવે જ્યારે એક જીવે એક જીવ થે બાંધેલું વૈર અત્યંત ગાઢ હાઈને, એક જીવે અનંત
સાથે બાંધેલું વૈર અનંતકાળે ભેગવાય તેમાં શું પાશ્ચય? અને તે ભેગવવાને કાળ અનંત છે.
કેદખાનામાં પૂરાયેલા કેદીઓ જેમ પરસ્પર સંમર્દનથી યા છતાં, આમાંથી કેઈ મરે અથવા જાય તે હું સુખે ને ભર્યા પ્રમાણમાં કાંઈક વધારે મળે, એવી દુષ્ટ ભાવ
Page #71
--------------------------------------------------------------------------
________________
52
જેનતત્ત્વ વિચાર નાથી એકેક જીવ પ્રતિ અશુભ કર્મ બાંધે છે; તેમ નિગેદ જના કર્મબંધ વિષે પણ સમજવું.
અતિ સાંકડા પાંજરામાં પૂરાયેલા પક્ષીઓ અને જાળ વિગેરેમાં સંપડાયેલા માછલાં પરસ્પરની બાધાથી ટ્રેષયુક્ત થયા છતાં અતિ દુઃખી થાય છે.
પંડિત કહે છે કે-ચારને મરાતે અથવા સતીને અગ્નિમાં પ્રવેશ કરતી કુતૂહલથી જેનારા દ્વેષ વિના પણ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે; જે ખરેખર અનેક જીવને એકી સાથે ભેગવવું પડે છે. એ પ્રમાણે કૌતુકથી બંધાયેલા કર્મોને વિપાક અતિદુદખદાયી થાય છે, તે પછી નિગોદના જીએ પરસ્પર બાધાજન્ય વિરોધથી અનંત છે સાથે બાંધેલા કમેને ભેગ (પરિપાક) અનંતકાળ વિત્યા છતાં પણ પૂરે ન થાય તેમાં શું આશ્ચર્ય છે?
નિગદના જીવોને મન નથી તેમ છતાં, પરિપાક અનંતકાળ સુધી પહોચે–એવા કમ શાથી બંધાય છે?— નિગેદન જાને મન નથી, તે પણ અન્યની બાધાથી દુષ્કર્મ તે ઉત્પન્ન થાય જ. વિષ જાણતાં ખાધું હોય અથવા અજાણનાં ખાધું હોય, તે પણ તે મારે જ. જે જાણવામાં હોય તે પોતે અથવા બીજા ઉપાય કરે તેથી કદાચ બચી જાય, પરન્તુ અજાણપણે ખાધેલું તે મારી જ નાખે. તેવી જ રીતે મન વિના ઉત્પન્ન થયેલું પરસ્પર વૈર અનંતકાળે પણ ભેગવતાં પૂરું થાય નહિ. નિગોદના જીવને મન નથી, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને કાયયાગ જે કર્મબંધના હેતુ છે, તે હેાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-“વીર્ય બે પ્રકારના
Page #72
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં નિગેાદનું સ્વરૂપ
53
છે: એક મનચિંતન સહિત (અભિસ`ધી) અને બીજું મન ચેતન રહિત ( અનભિસ’ધી ).
અભિસ`ધી વીયથી પણ દરેક આત્મા સમયે સમયે `ધ કરે છે. જેમ આહારાદિકનું પાચન મનના ચિંતન વેના (અનાભાગથી) થાય છે, તેમ અનાભાગથી કમપણ નોંધાય છે. જીવ કોઇ પણ દશામાં વતતા કેમ ન હાય, છતાં તેનાં પર્યાયો તેના વીય જનિત હાઇ પછી તે વીય અભિસ`ધી, જ હા કે અનભિસધી, પણ તેથી કમ બંધાય છે. કર્મ બંધનાં કારણેામિથ્યાત્વાદિક ચાર-મિથ્યાત્વ, અવિ રિત કષાય અને યોગ છે.” જીવ જેમ જેમ ઉપર ઉપરના ગુણઠાણે ચઢતા જાય, તેમ તેમ તેને ક`બંધ ઓછા થતા જાય છે.
નિગોદના જીવાને શરીરને લગતી સઘળી ક્રિયા સમાન ાય છે. પરંતુ કમના બંધ, ઉદય અને આયુનું પ્રમાણ “એ કાંઈ સઘળા એકી સાથે ઉત્પન્ન થયેલાને સરખા જ હેાય છે એમ નથી. સરખાય હાય તેમ એછાવત્તા પણ હાય.
ખાદર–નિગેાદના જીવેા ચમ ચક્ષુવડે પ્રત્યક્ષ દેખી શકાય છે માટે પ્રત્યક્ષ છે, પરન્તુ સૂક્ષ્મ-નિગેાદના જીવાને તે। શ્રી સર્વજ્ઞ જ દેખતા હેાવાથી આગમપ્રમાણથી માનવા લાયક છે, કારણ કે—સૂક્ષ્મ-નિગેાદ જીવા ચક્ષુના પમાં આવતા નથી કેટલાક પદાર્થાં પ્રત્યક્ષ પ્રમાણથી મનાય છે, અને કેટલાક પદાર્થા આગમપ્રમાણથી એટલે આસપુરુષના વચનપ્રમાણથી પણ માનવા જોઈએ. કેવળ પ્રત્યક્ષ પ્રમાણ માનવવાળા નાસ્તિક જ કહી શકાય.
નિગેાદનું સ્વરૂપ એટલુ' બધું સૂક્ષ્મ અને માત્ર કેવળી ગમ્ય છે, કે જેને માટે શાસ્ત્ર ઉપર અને પરમાત્માની
Page #73
--------------------------------------------------------------------------
________________
54
જૈનતત્વ વિચાર વાણી ઉપર જ આધાર રાખવાથી સમજાય તેમ છે. અતીન્દ્રિ પદાર્થ માત્ર શ્રદ્ધાવડે જ ગ્રહણ થઈ શકે છે, તે છતાં પૂર્વ પુરુષોએ અનેક ગ્રન્થમાં અને સૂત્રોમાં તેમજ તેની ટીકાએમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વણવ્યું છે. આ નિગોદનું સ્વરૂપ નિગદષત્રિશિકા, લોકપ્રકાશ તથા પ્રસંગતઃ જૈનતત્ત્વસાર વિગેરે ગ્રન્થ વાંચી ગુરૂગમનદ્વારા સમજવું.
GS GAAAAAAAAAAAAAAAAAAAA નિશ્ચય-વ્યવહારથી દેવ અને પુરુષાર્થ
દેવ અને પુરૂષાકાર જેને લેકે પ્રારબ્ધ અને પુરૂષાર્થ કહે છે, તે દેવ અને પુરૂષકાર તુલ્ય બળવાળા છે—એ નિશ્ચય છે. આત્મા અને પુદ્ગલમાં પરિણમન ધર્મને સ્વીકાર કર્યા પછી આ બે વિના અવસ્થા ઘટતી નથી. દેવ એટલે શુભાશુભ કર્મ અને પુરૂષકાર એટલે જીવનો સ્વવ્યાપાર એવા બને –ને અર્થ છે. એ બન્ને પરસ્પર આશ્રયી છે એમ વ્યવહાર–નયાનુસાર કહેવાય છે. નિશ્ચય–નયાનુસાર તો દેવ અને પુરૂષકાર પોતપોતાની પ્રવૃત્તિમાં પિતે જ કારણ છે અને વ્યવહાર–નયાનુસાર તે બને છે પરસ્પર સાપેક્ષ વૃત્તિવાળા છે.
AAAAHHHAHAAAAAAAAAAAA
Page #74
--------------------------------------------------------------------------
________________
સાચે આનંદ
ખાવા માટે દુનિયામાં જીવવાનું નથી, પણ આનંદ માટે જીવવાનું છે. આનંદમય જીવન ગાળવા માટે શ્વાસશ્વાસ લેવાની જરૂર પડે છે. શેક અને ચિંતાના શ્વાસે શ્વાસથી મૃત્યુ થાય છે, ઉદાસીનતાથી દુઃખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરુદ્ધ હોવાથી મૃત્યુ સમાન છે.
આનંદ એ જ આત્માનું લક્ષણ છે. જ્યારે આનંદથી શ્વાસોશ્વાસ ચાલે છે, ત્યારે આત્મા પિતાના ધર્મને ધારણ કરે છે એમ જાણવું. શાતાદનીયજન્ય આનંદથી ભિન એ વાસ્તવિક આનંદ એ જ વસ્તુતઃ આનંદ છે અને તે આનંદરૂપ આત્મા છે. જ્યાં વાસ્તવિક આનંદની લહેર વહે છે, ત્યાં આત્મા જાગૃત દશામાં છે, એમ જાણવું. આત્માના સ્વાભાવિક આનંદના ભેગથી આત્મા પોતાનું સ્વરૂપ જાણું શકે છે અને તેથી તે અન્ય પદાર્થોથી નિવૃત્ત થઈને શુદ્ધાનંદ સ્વરૂપમાં અખંડ ઉપગથી રમ્યા કરે છે. આનંદનું જીવન અનવધિ છે. આનંદનું જીવન એ પિતાનું જીવન છે અને વેદનીયજન્ય સુખ, દુઃખ, શેક વિગેરેનું જીવન તે પિતાનું વાસ્તવિક વિશુદ્ધ જીવન નથી પણ પ્રતિકૂળ જીવન છે.
શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનંદને અનુભવ આવે છે અને તે આનંદ મુખના ચહેરા પર પણ આનંદના ચિહ્ન
Page #75
--------------------------------------------------------------------------
________________
56
જૈનતત્ત્વ વિચાર
પ્રગટાવી શકે છે. જ્ઞાનગર્ભિત વૈરાગીનુ જીવન આનંદની આંખીવાળુ હાય છે. તેના હૃદયમાં સરલતા, સ્વચ્છતા, નિ યતાં, સુજનતા અને શુદ્ધ પ્રેમના ઝરણા વહે છે અને તેથી તેનું આંતરિક હૃદય ઉચ્ચ ગુણેાની ભૂમિકાભૂત અને છે. જ્ઞાની દુઃખના પ્રસંગોમાં પણ દુઃખના વિચારાને હઠાવી વાસ્તવિક સુખની લહરીના અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારાને સુખના વિચારારૂપે પરિણમાવી દે છે અને તેના અંતરમાં સુખી જીવન વહે છે. આનંદ જીવન એ જ જીવનાર આત્માનું લક્ષણ છે.
સમત્વથી સુખ
પ્રિય અને અપ્રિય એવા ચેતન-અચેતન પદાથ માં જેનુ મન મેાહ પામતું નથી, તે સમભાવને પ્રાપ્ત થયેલેા છે એમ જાણવુ. કોઇ પેાતાના હાથે ગેાશીષ ચન્દનનું વિલેપન કરે કે કાઈ વાંસલાથી છેદન કરે, તેા પણ બન્નેમાં સમાનવૃત્તિ હૈાય ત્યારે સર્વોત્તમ સમભાવ પ્રાપ્ત હેાય છે. કોઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે કોઈ ગુસ્સે થઈને અપમાન કરે, તે પણ જેનુ ચિત્ત તે બન્નેમાં સરખુ વતે છે. તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી થતા અને કલેશજનક એવા રાગાદિની ઉપાસના શા માટે કરવી? તેને મદલે વગર પ્રત્યને મળી શકે એવા સમભાવના આશ્રય કરવા ચેાગ્ય છે. ખાવાચેાગ્ય ચાટવા ચેગ્ય અને ચૂસવાયેાગ્ય પદાર્થોથી વિમુખ ચિત્તવાળા ચેગીએ સમભાવરૂપ અમૃત વાર વાર પીવે છે. આમાં કાંઇ ગુપ્ત નથી તેમ કોઈ ગુપ્ત રહસ્ય નથી, પરન્તુ અજ્ઞ અને બુદ્ધિમાનાને માટે એક જ ભવવ્યાધિને શમન કરનારૂ
Page #76
--------------------------------------------------------------------------
________________
સાચે આનંદ
સમભાવરૂપ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વત પદ પામી શકે છે, તે આ સમભાવને પરમ પ્રભાવ છે, જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવયુક્ત સમભાવને નમસ્કાર કરું છું. હું (ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી) સર્વ શાસ્ત્રના રહસ્યને જાણી પોકાર કરીને કહું છું કે–આ લોક અને પરલેકમાં સમભાવથી બીજી કોઈ સુખની ખાણ નથી. જ્યારે ઉપસર્ગો આવી પડે છે અને મૃત્યુ સામે ઉભું હોય છે, ત્યારે તે કાળને ઉચિત સમભાવથી બીજું કાંઈ પણ ઉપચેગી નથી. રાગદ્વેષાદિ શત્રુઓને નાશ કરનારા સમભાવરૂપ સામ્રાજ્યની લક્ષમી જોગવીને પ્રાણીઓ શુભ ગતિને પ્રાપ્ત કરે છે, તેથી જે આ મનુષ્યજન્મ સફળ કરે હોય તે અમર્યાદ સુખથી પૂર્ણ સમભાવને પ્રાપ્ત કરવામાં જરા પણ પ્રમાદ ન કરવું જોઈએ.
કષાયથી સંસાર આ સંસારને વિષે અનંતા એવા જીવે વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણુંક ચલાવે છે. ચકવતી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખે મનુષ્યને ઘાત કરે છે, તે પણ તેમાંના કેઈ કેઈને તે જ કાળમાં મેક્ષ થયે છે. કોધ, માન, માયા અને લેભની ચોકડીને કષાય એવા નામથી ઓળખાવવામાં આવે છે. આ કષાય છે. તે જે અનંત સંસારને હેતુ હોઈને અનંતાનુબંધી કષાય થતું હોય, તો તે ચકવતી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતિત થયા પહેલાં મેલ થે શી રીતે ઘટે?
Page #77
--------------------------------------------------------------------------
________________
58
જનતત્વ વિચાર એ વાત વિચારવા લાગ્યા છે. જે કોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંનાનુબંધી કષાય કહેવાય છે. એ પણ નિઃશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા કોધાદિ અનંતાનુબંધી જ્યારે સંભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચેકડી બીજી રીતે સંભવે છે.
સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્ર–એ ત્રણેયની અકયતા તે “મેક્ષ. તે સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતારાગજ્ઞાન દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તિ પમાય છે. આ વીતરાગજ્ઞાન કર્મને અબંધ હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે કોધાદિ કષાય હાય તેથી વિમુકત થવું, તે જ અનંત સંસારથી અત્યંતપણે મુકિત છે અર્થાત્ મેક્ષ છે. મેક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે, તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને છે પણ તેમજ. વીતરાગના માર્ગે અને તેમની આજ્ઞાએ ચાલનારાઓનું કલ્યાણ અવશ્યમેવ થાય છે. આવે જે ઘણા જીને કલ્યાણકારી માર્ગ, તે પ્રત્યે ક્રોધાદિ ભાવ કે જે મહા વિપરીતના કરનારા છે, તે જ અનંતાનુ બંધી કષાય છે. જે કે કોધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મેક્ષમાર્ગ અથવા તો સધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર–મંદાદિ જેવા ભાવથી હેાય તેવા ભાવથી અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
સાચે! આનદ
રાગ-દ્વેષથી ક અધ
જગત્ની કાઇ પણ વસ્તુને અપનાવવી અથવા પેાતાના તરફ ખેંચવી તેને આવૃત્તિ કહે છે તથા કાઈ પણ વસ્તુને દૂર કરવી અથવા તેથી દૂર હઠાવુ. તેને પરાવૃત્તિ કહે છે. પ્રથમના પ્રકારને રાગ કહે છે, અને બીજા પ્રકારને દ્વેષ કહે છે. આ બન્ને પ્રકારના રાગદ્વેષ સમ્યક્ પ્રકારે જ્યાં સુધી છૂટતા નથી, ત્યાં સુધી વસ્તુઓના ગ્રહણ કરવાથી તથા તેના ત્યાગ કરવાથી એમ બન્ને પ્રકારે કમાંના મધ તથા તેના યથાકાળે ઉદય થયા જ કરે છેઃ કારણ કે—અજ્ઞાન અને બુદ્ધિના વિભ્રમ ચેાગે વસ્તુઓના ગ્રહણ અને ત્યાગ અન્નેમાં રાગ-દ્વેષ જાજ્વલ્યમાન અનેલે પ્રવતી રહ્યો છે.
59
વેષ્ટન એટલે અંધાવું અને ઉદ્દેપ્ટન એટલે છૂટવુ. એ અન્ને વાતે ત્યાં સુધી બની રહે છે, કે જ્યાં સુધી ચિત્તમાં રાગદ્વેષ વા ઈષ્ટાનિષ્ટ ભાવનાપૂર્વક વસ્તુઓને ગ્રહણ-ત્યાગ થયા કરે : અને એને જ જ્ઞાનીપુરુષા સ’સારપરિભ્રમણ કહે છે. પ્રત્યેક વસ્તુઓના છેડવા-ધરવાની ચિંતામાં નિમગ્ન રહેવુ', મૂઢ અની કર્માંખ ધનથી જકડાવું, ઉદયકાળ પ્રાપ્ત થતા અત્યંત મેહમુગ્ધ-ઉન્મત્ત બની દુઃખી થવુ' અને ઈતસ્તતઃ ભવના પ્રકારે વહ્યા કરવું અર્થાત્ જન્મ-મરણાદિ કર્યાં કરવાં એનું જ નામ ભવપરિભ્રમણ છે.
જેમ દહીં માંથન કરવાની ગેાળીમાં રહેલા વાંસની રસીના બન્ને છેડામાંથી એકને પાતા ભણી ખેંચે છે. ત્યારે બીજાને ઢીલેા મૂકે છે. જ્યાં સુધી એ પ્રમાણે કરવામાં આવ્યા કરે ત્યાં સુધી ચક્કરે ચઢેલા વાંસ કદી પણ સ્થિર
Page #79
--------------------------------------------------------------------------
________________
જનતત્વ વિચાર
થતું નથી. એને ખેંચવામાં તેમ ઢીલ કરવામાં બન્ને પ્રકારે બળ ખર્ચવું પડે છે. છતાં વાંસ તો સ્થિર થત જ નથી. તેમ અજ્ઞાન અને મૂઢતાપૂર્વક વસ્તુને ગ્રહણ કરવામાં તેમ તેને ત્યાગ કરવામાં–એમ બન્ને પ્રકારે આત્મવીય ખર્ચવું પડે છે, છતાં આત્મપરિણામ કદી સ્થિર કે શાંત થતા નથી. ખરી વાત એ છે કે જે તે વાંસને સ્થિર કરવો હોય તે તેને બાંધેલી બને છેડાવાળી રસીને છોડી દૂર કરવામાં આવે અને તે જ તે વાંસ સ્થિર થાય, તેમ જીવ જેટલી એ પરવસ્તુના ગ્રહણ–ત્યાગની સાવધાનતા રાખે છે, તેટલી પોતે રસપૂર્વક ગ્રહણ કરી રાખેલા રાગદ્વેષમય વિકલોના ત્યાગની સાવધાનતા રાખે તો સહેજે આત્મપરિણામ સ્થિર અને શાંત થાય.
રાગ-દ્વેષની માત્રા આત્મામાં જયાં સુધી બની રહે છે, ત્યાં સુધી કર્મબંધન છૂટવાના અવસરે પણ રાગદ્વેષ વશીભૂત થઈ તે બંધાયા જ કરે છે અર્થાત્ કર્મબંધન છૂટવા માત્રમાં વાસ્તવિક કલ્યાણ નથી, કારણ કે–બંધનું મૂળ કારણ રાગ, છેષ મેજૂદ છે. એક બંધનની નિવૃતિ ટાણે બીજા ચિત્રવિચિત્ર બંધને તુરત તેને જકડી લે છે, તેથી બંધનની ચિરશૃંખલા કદી તૂટતી જ નથી. એમ છૂટવું એ કર્મબંધથી વાસ્તવિક છૂટકારો નથી. જે કર્મબંધનથી વાસ્તવિક છુટવું હોય, તે ઈતસ્તતઃ આત્મપરિણામનું ભ્રમણ વા તેના કારણરૂપ રાગદ્વેષને સમ્યક પ્રકારે રોકવામાં આવે તે જ કર્મબંધન સર્વથા રેકાઈ જાય, અને તેને સર્વથી પ્રબળ અને સમ્યક ઉપાય યથાર્થ જ્ઞાનપૂર્વક સમપરિણતિમાં સ્થિર થઈ નિઃસર્વ કરવામાં આવે, એને જ
Page #80
--------------------------------------------------------------------------
________________
સાચે આનંદ
61
સાચી નિર્જ ભગવાને કહી છે. તે સિવાયની બંધ સહભાવિની નિર્જરા તે જગત્ આખું કરી જ રહ્યું છે
ગાળીને વાંસ જ્યારે એક તરફથી છૂટે ત્યારે બીજી તરફથી બંધાય છે. તેનું છૂટવું તે પણ બંધાવા માટે જ છે, પણ જે તે વાંસને રસીથી સર્વથા છોડવામાં આવે તે ફરી બંધાતું નથી. તેમ મહાસક્ત જીવ એક તરફથી પ્રબળ યમ-નિયમાદિ આચરી છૂટવા માટે પ્રવૃત્તિ કરે છે, ત્યારે વ્યકત કે અવ્યકત રાગદ્વેષાદિ પરિણામે કરી બીજી તરફથી બંધાતો જાય છે. બંધનની નિવૃત્તિના એક નિમિત્ત કારણ રૂપ એવા યમ–નિયમાદિકપૂર્વક પ્રવર્તનકાળે પણ રાગદ્વેષની માત્રા જીવને કયા પ્રકારે ઉન્માદે ચઢાવી રહી છે, તેનું એને ભાન નથી. એ રાગદ્વેષ તજવાના બહાને જીવ કરે છે શું? એક ખૂણેથી નીકળી માત્ર બીજા ખૂણામાં ભરાય છે. બીજે પણ પહેલાના જેવું જ હોય છે. અનાદિકાળથી જીવ સમ્યક્ પ્રકારે નિરાવલંબ ઉદાસીન રહી શકે નથી કે ઉદાસીન રહેવા તથા પ્રકારે તેણે પ્રયત્ન કર્યો નથી, એવી સ્થિતિને પ્રાપ્ત થવાયેગ્ય સમ્યફ સાધને સેવ્યા નથી, લોકેષણ, લેકહેરીને લેાકસંજ્ઞામા છુંદાઈ રહ્યો છે અને તેથી ઉદાસીનતાજન્ય સુખને અનુભવ પણ તેને નથી. એ સુખને અનુભવ કે વાસ્તવિક શ્રદ્ધા વિના તેને ગ્ય પ્રયત્ન પણ કયાંથી હોય? એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે-મૂઢ અને અજ્ઞાની જીવને ગ્રહણ અને ત્યાગ અને બંધનરૂપે પ્રવર્તે છે અર્થાત્ તેને ત્યાગ એ પણ ગ્રહણને અર્થે છે, અને તેનું ગ્રહણ તે પણ પ્રત્યક્ષ ગ્રહણ જ છે. કર્મબંધનથી છૂટવાને સર્વથી પ્રધાન અને વાસ્તવિક ઉપાય રાગદ્વેષની
Page #81
--------------------------------------------------------------------------
________________
62.
જનતત્વ વિચાર
સમ્યફ પ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તે ગજજ્ઞાનવત્ જીવ નિરંતર દુઃખી અને કર્મપરતંત્ર બન્યા રહે છે.
મેહના ઉદયથી રાગદ્વેષરૂપે પરિણામ જીવને થયા કરે છે, જેથી કોઈ વખત અશુભ કાર્યોની પ્રવૃત્તિ તથા શુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને તે છે. અને કદાચિત શુભ કાર્યોની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે, પણ એવી મેહગર્ભિત પ્રવૃતિનિવૃનિવડે શુભાશુભ બંધનની વૃદ્ધિ–હાનિ જીવ અનંતકાળથી કરતું આવ્યું છે. મેહદય ક્ષીણ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિર્મળપણાને પામે છે તથા એ સભ્ય તત્ત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપગ મેહદય પ્રત્યે નિરસપણાને ભજે છે, જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધ પગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવની અપ્રવૃત્તિ અર્થાત્ નિવૃત્તિ સહેજે થાય છે, અને એવી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ વડે સર્વ કર્મ સંસ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને જીવ પામે છે.
પ્રથમ બંધ અને આત્મા ઉભયમાં અનાદિકાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિપૂર્વક જીવને ભેદ જ પડયે નથી, છતાં માત્ર અનુપગ પરિણામે બંધ અને આત્મા જૂદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે અને એવી અજ્ઞાન મને દશાયુક્ત પણે કરેલી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે બંધ. નની વાસ્તવિક નિવૃત્તિ કયાંથી હોય? બંધ, બંધહેતુ, અંધફળ અને બંધસ્વામી એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વગર તથા બંધ અને બંધફળથી વિરક્ત ચિત્ત થઈ સ્વસ્વરુપને વિષે અપૂર્વ પ્રેમ ઉલસ્યા વગર અનાદિ બંધનની આત્યંતિક નિવૃત્તિ હેાય જ નહિ. આથી જ કહેવામાં
Page #82
--------------------------------------------------------------------------
________________
સાચા આનંદ
63
આવ્યું છે કે—અજ્ઞાન અને રાગદ્વેષયુકત પરિણામે કરેલી પ્રવૃત્તિ તા અંધનું કારણ થાય એ તા નિશ્ચિત છે, પણ તેવા પરિણામે કરેલી નિવૃત્તિ પણ મધનું કારણ થાય છે: જ્યારે આત્મપરિણતિયુકત સભ્યજ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ અને મેાક્ષનુ કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાનપૂર્વક આત્મદશાનું અપૂર્વ મહાત્મ્ય છે.
જી
સિદ્ધિપદને સાચા ઉપાય
જીવના પૂર્વ કાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન દૂર કરવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કેઈ ઉપાય નથી; અને તે અપૂવ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી : અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે પ્રાપ્ત થાય ? એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે ‘જ્ઞાનીપુરૂષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધિપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
SA☹
888 8:
Page #83
--------------------------------------------------------------------------
________________
KS જૈનદર્શનમાં મોક્ષમાર્ગ
Hશ્વનજ્ઞાનજારિત્રળિ મેક્ષમા” | સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યફચારિત્ર-એ ત્રણેયથી મોક્ષનું સાધન થાય છે.
મેક્ષનું સ્વરૂપ-બંધના કારણોને અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એ જ મોક્ષ છે.
સાધનનું સ્વરૂપ-જે ગુણ એટલે શક્તિના વિકાસથી તત્વની અર્થાત સત્યની પ્રતીતિ થાય અને જેનાથી હેયછેડી દેવા ગ્ય અને ઉપાદેય–સ્વીકારવા એગ્ય તત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય, તે “સમ્યગદર્શન. નય અને પ્રમાણથી થનારુ જીવાદિ તત્ત્વનું યથાર્થ જ્ઞાન તે સમ્યગૃજ્ઞાન.” સમ્યગજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવની એટલે રાગ-દ્વેષની અને ગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્મચારિત્ર.
સાધનનું સાહચાર્ય–ઉપર જણાવેલા ત્રણેય સાધને જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મેક્ષને સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ
Page #84
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં મેક્ષમાર્ગ
-
65
હોય છે ત્યાં સુધી પરિપૂર્ણ મેક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે–સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થયા છે, છતાં સમ્યફચારિત્રની અપૂર્ણતાને લીધે તેરમા ગુણસ્થાનકમાં પૂર્ણ મેક્ષ અર્થાત્ અશરીર, સિદ્ધિ અથવા વિદેહમુકિત થતી નથી અને ચૌદમાં ગુણસ્થાનમાં શૈલેશી અવસ્થારૂપ પરિપૂર્ણ ચારિત્ર પ્રાપ્ત થતાં જ ત્રણેય સાધનની પરિપૂર્ણતાને બળથી પૂર્ણ મેક્ષ થાય છે.
સાહચર્ય નિયમ–ઉપરના ત્રણેય સાધનેમાંથી પહેલા બે એટલે સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન અવશ્ય સહચારી હોય છે. જેમ સૂર્યને તાપ અને પ્રકાશ એકબીજાને છેડીને રહી શકતા નથી તેમ સમ્યગદર્શન અને સમ્યગજ્ઞાન એક બીજા સિવાય રહી શકતા નથી, પરંતુ સમ્યફચારિત્રની સાથે એમનું સાહચર્ય અવસ્થંભાવી નથી; કારણ કે સમ્યફચારિત્ર સિવાય પણ કેટલાક સમય સુધી સમ્યગુદર્શન અને સમ્ય
જ્ઞાન જેવામાં આવે છે. આમ હોવા છતાં પણ ઉત્કાતિના કમ પ્રમાણે સમ્યફચારિત્ર માટે એ નિયમ છે કે-જ્યાં તે હોય ત્યાં એની પૂર્વેના સમ્યગ્ગદર્શન આદિ બને સાધન અવશ્ય હોય જ. - સમ્યગદર્શનનું લક્ષણ-તરવાઈશ્રદ્ધા સચીન યથાર્થ રૂપથી પદાથે-મુખ્યતાએ આત્મતત્વને નિશ્ચય કરવાની રુચિ તથા તે ચેતન-આત્મતત્ત્વને નિશ્ચય થવામાં કારણભૂત અછવાદિ–જડ પદાર્થોને નિશ્ચય કરવાની જે રુચિ, તે “સમ્યગદર્શન
Page #85
--------------------------------------------------------------------------
________________
66
જનતવ વિચાર
સમ્યગદર્શનની ઉત્પત્તિના નિમિત્તો-સમ્યગ્દશ”ન નિર્સગથી એટલે સ્વભાવિક પરિણામ માત્રથી અથવા અધિગમથી એટલે બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
જગના પદાર્થોને યર્થાથ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને અધ્યાત્મિક અને પ્રકારના અભિલાષોથી થાય છે ધન-પ્રતિષ્ઠા આદિ કોઈ સાંસરિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય તે તે સમ્યગુદર્શન નથી, કેમકે–એનું પરિણામ સંસારવૃદ્ધિ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસને માટે તત્ત્વનિશ્ચયની જે રુચિ ફકત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્ગદર્શન છે.
નિશ્ચય અને વ્યવહારદ્રષ્ટિથી પૃથક્કરણ-આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલ એક પ્રકારને આત્માને પરિણામ તે “નિશ્ચય સમ્યકત્વ છે. તે શેય માત્રને તાવિક રૂપમાં જાણવાની, હેયને છોડી દેવાની અને ઉપાદેયને ગ્રહણ કરવાની રુચિરૂપ છે અને એ રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મત ત્વનિષ્ઠા એ “વ્યવહાર સમ્યક્ત્વ છે.
સમ્યફવના લક્ષણ-સમ્યગુદર્શનની પ્રતિતી કરાવે એવા પાંચ લક્ષણો માનવામાં આવે છે-તે પ્રશમ (શાંતિ), સંવેગ (વૈરાગ્ય), નિર્વેદ (સંસાર પર કંટાળે), અનુકંપા (સર્વ પ્રાણી પર દયા) અને આસ્તિકય (આસ્થા) છે.
પાંચ લક્ષણેની સંક્ષિપ્ત વ્યાખ્યા–૧-તત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતાં કદાગ્રહ આદિ દેષોને ઉપશમ એ પ્રશમ છે, –મોક્ષને અભિલાષ તે. “સંવેગ” છે, ૩-વિષમાં આસકિત ઓછી થવી તે “નિર્વેદ છે, ૪–
Page #86
--------------------------------------------------------------------------
________________
67
જૈન દર્શનમાં મોક્ષમાર્ગ દુઃખી પ્રાણીઓનું દુઃખ દૂર કરવાની ઇરછા તે “અનુકંપા છે, અને પ–આત્મા આદિ પક્ષ કિન્તુ યુકિતપ્રમાણથી સિદ્ધિ પદાર્થને સ્વીકાર તે “આસ્તિક છે.
હેતુભેદ-સમ્યગદર્શનને યોગ્ય આધ્યાત્મિક ઉકાન્તિ થતાં જ સમ્યગદર્શન પ્રગટ થાય છે, પણ આમાં કઈ આત્માને એને આવિર્ભાવ (પ્રગટ થવા) માટે બાહા નિમિરની અપેક્ષા રહે છે, જ્યારે કેઈને રહેતી નથી. એ તો પ્રસિદ્ધ છે કે-કેઈ વ્યકિત શિક્ષક આદિની મદદથી શિલ્પ આદિ કેટલીક કળાઓ શીખે છે, જ્યારે કેટલાક બીજાની મદદ સિવાય પોતાની જાતે જ શીખી લે છે. આંતરિક કારશેની સમાનતા હોવા છતાં પણ બાહ્ય નિમિત્તની અપેક્ષા અને અનપેક્ષાને લઈને સમ્યગદર્શનના ‘નિસર્ગ સમ્યગુદન” અને “અધિગમ સમ્યગદર્શન” એવા બે ભેદ કયાં છે. બાહ્ય નિમિત્તે પણ અનેક પ્રકારના હેય છે. કઈ પ્રતિમા આદિ ધાર્મિક વસ્તુઓના માત્ર અવલોકનથી, કોઈ ગુને ઉપદેશ સાંભળીને, કેઈ શાસ્ત્રો ભણુને અને કોઈ સત્સંગથી પણ સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરે છે.
ઉત્પત્તિકમ-અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહ તરે. હના ને અનુભવ કરતાં કરતાં આત્મામાં કઈ વાર એવી પરિણામશુદ્ધિ થઈ જાય છે, જે એ આત્માને તે ક્ષણ માટે અપૂર્વ જ છે. એ પરિણામશુદ્ધિને અપૂર્વ કરણ કહે છે. અપૂર્વકરણથી તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જાય છે. એવી રાગ-દ્વેષની તીવ્રતા મટી જતાં આત્મા સત્યને માટે જાગરુક બની જાય છે. આ આધ્યાત્મિક જાગરણ એ જ “સમ્યકત્વ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
68.
જનતત્વ વિચાર —
— સમ્યગજ્ઞાન-તેના પાંચ ભેદ છે. મતિ, શ્રત, અવધિ, મઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. સૂત્રમાં જેમ સમ્યગદર્શનનું લક્ષણ બતાવ્યું છે તેમ સમ્યગૂજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તે એટલા માટે કે-સમ્યગ્ગદર્શનનું લક્ષણ જાણી લીધા પછી સમ્યગૂજ્ઞાનનું લસણ વિના પ્રયાસે-અનાયાસે જાણી શકાય છે. તે આ રીતે-જીવ કેઈક વાર સમ્યગદર્શનરહિત હોય છે પણ જ્ઞાનરહિત હેતે નથી. કેઈને કઈ પ્રકારનું જ્ઞાન એનામાં અવશ્ય હોય છે. એ જ જ્ઞાન સમ્યગુદર્શનને આવિર્ભાવ થતાં જ સમ્યગૂજ્ઞાન કહેવાય છે. સમ્યગૂજ્ઞાન અને અસમ્યગ જ્ઞાનને તફાવત એ છે કે પહેલું સમ્યકત્વ સહચરિત છે. જ્યારે બીજું સ ત્વ૨હિત મિથ્યાત્વ સહચરિત છે.
પ્ર.-સમ્યક્ત્વનો એ શું પ્રભાવ છે કે-તેના અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય તો પણ તે અસમ્યગ જ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને થોડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યગૂજ્ઞાન કહેવાય
ઉ-આ (તત્ત્વાર્થસૂત્ર) અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યગૂજ્ઞાન કે અસમ્યગૂજ્ઞાનનો વિવેક અધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે. પરંતુ ન્યાય યા શાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતું નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યગૂજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસગૂજ્ઞાનપ્રમાણાભાસ કહેવાય છે : કિન્તુ આ આધ્યામિક શાસ્ત્રમાં ન્યાય શાસ્ત્રને સમ્મત સમ્યગૂ-અસમ્યગૂજ્ઞાનને વિભાગ માન્ય
Page #88
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શીનમાં મેાક્ષમાગ
હાવા છતાં પણ ગૌણ છે. અહીયા જે જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સભ્યશૂજ્ઞાન, એ દૃષ્ટિ મુખ્ય છે. અને જેનાથી સંસાર વૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યગ્નજ્ઞાન છે.
આ રીતે સમ્યગ્રંદન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્ચારિત્ર —એ ત્રણેય મેાક્ષના સાધન છે. એ સાધનાની જેટલે જેટલે અંશે પ્રાપ્તિ, તેટલે તેટલે અંશે આત્માના ઉચ્ચ વિકાસ છે.
53% J
69
ગુણુસલના
ગુણુની હકીક્ત એવી છે કે એક ગુણને સર્વાશે જી ગ્રહણ કર્યાં કે તેની પાછળ અનેક ગુણા સ્વતઃ ચાલ્યા આવે છે, જેમકે ક્ષમાગુણ આવે ત્યારે અભિમાન, દંભ, મૂર્છા, મત્સર, નિદા વગેરે દોષ તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ-સાત ખાખતાને ન વળગતાં એક ગુણને ગમે તે ભાગે વિકસાવવા છે અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય અને છે અને સાધ્ય સમીપ આવે છે.
મેં
ᎯᏯᏍᏘᏯᏯ
90
se888 68 88. 8-88
)
Page #89
--------------------------------------------------------------------------
________________
અધ્યામ વચન
અધ્યાત્મની વ્યાખ્તા કરતાં શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે- આત્માનમથિલ્ય વંચાવાર વારિમા | આત્માને ઉદ્દે શીને પાંચેય (જ્ઞાનાચારાદિ આચારની સાધના કરાવી તેનું નામ “અધ્યાત્મ કહેવાય છે.
આ અધ્યાત્મશાસ્ત્રને ઉપદેશ અમૃત સમાન કહ્યો છે, તેથી પ્રગટ આત્મામાં પરમ શાંતિ અનુભવાય છે અને અનુક્રમે મોક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. અધ્યાત્મમાર્ગ બતાવે તે “અધ્યાત્મવચન છે. જે વચન એકાંત આત્મહિતને જ અથે પ્રવર્તે છે, જે વચન રાગ-દ્વેષાદિક વિકારવર્જિત શ્રી વીતરાગદેવની અમૃતમય વાણીના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે કિયાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાથે જ પુષ્ટિ મળે છે અને જે વચનવડે શુદ્ધ સમજપૂર્વક શુદ્ધ ક્રિયા સેવવા જ પ્રવર્તાય છે, તેનું નામ “અધ્યાત્મવચન કહી શકાય છે. જેમ પંખી બે પાંખવડે જ ઊડી શકે છે અને રથ બે ચકવડે જ ચાલી શકે છે, તેમ “અધ્યામ” પણ શુદ્ધ જ્ઞાનકિયાના સંમેલનથી જ પ્રવર્તે છે, તે વિના અધ્યાત્મ કહી શકાય જ નહિ.
Page #90
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મ વચન
વસ્તુતત્વની સમજ મેળવી, હિતાહિતને યથાર્થ વિવેક કરી, જે સ્વહિતસાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે, તે જ અંતે સ્વ-ઈષ્ટ-સિદ્ધ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે કિયાના પક્ષમાં પડી સ્વ–પરને ભારે નુકશાનીમાં ઉતારવાનું બને છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણને અમેઘ ઉપાય છે. જેથી તેમાં જે કાંઈ કર્તવ્ય કરવામાં આવે છે. તે લોકદેખાવ માટે નહિ, પણ કેવળ પોતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદૃષ્ટિ જેને જાગી છે, તે અધ્યાત્મદષ્ટિ વા “અધ્યાત્મી કહેવાય છે. એવા અધ્યામદષ્ટિ મહાપુરુષ સત્તરમા ને ઓગણીસમા સૌકામાં શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી થઈ ગયા. વર્તમાનમાં પણ કઈ કઈ વિરલ આત્મા એને આંશિક અનુભવ અનુભવતા હશે. અનાદિકાળથી પરપુગલના અભ્યાસગે જીવને અધ્યાત્મનું આચરણ તે દૂર રહ્યું, પણ એ વાર્તા પ્રત્યે પ્રેમ આવે એય કઠીનતમ છે. એવા જી પૂ. ઉ. મહારાજે આઠ દૃષ્ટિ પૈકી બીજી તારાદષ્ટિના વર્તતાને જણાવ્યા છે.
એહ દષ્ટિ હોય વર્તતા મનમોહન મેરે,
ગ કથા બહુ પ્રેમ મનમોહન મેરે આ અધ્યાત્મ વિના પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તે–
અધ્યાત્મ વિણ જે ક્યિા, તે તે તનમલ તેલે; મમકારાદિક યુગથી, ઈમ શાની બેલે.”
Page #91
--------------------------------------------------------------------------
________________
*888 88
જૈનતત્ત્વ વિચાર
બાકી નામ-અધ્યાત્મથી કાંઈ દિ' વળાવાના નથી. જેનું ભાવ-અધ્યાત્મ સાચું છે, અગર તેની સુરુચિ છે. સન્મુખભાવ છે, તે જ આત્માના અધ્યાત્મના ત્રણ નિક્ષેપા (નામ, સ્થાપના ને દ્રવ્ય) સાચા છે. આવા અધ્યાત્મને સૌ કેઈ લેખક-વાચક પામી સ્વ-પર આત્માનું હિત સાધે! એ જ
સમીહા.
88 8888888888
72
ᎠᏍ
સાધ્ય-સાધન
સર્વ સાધના છે તે સાધ્ય માટે છે, પણ સાધના કાંઈ સાધ્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વિનય, વિવેક સેવા, ભક્તિ વ્રત, નિયમ, આસન, પ્રાણા ચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ,-એ પણ સાધન છે, માટે સાધનેાની ભિન્નતા અને ઉપચાગિતા (6) જાણી સાધનાવડે આત્માની વિશુદ્ધિ કરવી, શુદ્ધાત્મ ૐ સ્વરૂપ પ્રાપ્ત કરવુ', એ જ મુખ્ય ધ્યેય છે. પરંતુ સાધનામાં સાધ્યબુદ્ધિથી
આવુ નહિ. સાથ્યને લક્ષમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તેા સાધન સાક છે અને તેમાં સદૃશ્યવહાર કારણ રૂપે રહે છે. આત્મજ્ઞાન ૐ થતાં સર્વ સાધનાના એકાંત કટ્ઠાગ્રહ છૂટી જાય છે.
9)
666 #88 888 8
Page #92
--------------------------------------------------------------------------
________________
5 જૈન દર્શનની મહત્તા
જૈનધર્મ એ વસ્તુતઃ વીતરાગ માર્ગ છે, અને વિતરાગ માર્ગમાં સ્યાદ્વાદ–અનેકાન્ત માર્ગને મુખ્ય સ્થાન છે. સ્યાદવાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવેલેકવાનું કહે છે અર્થાત્ એક જ વસ્તુ અમુક અપેક્ષાએ
અસ્તિ” છે–એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ નાસ્તિ” છે–એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ એક દૃષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે અને બીજી દષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન ધર્મોને ભિન્ન ભિન્ન અપેક્ષા–દષ્ટિએ અબાધિત પણે સમન્વય કરવો એનું નામ “સ્યાદવાદ” છે. જૈનદર્શન અર્થાત્ કહો કે અને એકાન્ત દર્શન સિવાય કોઈ પણ દર્શન નકાર આ વાદવાદને સીધી રીતે સ્વીકાર કરતો નથી. જે કે આડકતરી રીતે તે તે દર્શનકારેને પણ સ્થાવાદ સ્વીકાર્યા વિના ચાલતું નથી, તથાપિ જે સ્યાદ્વાદસિદ્ધતા, જે દૃષ્ટિવિશાળતા, જે સર્વથા અવિસંવાદિતા અને તેથી જે જૈનદશનની સર્વોચ્ચતા નિર્વિવાદ સિદ્ધિ છે. તે દરેક બુદ્ધિમાનસજન નિષ્પક્ષપાતપણે જૈન સિદ્ધાંત અને જૈન ન્યાયનું સાંગોપાંગ નિરીક્ષણ કરશે તેને લાગ્યા વગર નહિ જ રહે.
Page #93
--------------------------------------------------------------------------
________________
14
જનતત્ત્વ વિચાર સ્યાવાદ–નયવાદ મનુષ્ય-પ્રજાની દૃષ્ટિને વિશાળ અને હૃદયને ઉદાર બનાવી મૈત્રીભાવને રસ્તે સરળ કરી આપે છે. જીવનના કલહ શમાવવામાં અને જીવનવિકાસને માર્ગ સરળ કરી આપવામાં નયવાદ એ સંસ્કારી જીવનનું સમર્થ અંગ છે.
પોતપોતાની હદમાં સ્થિત રહીને અન્ય દષ્ટિબિંદુને તેડી ન પાડવામાં નની સાર્થકતા છે. મધ્યસ્થપુરૂષ સર્વ નોને જુદી જુદી દૃષ્ટિએ ચચિત માન આપી તત્ત્વક્ષેત્રની વિશાળ સીમા અવેલોકે છે, અને એથી જ એને રાગદ્વેષની નડતર ઊભી નહિ થવાથી આત્મસાધનના પ્રયાસમાં સફળતા. મેળવે છે. નયવાદ એ સ્વાવાદને જ પેટા વિભાગ છે. એટલે સ્યાદવાદ કે નયવાદ એ વસ્તુતઃ એક જ છે.
વિચારોની અથડામણને લીધે જ્યારે પ્રજાના માનસ ક્ષુબ્ધ બને છે અને વાતાવરણ અશાન્ત બને છે, ત્યારે તત્ત્વદશીએ પ્રજાની સામે સ્વાવાદને પ્રકાશ ધરે છે અને વસ્તુસ્થિતિને જુદી જુદી દષ્ટિએ અનેક રીતે તપાસી સમન્વય કરવાને માર્ગ સમજાવે છે. સ્થાવાદ સિદ્ધાન્ત આ રીતે અવલોકન દષ્ટિને વિશાળ બનાવે છે અને સંકુચિત દૃષ્ટિથી ઉત્પન્ન થનારા કેટલાલોને શમાવે છે. આમ રાગદ્વેષ શમાવી જનતાના જીવનમાં મૈત્રીભાવને મધુર રસ રેડવામાં સ્યાદુવાદની ઉપયોગિતા છે. આ સ્થાવાદને “સંશયવાદ કહેવો એ પ્રકાશને જ અંધકાર કહેવા બરાબર છે. જેના ઉપદેશનું અંતિમ પરિણામ રાગદ્વેષની નિવૃત્તિમાં છે. એ એક જ માત્ર જૈન વાણનું મુખ્ય ધ્યેય છે. અત્રે સ્યાદ્વાદને ચર્ચાનો વિષય નથી, કિન્તુ જેન દશનની મહત્તા દશવ વાને કિચિત પચાસ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
15
જૈન દર્શનની મહત્તા
જૈન ધર્મના સિદ્ધાન્તોને સ્કુટ કરવા મહાન આચાર્યોએ મહાન ગ્રંથ નિર્માણ કર્યા છે, જેમાં મહાન પુરુષોએ મધ્યસ્થપણે તત્ત્વનિરૂપણ કરતાં પ્રજાના કલ્યાણ તરફ મુખ્ય દષ્ટિ રાખી છે. કોઈ પણ દર્શનના સિદ્ધાનોને તેડી પાડવાની સંકુચિત્ત વૃત્તિ તેમના વચનમાં નહિ દેખાય. બકે અન્યાન્ય સિદ્ધાન્તોને સમન્વય કરવા તરફ પ્રયાસ સેવવાની તેમની ઉદારવૃત્તિ અને વિશાળ દષ્ટિ તેમના ગ્રંથોમાં સ્પષ્ટ જોવામાં આવે છે. દાખલા તરીકે-ભગવાન હરિભદ્રાચાર્યને શાસ્ત્રવાર્તા સમુચ્ચય' ગ્રંથ તેમાં એક સ્થળે જૈનદર્શન– સમ્મત “ઈશ્વર જગત્કર્તા નથી” એ સિદ્ધાત યુક્તિપુરસ્પર સિદ્ધ કર્યા પછી તેઓશ્રી જણાવે છે કે
ઈશ્વરકતૃત્વને મત પણ નીચે મુજબની યુક્તિથી ઘટાવી પણ શકાય છે કે–પરમાત્મા–ઈશ્વરે ફરમાવેલા માર્ગનું અનુસરણ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, માટે મુક્તિના દેનાર ઈશ્વર છે–એમ ઉપચારથી કહી શકાય છે. ઈશ્વરદશિત માર્ગનું આરાધન નહિ કરવાથી ભવચકમાં જે પરિભ્રમણ કરવું પડે છે. તે પણ ઈશ્વરને ઉપદેશ નહિ માન્યાની સજા છે, એમ કહી શકાય છે.' १ "ततच्चेश्वरक त्ववादोऽयं युज्यते परम् ॥
सम्यगन्यायाविरोधेन यथाऽऽहुः शुद्धबुद्धयः॥ ईश्वर; परमात्मैव तदुक्तव्रतसेवनात् । यतो मुक्तिस्ततस्तस्याः कर्ता स्याद् गुणभावतः ।। तदनासेवनादेव यत्संसारोऽपि तत्वतः ।
Page #95
--------------------------------------------------------------------------
________________
76.
જેનતત્ત્વ વિચાર
જે એને “ઈશ્વર જગતને કર્તા છે એવા વાક્ય ઉપર આદર બંધાણે છે, તેઓને માટે પૂર્વોક્ત પ્રકારની કલ્પના કરવામાં આવી છે. એમ આચાર્યશ્રી આગળ જણાવે છે–કે
“આ ઈશ્વર જગતનો કર્તા છે એવા વાકય ઉપર જેઓને આદર બંધાણે છે, તેઓના ગુણને માટે ઉપર કથિત ઈશ્વરના જગકર્તાપણાની દેશાના છે.
હવે બીજી રીતે ઉપચાર વગર ઈશ્વરને જગતકત આચાર્યશ્રી બતાવે છે કે
ખરી રીતે આ આત્મા જ ઈશ્વર છે, કેમકે- દરેક આત્મસત્તામાં ઈશ્વરશક્તિ સંપૂર્ણ રહેલી છે. એ રીતે આત્માજીવ તો જોખી રીતે કર્યાં છે જ. આવી રીતે કતૃત્વવાદ– જગકર્તૃત્વવાદ વ્યવસ્થિત થઈ શકે છે.”
આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે કે “જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યા હોય, ત્યાં ત્યાં પૂર્વો. કત અભિપ્રાયથી કર્તા સમજ. તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિકર્તા કઈ શાસ્ત્રકાર બતાવી શકે જ નહિ, કારણ કે-શાસ્ત્ર બનાવનાર ઋષિમહાત્માઓ પ્રાયઃ નિઃસ્પૃહ, પરમાર્થ દષ્ટિવાળા અને લેકે પકારની વૃત્તિવાળા હોય છે, માટે અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે? અતઃ તેઓના २ "कर्ताऽयमिति तद्वाक्ये यतः केषांश्चिदादरः ।
अतस्तदानुगुष्येन तस्य कर्तत्वशदेशना ।। ३ “परमैश्वर्ययुक्तत्वाद् भत आत्मैव घेश्वरः ।
सच कर्त्तति निर्देषिः कत वादो व्यवस्थितः ॥"
Page #96
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનની મહત્તા કથનનું રહસ્થ બરાબર શેધવું જોઈએ કે–અમુક વાત તેઓ કયા આશયથી કહે છે.
એ પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્ય મતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે. એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી
એ પ્રમાણે (પ્રકૃતિવાદનું જે ખરું રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જાણવે. વળી તે કપિલને ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્ય જ્ઞાની મહામુનિ હતા.'
આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અનેક શુન્યવાદની ખૂબ આલોચના કરીને અને તે વાદમાં અનેક ઊભા થતા દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વસ્તુસ્થિતિ જાહેર
મધ્યસ્થ પુરૂષોના મત મુજબ ક્ષણિકવાદ બુધે પર માથે દષ્ટિએ અર્થાત્ વસ્તુ સ્થિતિએ કહ્યો નથી, કિન્તુ ક “શાત્રા મહાત્મા ગા વતણૂ મ सवार्थसम्प्रवृत्ताश्च कथं तेऽयुक्तभाषिणः ? अभिप्रायस्ततस्तेषा सम्यग मृग्यो हितैषिणा । न्यायशास्त्राविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥" ५ "एवं प्रकृतिवादेोऽपि विझेयः सत्य एव हि । कपिलाक्तत्वत श्चैव दिव्यो हि स महामनिः॥
Page #97
--------------------------------------------------------------------------
________________
78
જનતત્વ વિચાર
મેહવાસનાને દૂર કરવાના ઉદ્દેશથી કહ્યો છે. વિજ્ઞાનવાદ પણ તેવા પ્રકારના યોગ્ય શિષ્યને આશ્રયિને અથવા વિષય સંગને દૂર કરવાના ઉદ્દેશથી બતાવવામાં આવ્યા છે. શૂન્યવાદ પણ યોગ્ય શિષ્યને આશ્રયિને વૈરાગ્યની પુષ્ટિ કરવાના આશયથી તત્ત્વજ્ઞાની બુધે કહ્યો જણાય છે.
વેદાન્તના અદ્વૈતવાદની વેદાન્તાનુયાયી વિદ્વાનોએ જે વિવેચના કરી છે, તે પર પ્રાપ્ત થતા દેશે બતાવી છેવટે આચાર્યશ્રી કહે છે કે – | મધ્યસ્થ મહષિઓ એમ નિરૂપે છે કે-“અદ્વૈતવાદ તાત્વિકદષ્ટિએ નથી કહ્યો, પણ સમભાવની પ્રાપ્તિ માટે બતાવવામાં આવ્યું છે.
ખરેખર! “સમ્યગદષ્ટિને મિથ્યાદષ્ટિના શો પણ સમ્યગુરૂપે પરિણમે છે–એ શાસ્ત્રકથિત ભાવ પણ ઈત્યાદિ રીતે સમજવા ચોગ્ય છે. ६ अन्ये त्वभिदधत्येवमेतदास्थानिवृत्तये ।
क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्त न तत्वतः ॥ विज्ञानमात्रमप्येव बाह्यस गनिवृत्तये । विनेयान् कांश्चिदाश्रित्य यद्धा तद्देशनार्हतः ।। एवं च शून्यबादापि सद्विनेयानुगूण्यतः ।
अभिप्रायत इत्युक्तो लक्ष्यते तचवेदिना ॥" ७ अन्ये व्याख्यानयन्त्येव समभावप्रसिद्धये
તેશના શાહે નિર્વિદા ન તુ તારગત ”
Page #98
--------------------------------------------------------------------------
________________
19.
જૈન દર્શનની મહત્તા
આવી રીતે જૈન મહાત્માએ અન્ય દશનના સિદ્ધાતોની તટસ્થ દષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધ દૃષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે, એ જૈનદષ્ટિની કેટલી વિશાળતા હશે? અન્ય દશનેના ધુરંધરેને “મહર્ષિ',
મહામતિ અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રન્થોમાં ઉલ્લેખવા અને દૂષિત સિદ્ધાંતવાળાઓના મતનું ખંડન કરતાં પણ તેમને હલકા શબ્દોથી વ્યવહાર ન કર અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ કરવાની પોતાની માયાળુ લાગણી વહેતી રાખવી, એ જેન મહર્ષિઓનું કેટલું ઔદાર્ય હશે? ધાર્મિક કે દાર્શનિકવાદયુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આત્મપ્રેમને રસ ઊભરાતું રહે એ કેટલું સાત્વિક હૃદય !
જૈન મહર્ષિઓનાં મધ્યસ્થભાવને જણાવનારા છેડા વાક જોઈએ.
સંસારબીજ-અંકુર ઉત્પન કરનાર રાગદ્વેષ આદિ સમગ્ર દોષો જેના ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે.” ૮
“દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, વેતામ્બર દશામાં મેક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી અને પક્ષસેવા કરવામાં મેક્ષ નથી, કિતુ કષાયે-(કૈધ-માન-માયા-લોભથી
८ भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
(ભ. શ્રી હેમચંદ્રાચાર્ય)
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર મુક્ત થવામાં જ મુક્તિ છે.” ૮
“મહાવીર ઉપર મારે પક્ષપાત નથી અને કપિલ વિગેરે પર મારે દ્વેષ નથી, કિન્તુ જેનું વચન યથાર્થ હોય તેને સ્વીકાર કરવો જોઈએ. ૧૦
આરીતે જૈન દર્શનની મહત્તા, જેન મહર્ષિઓની દૃષ્ટિ વિશાળતા અને તેઓશ્રીની મધ્યસ્થતાને કિંચત પરિચય ગ્રંથાધારે મૂકવા પ્રયાસ કર્યો છે, તેમાં કઈ ભૂલચૂક યા વિપરીતતાને સ્થાન હોય તે વિદ્ધજને સંતવ્ય લેખવા કૃપા કરશે. ९ नाशाम्बरत्वे न सिताम्बरत्वे
न तर्कवादे न च तत्त्वावादे । न पक्षसेवाऽऽश्रयणेन मुक्तिः कषायमुक्तिः किल मुक्तिरेव ॥
(શ્રી ઉપદેશતરંગિણી) १० पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥"
(ભ. શ્રી હરિભદ્રસૂરિ)
Page #100
--------------------------------------------------------------------------
________________
KOS
નયવાદની મધ્યસ્થતા
પ્રમાણથી દરેક વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ છે. તેનું કઈ પણ એક વિવક્ષિત અંશરૂપે પ્રતિપાદન કરવાને અભિ પ્રાય તે નયવાદ છે. જે એ અભિપ્રાય એકશસ્પશી હોવા છતાં તે વસ્તુના બીજા અવિક્ષિત અંશ પર માત્ર ઉદાસીન હાય અર્થાત તે અંશનું નિરસન કરવાનો આગ્રહ ન ધરાવતા હોય અને પિતાના વક્તવ્ય પ્રદેશમાં જ પ્રવર્તતે હોય, તો તે “પરિશુદ્ધ નયવાદ છે તેથી ઉલટું જે અભિપ્રાય પિતાના વક્તવ્ય એક અંશને જ સંપૂર્ણ માની તેનું પ્રતિપાદન કરવા સાથે જ બીજા અંશેનું નિરસન કરે, તે અપરિશુદ્ધ નયવાદ છે, પરિશુદ્ધ નયવાદ એક અંશને પ્રતિપાદક છતાં ઈતર અંશેને નિરાશ ન કરતે હોવાથી તેને બીજા નયવાદો સાથે વિરોધ નથી કહેતો એટલે છેવટે તે શ્રત પ્રમાણના અખંડ વિષયને જ સાધક બને છે, અર્થાત નયવાદ જે કે હેય છે અંશગામી પણ જે તે પરિશુદ્ધ એટલે ઈતર સાપેક્ષ હેય તે તેનાવડે છેવટે શ્રત પ્રમાણસિદ્ધ અનેક ધર્માત્મક આખી વસ્તુનું જ સમર્થન થાય છે. સારાંશ એ છે કે–બધા જ પરિશુદ્ધ નયવાદે પિત. પોતાના અંશભૂત વક્તવ્ય દ્વારા એકંદર સમગ્ર વસ્તુનું જ
Page #101
--------------------------------------------------------------------------
________________
૦૮
જેનતવ વિચાર
પ્રતિપાદન કરે છે, એ જ પરિશુદ્ધ નયવાદનું ફળ છે. તેથી ઉલટું અપરિશુદ્ધ નયવાદ માત્ર પિતાથી જુદા પડતા બીજા પક્ષનું જ નહિ પણ સ્વપક્ષ સુદ્ધાંનું નિરસન કરે છે, કારણ કે તે જે બીજ અંશને અવગણી પિતાના વક્તવ્યને કહેવા માગે છે તે બીજા અંશ સિવાય તેનું વક્તવ્ય સંભવી જ નથી શકતું, એટલે બીજા અંશનું પણ નિરસન કરી જ બેસે છે. વસ્તુનું સમગ્ર સ્વરૂપ અનેક સાપેક્ષ અંશોથી ઘડાયેલું છે,
એટલે જ્યારે એ સાપેક્ષ અંશેને એકબીજાથી તદ્દન છૂટા પાડી દેવામાં આવે ત્યારે તેમાંથી એકે રહેતો કે સિદ્ધ થત નથી. તેથી જ એમ કહ્યું છે કે–અપરિશુદ્ધ એટલે બીજાની પરવા ન કરતે નયવાદ પિતાના અને બીજાના એમ બને પક્ષનાં મૂળ ઉખાડે છે.
વચનને આધાર વક્તાના અભિપ્રાય ઉપર છે, તેથી કેઈ પણ એક વસ્તુ પર જેટલા વચન પ્રકારે મળી આવે અગર તો સંભવી શકે તેટલા જ તે વસ્તુ પરત્વે બંધાયેલા જુદા જુદા અભિપ્રાયો છે, એમ સમજવું જોઈએ. અભિપ્રાય એટલે નયવાદો. વચનના પ્રકારે જેટલા જ નયવાદે સમજવા. એ બધા જ નયવાદે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ રહે તો તે જ પરસમયે એટલે જૈનેતર દષ્ટિઓ છે. તેથી પરસ્પર વિરોધ કરતાં કે અંદર અંદર પક્ષપ્રતિપક્ષપણું ધારણ કરતા જેટલા ન હોય તે વાસ્તવિક રીતે તેટલા જ પરસમ છે અર્થાત્ એકબીજાનું નિરસન કરતી જેટલી વિચારસરણીઓ મળે અગર સંભવે તેટલાં જ તે વસ્તુ પરત્વે દશને અને એ અજૈન. જૈનદર્શન તો અનેક તે વિધી દર્શનના સમન્વયથી ઉદ્ભવતું હોવાથી એક જ છે. અને અને જૈન દશનેનું નિયામક તત્ત્વ વિરોધ અને સમન્વય
Page #102
--------------------------------------------------------------------------
________________
થવાદની મધ્યસ્થતા
83
પિતાના વક્તવ્યના પ્રતિપાદનમાં જેનો ઉદ્દેશ પરવિરોધને ય તે અજૈન દર્શન અને જેને ઉદ્દેશ સમન્વયનો હેય તે નદર્શન.
અહીં પ્રશ્ન થાય છે કે–એક જ વસ્તુ પરત્વે નિત્યત્વકનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જે જૈનદષ્ટિ ય તે વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે, કારણ -એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર–અનિત્યત્વ ન વિકારતાં નિત્યત્વ–અનિત્યત્વ અને સ્વીકારે છે. તેને ઉત્તર મે છે કે-વૈશેષિકદર્શનમાં નિત્યત્વ અને અનિત્યત્વ એ વિરોધી અંગેનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તક બને નાનું સ્થાન છે ખરું, પણ એ બન્ને પોત tતાના વિષયનું સ્વતંત્ર પણેજ પ્રતિપાદન કરે છે. એટલે કે
ને ન પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદર અંદર એકબીજાથી નિરપેક્ષ છે, જેથી એ જૈનદર્શન નથી. એક એક છૂટો વાદ ગમે તેટલો પ્રબળ દેખાતો હોય, છતાં | એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હાઈ યથાર્થ જ્ઞાન ૨ પાડી શકતો નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ કે પોતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત કરી શકતું નથી. ત્યારે સમન્વય એ દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલ હોઈ થાર્થ જ્ઞાન પૂરું પાડે છે. એ જ પ્રમાણે સામાન્ય વિષયની પાબતમાં પણ છે. દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બન્ને નિરપેક્ષ પણે ટા છૂટા યોજવામાં આવે તો એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઉભું કરે છે. જૈનદર્શન કઈ પણ એક વસ્તુ પર એ વિરોધી દેખાતા ધર્મોને સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે અને વૈશેષિક દર્શન વસ્તુભેટે વિરોધી ધર્મોને ભેદ થી કરે છે આ તેમાં તાવત છે
Page #103
--------------------------------------------------------------------------
________________
84
જૈનતત્ત્વ વિચાર
કેટલાક લેકે જૈનદર્શન અને અજૈનદર્શનને સરખા માનવાને ભ્રમ ફેલાવે છે. તેઓ બાલને ઉન્માર્ગે દરવાને પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવોએ સમજવું જોઈએ કે બધા ધર્મો પિતપોતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છે એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા. અવશ્ય છે સાધકે પિતાની આત્માનનતિને એગ્ય ઉચ્ચ કેટિને ધર્મ ? તેની સ્વયં શેધ કરવી જોઈએ અને મધ્યસ્થ દુથ્વિી-પક્ષપાતરહિતપણે જે શેધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. તત્વવાદમાં મેટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિરુદ્ધ અવિસં. વાદી ઉપદેશ મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસા-- ગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુએ છે. જૈનદર્શન કે જેમાં કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધને. અવિસંવાદી છે, તે તે એક શ્રી જૈનધર્મ જ છે, માટે આત્મશ્રેયના ઈછુકે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવર્તન કરતાં અટકવું જોઈએ. સ્વયં સત્યવાદી - બનવું એ જેટલો ગુન્હો છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે, એમના પ્રત્યે અભાવ ધારણ કરે–એ માટે ગુન્હો છે, અને અસદ્ભાવ થાય એવું પ્રર્વતન કરવું એ એથી પણ મેટ ગુન્હો છે. - આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે“જેઓ મધ્યસ્થપણાને આશ્રય કરી–ધારણ કરીને તસ્વા– તને વિચાર નહિ કરતાં જૈનદર્શન અને અજૈનદર્શન બેઉને સરખા માને છે, તેઓ મણિ એને કાચને સરખા
Page #104
--------------------------------------------------------------------------
________________
યવાદની મધ્યસ્થતા
માનવા જેવુ કરે છે.” મધ્યસ્થતા એ ગાળ અને ખેાળને સરખા માનવા માટે નહિ, પણ અપેક્ષાભેદ સમજી સંમશીલ રહેવા માટે છે. મધ્યસ્થતા એ મહાન ગુણ છે, પરન્તુ તેને માશ્રય કયાં ? શા માટે ? અને કેવી રીતે પરિત હાવા જોઈએ ? એ લક્ષગત કરવુ જોઈએ. વિશાળદેષ્ટિ જૈન મહા પુરુષોએ આ બાબતમાં કેવા ઉચ્ચ પ્રકારની માધ્યસ્થતા રાખી છે, તે નીચેની ઉ॰ ભગવાન શ્રી યશેાવિજયજી મ. આદિની ઉક્તિઓથી સમજી શકાય તેવું છે.
પાતાતાના અભિપ્રાયે સાચા અને બીજા નયની યુક્તિ ચલાવે ત્યારે નિષ્ફળ એવા નયામાં જેનું મન પક્ષપાતરહિત સમાન ભાવને ધારણ કરે છે, તે મહામુનિ મધ્યસ્થ છે. સવ નયા સપ્રતિપક્ષ છે. જે એક નયપક્ષપાતી તે અદૃષ્ટ સિદ્ધાન્ત કહ્યો છે.”
85
સન્મતિ ત માં કહ્યું છે કે—
સવનચે પેાંતપેાતાના વક્તવ્યમાં સાચા છે અને ખીજાના વક્તવ્યનુ નિરાકરણ કરવામાં ખાટા છે, પરન્તુ અનેકાન્ત સિદ્ધાન્તના જ્ઞાતા તે નર્યાને ‘આ સાચા છે અને આ ખાટા છે' એવા વિભાગ કરતા નથી.’
પેાતાના સિદ્ધાન્તના વિચાર કેવળ રાગથી અમે સ્વીકાર કરતા નથી અને પર સિદ્ધાન્તના વિચાર કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ દૃષ્ટિથી વિચાર કરીને સ્વસિદ્ધાન્તને આદર અથવા પરિસિદ્ધાન્તના ત્યાગ કરીએ છીએ.
""
ભગવાન શ્રી હેમચ’દ્રસૂરિજી કહે છે કે—
Page #105
--------------------------------------------------------------------------
________________
86
જૈનતત્ત્વ વિચા
હે વરપ્રભુ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપ પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારે આશ્ર કરીએ છીએ.”
જુદા જુદા સર્વ ને પરસ્પર વાદ અને પ્રતિવાદથી કદર્થના પામેલા છે, પરંતુ સમવૃત્તિના સુખને અનુભ કરનાર જ્ઞાની સર્વ ને આશ્રિત હોય છે.”
પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવાદ દ્વેષથી ભરેલા છે, પરંતુ સર્વ ને સમાનપણે ઈચ્છના હે ભગવન્! તમારે સિદ્ધાન્ત પક્ષપાતી નથી.”
“બધાય વચન વિશેષ રહિત હોય તે તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાન્ત પ્રમાણ પણ નથી, જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્વવચન પણ વિષયના પરિશેષનર્થ પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુગે કરી વિશેષિત ન હોય તે તે અપ્રમાણ છે. એ પ્રકારે સવ સ્વાવાદયેજનાથી સર્વ નાનું જાણપણું હેય.”
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે –
અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવા એગ્ય નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચાર. જે પ્રવચનથી ભિન્ન છે તેનું પણ બધું અવચન નથી, પરંતુ જે પ્રવ ચનાનુસારી છે તે સર્વચન જ છે.”
જે મહાપુરુષ ચારિત્રગુણમાં લીન છે તે સર્વ નયના ધારક હોય છે, તે સર્વ નયને સંમત વિશુદ્ધ તત્વને ગ્રહણ કરે છે. સમવૃત્તિવાળા સર્વ નયના આશ્રિતજ્ઞાની સુખને
Page #106
--------------------------------------------------------------------------
________________
નયવાદની મધ્યસ્થતા
87
આસ્વાદ કરે છે, સર્વ નયના જાણનારા-અનુભવનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે, પરંતુ જુદા જુદા નયમાં મૂહ–બ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણું કલેશ હોય છે.” - “નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના રસ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, લક્ષ ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાગ્રહ રહિત, પરમ આનંદથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ જ્ઞાની સર્વોત્કર્ષથી વર્તે છે. તેવા જ્ઞાનને નમસ્કાર હો!”
જે મહાપુરુષ લોકેને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્યાદ્વાદગર્ભિત પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે, તેઓને વારંવાર નમસ્કાર છે!” ( ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ)
તારાદષ્ટિ પ્રાપ્ત જીવના વિચાર સમ્યક્ત્વ અપ્રાપ્ત આ દષ્ટિવાળે માગનુસારી જીવ વિચાર કરે છે કે–આ સંસાર દુઃખરૂપ છે. આને ઉછેર કયા કારણથી અને કેવી રીતે કરે? આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણ શકાય
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૧
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
अनेकान्तात्मक वस्तु, गोचरः सर्वसंविताम् । एकदेशविशिष्टोऽर्थो, नयस्य विषयो मत ॥ २९॥
(ન્યાયાવતાર)
અર્થાત્ “અનેક ધર્માત્મક વસ્તુ એ સવ સવેદનનો પ્રમાણના વિષય મનાય છે. અને એક દેશ-અંશ સહિત વસ્તુ એ નયના વિષય મનાય છે, ”
પ્ર—પ્રમાણના વિષય થનારી વસ્તુએ કરતાં નયના વિષય થનારી વસ્તુઓ શું તદ્દન જુદી હાય છે, કે જેથી પ્રમાણ અને નયના વિષયને તદ્દન જુદા જુદા બતાવી શકાય?
ઉ~ના, એક-ખીજાથી જુદા એવા વસ્તુઓના કઇ બે વિભાગ નથી, કે જેનાથી એક વિભાગ પ્રમાણને વિષય અને અને બીજો વિભાગ નયના વિષય અને.
પ્ર—જો પ્રમાણ અને નયના વિષય થનાર વસ્તુ એક જ હાય તા પછી અન્નેના વિષયભેદ કેવી રીતે ?
Page #108
--------------------------------------------------------------------------
________________
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
89
ઉ૦–વસ્તુ ભલે એક જ હોય, પણ જ્યારે તે વસ્તુ અમુક વિશેષતા દ્વારા અર્થાત્ અમુક વિશેષ ધર્મોની પ્રધાનના છતાં અખંડિતપણે ભાસે છે, ત્યારે તે અનેક ધર્માત્મક વિષય કહેવાય છે. પરંતુ જ્યારે તે જ વસ્તુમાંથી કઈ એક અંશ છુટો પડી પ્રધાનપણે ભાસે છે, ત્યારે તે એક અંશ—વિશિષ્ટ વિષય કહેવાય છે. આ વાત દાખલાથી સ્પષ્ટ કરીએ.
આંખ સામે કઈ એક ઘેડો આવે ત્યારે અમુક આકાર, અમુક કદ અને અમુક રંગ એ એની વિશેષતાઓ પ્રધાનપણે ભાસે છે. પણ તે વખતે એ વિશેષતાઓની પ્રધાનતા છતાં અભિન્ન રૂપે અન્ય વિશેષતાઓ સહિત સમગ્ર ઘોડો જ ચાક્ષુષ જ્ઞાન વિષય બને છે. તે વખતે કાંઈ તેની અમુક વિશેષતાઓ કરતાં છુટી પડી ભાસતી નથી કે ઘોડા રૂપ અખંડ પદાર્થમાંથી આકારાદિ તેની વિશેષતાઓ પણ તદ્દન ભિન્નપણે ભાસતી નથી. માત્ર અમુક વિશેષતાઓ દ્વારા તે આખો ઘેડે જ અખંડપણે આંખનો વિષય બને છે એ જ પ્રમાણનો વિષય થવાની રીત છે. પ્રમાણના વિષયમાં થયેલ એ ઘડાનું જ્ઞાન જ્યારે બીજાને શબ્દદ્વારા કરાવવું હોય, ત્યારે તે ઘોડાની અમુક વિશેષતાઓ બીજી વિશેષતાઓ કરતાં બુદ્ધિદ્વારા છુટી પાડી વકતા કહે છે કે-આ શેડો લાલ છે, ઊંચા છે કે અમુક આકારને છે. તે વખતે વકતાના બૌદ્ધિક વ્યાપારમાં કે શેતાની જ્ઞાનક્રિયામાં ઘોડે ભાસમાન છતાં તે માત્ર ગૌણ હોય છે અને તેની વિશેષતાઓ જે બીજી વિશેષતાઓ કરતાં જુદી પાડી કહેવામાં આવે છે તે જ મુખ્ય હોય છે. તેથી જ એ વખતે જ્ઞાનને વિષય બનતો ઘોડે અમુક અંશ વિશિષ્ટ વિષય બને છે. એ જ વિષયને નય થવાની રીત છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
આ વકતવ્યને બીજા શબ્દોમાં-ટૂંકમાં એ રીતે પણ કહી શકાય કે–ભાનમાં અમુક વિશેતાઓ છતાં, પ્રધાનતા છતાં જ્યારે ઉદ્દેશ્ય અને વિધેયના વિભાગ સિવાય જ વસ્તુ ભાસમાન થાય ત્યારે તે પ્રમાણને વિષય અને જ્યારે વસ્તુ ઉદ્દેશ્ય-વિધેયના વિભાગપૂર્વક ભાસમાન થાય ત્યારે તે નયને વિષય. આ રીતે વસ્તુ એક જ છતાં તેના ભાનની રીત જુદી જુદી હોવાથી પ્રમાણ અને નયમાં તેને વિષયભેદ સ્પષ્ટ છે.
પ્ર–પ્રમાણની પેઠે નય પણ જે જ્ઞાન જ હોય તો બેમાં તફાવત છે?
ઉ–ઈન્દ્રિની મદદથી કે મદદસિવાય જ ઉત્પન્ન થયેલું જ્ઞાન જ્યારે કોઈ વસ્તુને યથાર્થ પણે પ્રકાશિત કરે છે, ત્યારે તે પ્રમાણુ કહેવાય છે અને પ્રમાણદ્વારા પ્રકાશિત થયેલી વસ્તુને શબ્દદ્વારા બીજાને જણાવવા માટે તે વસ્તુના વિષયમાં જે માનસિક વિચારકિયા થાય છે તે નય. અર્થાત્ શબ્દમાં ઉતારાતી કે ઉતારવા લાયક જે (વચન) કિયા તે નય અને એને પુરગામી (જ્ઞાન)-વ્યાપાર તે પ્રમાણ. આ ઉપરાંત નય અને પ્રમાણનું અંતર એક એ છે કે-નય જ્ઞાન તે પ્રમાણજ્ઞાનના અંશપે છે અને પ્રમાણજ્ઞાન તે નયજ્ઞાનના અંશી કે સમૂહરૂપે છે, કારણ કે–પ્રમાણ વ્યાપારમાંથી જ નયવ્યાપારની ધારાઓ પ્રગટે છે.
પ્ર–પ્રમાણ અને નય શબ્દની વ્યુત્પત્તિ બતાવી તેને અર્થભેદ સ્પષ્ટ કરે. .
ઉ –પ્ર+માન = (જે જ્ઞાનવડે પ્ર-અબ્રાન્તપણે વસ્તુનું માન-પ્રકાશન (નિર્ણય) થાય તે પ્રમાણ. ની + અ (ની --
Page #110
--------------------------------------------------------------------------
________________
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
પ્રમાણદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ–કરનાર વકતાને માનસિક વ્યાપાર તે) નય.
પ્ર– જૈન ન્યાય ગ્રન્થની જેનેતર ન્યાય ગ્રન્થમાં નય વિષે મીમાંસા છે કે નહિ?
ઉ–નથી. જે કે જૈન અને જૈનેતર બન્નેના તકગ્રન્થમાં મીમાંસા છે, છતાં નયને પ્રમાણથી છૂટો પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનએ જ કરી છે.
આ રીતે નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનાર ૨૯ મા પદ્યનું સ્પષ્ટીકરણ છે.
नयानामेकनिष्टानां, प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वाद श्रुतमुच्यते ॥३०॥
(ન્યાયાવતાર) અર્થાત–એક–નિષ્ટ એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નાની પ્રવૃત્તિ શ્રુતમાર્ગમાં હોવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રત કહેવાય છે. ૩૦
આ નય અને સ્યાદ્વાદના સંબંધને સૂચવનારા પદ્યનું નીચે મુજબ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે –
પ્ર–શ્રત એટલે શું? ઉ-આગમજ્ઞાન તે શ્રુત.
પ્ર–શું બધું કૃત એક જ જાતનું છે કે તેમાં જાણવા જે ખાસ ભેદ છે?
Page #111
--------------------------------------------------------------------------
________________
જેના વિચાર
ઉo–ભેદ છે. પ્ર—તે કર્યો?
ઉ૦-શ્રુતના મુખ્ય બે ભાગ પાડી શકાય. એક તે અંશગ્રાહી. વસ્તુને એક અંશથી સ્પર્શ કરનાર અને બીજે સમગ્રગ્રાહી વસ્તુને સમગ્રપણે ગ્રહણ કરનાર. અંશગ્રાહી તે નયકૃત અને સમગ્રગ્રાહી તે સ્યાદ્વાદશત. - આ કથનને વધારે સ્પષ્ટ કરીએ. કેઈ એક તત્વ પ્રતિપાદન કરનાર એક આખું શાસ્ત્ર, આખું પ્રકરણ કે આ વિચાર, તે તે તત્વ પૂરતું સ્યાદ્વાદશ્રત અને તેમાંના તે તત્ત્વને લગતા જુદા જુદા અંશે ઉપરના ખંડ વિચારે તે નયશ્રત. આ વિચારો એક એક છૂટા છૂટા લઈએ ત્યારે નયશ્રત અને બધાનું પ્રસ્તુત તત્ત્વ પરત્વે એકીકરણ તે સ્યાદ્વાદશ્રત. કોઈ એક તત્વ પર નય અને સ્યાદ્વાદશ્રતને જે આ ભેદ તે જ સંપૂર્ણ જગત્ પરત્વે ઘટાવી શકાય.
પ્ર.–દાખલ આપી સમજાવે.
ઉ–સમગ્ર ચિકિત્સાશાસ્ત્ર એ આરોગ્યતત્ત્વનું સ્યાદ્વાદશ્રત છે, પણ આરેગ્યતત્ત્વને લગતાં આદાન, નિદાન, ચિકિત્સા આદિ જુદા જુદા અંશે ઉપર વિચાર કરનાર એ શાસ્ત્રના તે તે અંશે, એ ચિકિત્સાશાસ્ત્રરૂપ સ્યાદ્વાદશતના અંશ હોવાથી તે તત્ત્વ પરત્વે નયશ્રત છે. આ રીતે નયશ્રત તે અંશે છે.
પ્રવનય અને સ્યાદ્વાદને જેનશ્રતમાં ઘટાવવા હોય તે કેવી રીતે?
Page #112
--------------------------------------------------------------------------
________________
નય-પ્રમાણ અને સ્યાદ્વાદ
93
ઉ–જૈનકૃતમાંના કેઈ એકાદ શ્રતને જો કે જે એક જ અભિપ્રાયનું સૂચક હોય. તે નયશ્રત અને એવાં અનેક અભિપ્રાયેનાં સૂચક અનેક સૂત્ર (પછી ભલે તે પરસ્પરવિરોધી ભાસતા હોય) તે સ્યાદ્વાદશુત. દાખલા તરીકે વહુને તેના વિoor એ સૂત્ર ત્યે એને અભિપ્રાય એ છે કે-નારકી જીવ ઉત્પન્ન થતાં વેંત જ નાશ પામે છે. આ અભિપ્રાય ક્ષણભંગસૂચક છે, એટલે નારકી જવને ઉત્પાદ અને વ્યય સૂચવે છે. તેવી જ રીતે નારકી જીવની સ્થિરતાનું વર્ણન કરનાર બીજા સૂત્રે .
પ્ર—શા મતે ! વેવ રિ પd?
ઉo_mયમા! ગ સ વાસસારું વસે तेत्तीस सागरावमाईठिई पन्नत्ता ।
(માવતી છું. ધરૂ, . ૨, ૩. ૨) એ બધા જ સૂત્રે જુદા જુદા નારકી પર નયવાકય છે અને એક સાથે મળે ત્યારે સ્યાદ્વાદશ્રત બને છે.
પ્રવે–ત્યારે એમ થયું કે વાક્ય એ નય અને વાકયસમૂહ તે સ્યાદ્વાદઃ અને જો એમ હોય તે પ્રશ્ન થાય છે કેએ એકજ વાક્ય સ્યાદ્વાદાત્મક-અનેકાન્તદ્યોતક હોઈ શકે ?
ઉ –ોઈ શકે.
પ્ર–કેવી રીતે? કારણ કે–એક વાકય એ કઈ એક વસ્તુ પરત્વે એક અભિપ્રાયનું સૂચક હોવાથી તેના કોઈ એક અંશને સ્પર્શ કરી શકે, બીજા અંશેને સ્પર્શ ન કરી
onal
Page #113
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વવિચાર
શકે. તે પછી તે એક વાકય સમગ્રગ્રાહી ન થઈ શકવાથી સ્યાદ્વાદશ્રત કેવી રીતે કહી શકાય?
94
ઉ-અલબત્ત, દેખીતી રીતે એક વાકય વસ્તુના અમુક એક અંશનું પ્રતિપાદન કરે છે, પણ જ્યારે વકતા તે વાકયવડે એક અંશનું પ્રતિપાદન કરવા છતાં પ્રતિપાદન કરાતાં તે અંશ સિવાયના ખીજા અશેાને પણ એક જ સાથે પ્રતિપા દન કરવા ઈચ્છે, ત્યારે તે ઈતર અ ંશેાને પ્રતિપાદનના સૂચક સ્યાત્ શબ્દને વાકયમાં પ્રયાગ કરે છે અથવા તેા યાત્ શબ્દના ઉચ્ચાર કર્યાં સિવાય પણ જ્યારે વક્તા તે શબ્દના ભાવને મનમાં રાખી વાકયને ઉચ્ચારે છે, ત્યારે તે વાકય સાક્ષાત્ અંશ માત્રગ્રાહી દેખાવા છતાં પણ ત્ શબ્દ સાથે અથવા સ્યાત્ શબ્દ સિવાય જ ઈતર સમગ્ર શાના પ્રતિપાદનના ભાવથી ઉચ્ચારાયેલુ હાવાને લીધે સ્યાદ્વાદશ્રત કહેવાય છે.
પ્રવકતા સ્યાત્ શબ્દના પ્રયાગ ન કરે તેમજ તેને ભાવ પણ મનમાં ન રાખે, તે તે જ વાકય ક્યી કેટમાં આવે
ઉo-નયશ્રતની કેટિમાં આવે.
પ્રજયારે વક્તા પેાતાને ઇષ્ટ એવા એક અંશનુ નિરાકરણ જ કરતા હોય ત્યારે તે વાકય કયા શ્રુતની કેડિટમાં આવે
ઉજ્જુ ય અથવા મિથ્યાશ્રુતની ટિમાં આવે. પ્ર–કારણ શું?
Page #114
--------------------------------------------------------------------------
________________
95
નય-પ્રમાણ અને સ્યાદ્વાદ
ઉ–વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અંશેમાંથી એક જ અંશને સાચે ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઈ બીજા સાચા અંશને અપલાપ કરે છે, તેથી તે વાકય એક અંશ પૂરતુ સાચું હોવા છતાં ઇતર અંશેના સંબંધમાં વિચ્છેદ પૂરતું ખોટું હોવાથી દુકૃત કહેવાય છે.
પ્ર- આવા અનેક દુર્નય વાકયે મળે તે સ્યાદ્વાદશ્રત અને ખરૂં?
ઉo–ના, કારણ કે–આવા વાકયે પરસ્પર એકબીજાને વિરોધ કરતા હોવાથી વ્યાઘાત–અથડામણ પામે છે, તે પિતપોતાની કક્ષામાં રહેલા વસ્તુના અંશ માત્રનું પ્રતિપાદન કરવાને બદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપણું બતાવવાની મેઘ કિયા કરે છે, તેથી તે મિથ્યાશ્રત છે અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસો એક સમૂહબદ્ધ થઈ કોઈ એક કાર્ય સાધી નથી શક્તા, ઊલટું તે એકબીજાના કાર્યને બાધક બને છે, તેમાં અનેક દુર્નય વાકયે એક સાથે મળી કોઈ એક વસ્તુને સંપૂર્ણ જણાવવાની વાત તો બાજુએ રહી, તે એકબીજાના આંશિક અર્થને સત્ય પ્રતિપાદનને પણ સત્યપણે પ્રગટ થતાં અટકાવે છે.
પ્ર–કેઈ એક જ વસ્તુનું વર્ણન કરવાને પ્રસંગે દુર્નય, નય અને સ્યાદ્વાદ–એ ત્રણે શ્રત ઘટાવવા હોય તે ઘટી શકે ખરાં? અને ઘટી શકે તે શી રીતે ?
ઉo–કેઈએ જગતના નિત્યપણું કે અનિત્યપણા વિષે પ્રશ્ન કર્યો કે–જગત્ નિત્ય છે, અનિત્ય છે, ઉભયરૂપ છે કે એથી વિલક્ષણ એટલે અનુભયરૂપ છે? આને ઉત્તર આપ
Page #115
--------------------------------------------------------------------------
________________
96
જૈનતત્ત્વ વિચાર
નાર વક્તાને જો પ્રમાણથી એવા નિશ્ચય થયા હોય કેજગત નિત્ય-અનિત્યરૂપ ઉભયરૂપ છે, અને તે પછી તે ઉત્તરમાં જણાવે છે કે જગત્ નિત્યરૂપેય છે અને અનિત્યરૂપેય છે. તે એ ઉત્તરમાં એક જ વસ્તુ પરત્વે પરસ્પર વિરોધી એવા એ શેાના પ્રતિપાદન એ વાકયેા હાવા છતાં તે મને મળી સ્યાદ્વાદશ્રત છે, કારણ કે-એ પ્રત્યેક વાકય એક જ વસ્તુના વાસ્તવિક અંશને પાતપેાતાની દૃષ્ટિએ પ્રતિપાદન કરે છે અર્થાત્ પેાતાની મર્યાદામાં રહી મર્યાદિત સત્ય પ્રગટ કરે છે, છતાં પ્રતિપક્ષીની મર્યાદાનો તિરસ્કાર કે સ્વીકાર કરતા નથી.
ઉક્ત અને વાકચામાંથી કેાઈ એકાદ જ વાય લઇએ તે તે નયશ્રુત હોઈ શકે, પણ એ ત્યારે જ કે જે વક્તાએ એ વાકયને પ્રસ્તુત વસ્તુના ઈષ્ટ અંશનું પ્રતિપાદન કરવા માટે ચેાજેલુ' હાવા છતાં વિરોધી બીજા અંશ પરત્વે તે માત્ર તટસ્થ કે ઉદાસીન હેાય. આથી ઊલટુ' એ એ વાકચામાંથી કોઈ એક વાકય દુન યશ્રુત હોઈ શકે, પણ તે ત્યારે કે જો વક્તા એ વાકય વડે ઇષ્ટ અંશનું પ્રતિપાદન કરવા સાથે જ ખીન્ત પ્રમાણિક અંશને નિષેધ કરે. જેમકે-જગત્ નિત્ય જ છે અથાત્ અનિત્ય નથી.
પ્ર-વિચારો અનત હેાવાથી વિચારાત્મક નચે પણ અનત હાય તે! એને સમજવા એ કઠણ નથી શું? ઉ—છે જ, છતાં સમજી શકાય. પ્ર૦-કેવી રીતે ?
ઉર્દૂકમાં સમજાવવા માટે એ બધા વિચારીને એ ભાગમાં વહેંચી શકાય. કેટલાક વસ્તુના સામાન્ય અંશને
Page #116
--------------------------------------------------------------------------
________________
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
સ્પર્શ કરનારા હોય છે, કારણ કે–વસ્તુનું વિચારમાં આવતું કઈ પણ સ્વરૂપ લઈએ, તે કાં તે તે સામાન્ય હશે અને કાં તો તે વિશેષ હશે. આ કારણથી ગમે તેટલા વિચારોના ટૂંકમાં સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી એ બે ભાગ પડી શકે એને શાસ્ત્રમાં અનુકમે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા નામ આપવામાં આવ્યા છે.
પ્ર - આ સિવાય બીજું ટૂંકું વગીકરણ થઈ શકે?
ઉo– હા. જેમકે–અર્થનય અને શબ્દનય, વિચારે ગમે તે અને ગમે તેટલા હોય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પશી ચાલતા હશે અને કાં તો તે મુખ્યપણે શબ્દને સ્પર્શી પ્રવૃત્ત થતાં હશે. અર્થ સ્પશી તે બધા અર્થનય અને શબ્દસ્પશી તે બધા શબ્દનય. આ સિવાય કિયાનય, જ્ઞાનનય વ્યવહારનય, પરમાર્થનય-એવાં અનેક યંગ્ય વગીકરણ થઈ શકે.
પ્ર- આને જરા વિસ્તાર કરવો હોય તે શકય છે? ઉહા, મધ્યમ પદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના. ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રણ શબ્દનાય છે. એ સાતનાં નામ આ પ્રમાણે છે. (૧) નગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) ત્રાજુ સૂત્ર (૫) શબ્દ, (૬) સમભિરૂઢ, અને (૭) એવંભૂત. આની વિગત આગળનાં લેખમાં જોઈએ.
Page #117
--------------------------------------------------------------------------
________________
સાત નયની ઘટના
કઈ પણ વસ્તુની યથાર્થ પરીક્ષા કરવામાં નયઘટના કરી શકાય છે. ઈતર અંશને અપલાપ કે પ્રતિક્ષેપ કર્યો વિના વસ્તુના કેઈ એક સંદશનું ગ્રહણ કરે, તે અપેક્ષા વિશેષનું નામ “નય” એમ તેની શાસ્ત્રીય વ્યાખ્યા છે, અથવા વ્યુત્પત્તિથી જોઈએ તે “ની ધાતુ દોરી જવું–લઈ જવું, તે પરથી નય એટલે આગળ ને આગળ વસ્તસ્વરૂપ ભણી દેરી જાય-લઈ જાય તે નય અથવા નય એટલે નીતિ–ન્યાય એમ સામાન્ય પરિભાષા છે. અર્થાત્ પ્રમાણપુરસ્સર સનાયસંપન્ન કથન તે નય અને શ્રી જિનપ્રણીત નય પણ સન્યાયસંપન્ન ન્યાયાધીશની જેમ મધ્યસ્થ પરીક્ષા કરનારે હાઈ તેને નય નામ યથાર્થપણે ઘટે છે.
એટલે નયને પ્રાગ પરમાર્થ સમજવા માટે અને પામવા માટે જરૂર કરી શકાય. અર્થાત્ આત્મશ્રદ્ધાના અનુમાપનમાં, પરમાર્થપ્રાપ્તિના ઉપકમમાં, ભક્તિવિષયમાં કે ચરણસેવા આદિ વિષયમાં તેની યથાર્થ અર્થઘટના કરી શકાય અને તે પ્રમાણે શ્રી દેવચંદ્રજી આદિ મહાત્માઓએ કરેલ છે, માટે એમ કરવામાં કાંઈ દૂષણ કે વિરોધ જેવું નથી એટલું જ નહિ પણ આમાથી મુમુક્ષુને પરમાર્થ
Page #118
--------------------------------------------------------------------------
________________
સાત વયની ઘટના
99
સમજવા માટે અને પામવા માટે તે પરમ ઉપકારી હાઈ પરમ પ્રશસ્ત અને રસપ્રદ છે.
સાત નમાંથી પ્રથમના ત્રણ ના બાહ્ય (નિમિત્ત) સાધન છે અને પછીના ચાર ના અંતર (ઉપાદાન) સાધન છે.
દષ્ટાંત–જેમ એક સેનીને કંઠી ઘડવાની ઈચ્છા થઈ. જો તે પ્રબળ પરિણામી ન હોય તે સોનાને અભાવે યા સંગેના અભાવે કંઠીનું કાર્ય થઈ શકતું નણી, પણ
જ્યારે પ્રબળ ઈચ્છા થાય છે, ત્યારે તનતોડ પ્રયત્ન કરીને કાર્યો કરવા ઉત્સુક બને છે. આથી કાર્ય કરવાની દઢ ઈચ્છા સંકલ્પ તે “નૈગમ નય.” નિગમ શબ્દને અર્થ સંકલ્પ પણ થાય છે. સંકલ્પ માત્રનો વિષય કરવાવાળે નૈગમ નય કહેવાય છે. કાર્ય કેમ કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન નથી (ગમ નથી), છતાં પ્રબળ અને સારી ઈચ્છા જ એને કાર્ય તરફ દોરે છે–પ્રેરે છે– લઈ જાય છે. સારી પ્રબળ ઈચ્છા તે ગમ નય.’
તે ઈચ્છાની પ્રેરણાથી વા પાવરથી સાધનસામગ્રી (એરણ હથેડી, અગ્નિ વગેરે) ને સંગ્રહ કરતા જાય તે “સંગ્રહ નય” પહેલે નય બીજા નય સુધી કાર્યને સાધક સહાયક થાય તે તે નય. તેમ ન થાય તે પહેલા નય તે નયાભાસ અને છે. એમ બીજે ત્રીજાને, ત્રીજે ચોથાને પરંપરાએ સહાયક અને, આગળ લઈ જનાર પ્રેરક બને, ત્યારે પ્રેરક બનનાર પાછળને નય, નય કહેવાય પરંતુ જ્યારે જ્યારે અને જયારથી પ્રેરક બનતો અટકી જાય, ત્યારે ત્યારે તે તે નય નયાભાસી (નિષ્ફળ પરિણામી) બન જાય.
Page #119
--------------------------------------------------------------------------
________________
100 ,
જૈનતત્વ વિચાર સાધન સામગ્રી તૈયાર થઈ જાય ત્યારે વ્યવહાર નય કહેવાય. આ ત્રણ નય વ્યવહારના વા નિમિત્તકારણના નયે. કહેવાય છે. વ્યવહારના છ ભેદ છે–શુદ્ધ, અશુદ્ધ, શુભ, અશુભ, ઉપચરિત અને અનુપચરિત. આ છમાંથી જે વ્યવહાર (સાધન સામગ્રી) પિતાની પ્રબળ પ્રેરણાથી ઉપાદાનને જાગ્રત કરીને સહાયક બને તે જ શુદ્ધ વ્યવહાર કહેવાય, નહિતર અશુદ્ધ વ્યવહારના નામમાં આવીને વ્યવહારનયાભાસ બને છે. શુદ્ધ વ્યવહાર એટલે. ઉપાદાનને સર્વ પ્રકારે સહાયક બને છે.
વ્યવહારની પૂર્ણતા થતાં ઉપાદાનરવરૂપ સુર્વણની હાજરી થઈ તે “અજુસૂત્ર નય.” રાજુ એટલે સરળ અને સૂત્ર એટલે કાર્ય.
- કુશળ કારીગર સુંદર સાધનોથી હજારો વર્ષ પર્યત પ્રયત્ન કરે પણ સુર્વણ વિના કંઠી થાય નહીં, તેમજ શુદ્ધ સુર્વણ હજાર વર્ષ એરણ ઉપર પડી રહે છતાં કુશળ કારીગર વિના કદિ પણ કંઠી થાય જ નહિ. અર્થાત્ નિમિત્ત કારણ અને ઉપાદાનકરણ–એ બન્નેનું સમન્વયપણું યા. સહકારીપણું થાય ત્યારે જ કાર્યની સિદ્ધિ થાય છે. તેનું ગાળી, ઢાળ પાડી ઝીણા તાર કરી નાના આંકડા બનાવે, ત્યારે જે કાર્ય થવાનું, તે શબ્દમાં આવી જાય અર્થાત્ આ કંઠી થાય છે, એમ કાર્યની પ્રત્યક્ષતા થાય તે “શબ્દ નય.
કાર્ય સમ્યક પ્રકારે અભિરુઢ (પરિણિત પામે) અર્થાત્ કાર્યની સંપૂણતા પહેલા થોડુંક આપવા વિગેરે બાકી રહે
ત્યારે સમરૂિઢ નય થાય અને કાર્ય, સંપૂર્ણપણે પિલીશ થઈ કંઠી તૈયાર થાય ત્યારે એવંભૂત ય થાય. કાર્યની પૂર્ણતાને “એવંભૂતનય” કહેવાય.
Page #120
--------------------------------------------------------------------------
________________
સાત નયની છૂટના
101
આ સાતે નયનું સ્વરૂપ દૃષ્ટાંત ઉપર ઘટાવીને હવે મૂળ રૂપમાં તેને ખ્યાલ કરીએ.
આંતર સ્વરૂપ-૧. અનાદિકાળના સંસાર પરિભ્રમણ કરતાં અવ્યક્તપણે વા એઘષ્ટિએ પણ સદ્ગુરુની ઉપાસના કરતા અને અકામનિર્જરા કરતા કરતા આત્મા જ્યારે ૭૦ કોડાકોડી સાગરોપમ મેહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક કડાકોડીમાં આવી યથાપ્રવૃત્તિકરણ સુધી પહેાંચ્યા પછી પૂર્વ અનેક ભવમાં અન્યક્તપણે પણ સેવેલા સદ્ગુરૂની ઉપાસનાથી અંતરમાં જે જે સંસ્કારા પડયા હોય તે દૃઢીભૂત થઇને પરમા મા પમાવાની સાચી-પ્રમળ ઇચ્છા—જિજ્ઞાસા થાય. સંસારના અનંત મેહવધ ક સાધનામાં શરીર, ધન, સ્ત્રી, કુટુંબ–એ ચાર સત્કૃષ્ટ મુખ્ય સાધના છે. તેને મેળવવામાં, સાચવવામાં અને ભાગવવામાં જે પ્રીતિ છે, તેના કરતાં પ્રબળ પ્રીતિ પરમાને પામવામાં થાય. આવી પરમા પામવાની સાચી અને પ્રબળ જિજ્ઞાસા થાય, તે સરળતા, સજ્જનતા પ્રમાણિકતા અને નિઃસ્વાર્થતાદિ ગુણા પ્રગટે. આવી નિર્માળ જિજ્ઞાસા અર્થાત્ પૂર્વ સંસ્કારની પ્રબળ જાગૃતિ થવાથી પરમાની તીવ્ર ઈચ્છા (મુમુક્ષ દશા) તે નૈગમ નય”ની દૃષ્ટિ કહી શકાય.
<
૨. પરમા મા પામવાની તીવ્ર જિજ્ઞાસા થયા પછી કષાયની મંદતા થતાં પૌલિક ભાવેા તરફ ઉદાસીનતા થવાથી, અંતરાત્માની નિમળતા થતાં સદ્ગુરુની શેાધ કરતાં આંતરદૃષ્ટિ જાગૃત થવાથી સત્પુરુષને અંતરદૃષ્ટિથી વાસ્તવિકપણે એળખીને, શ્રદ્ધાથી તેની ઉપાસના કરતાં ન્યાય, પ્રમાણિકતા, ઉદાસીનતા, સહિષ્ણુતા, સેવાભક્તિ, સરળતા, નિષ્પ
Page #121
--------------------------------------------------------------------------
________________
102,
જૈનતત્વ વિચાર
ક્ષપાતવૃત્તિ, સતશાસ્ત્રવાંચન—વિચાર વિગેરે આત્મિક ગુણેને. સંગ્રહ કરતો જાય તે “સંગ્રહ નયની દૃષ્ટિ કહી શકાય.
૩. મતાગ્રહથી મુક્ત થઈ ને સગુણપ્રેમી બની સદ્ગુરૂની આજ્ઞાએ સત્ સાધને દ્વારા સન્માર્ગની ઉપાસના કરવાથી અંતરત્યાગ, અંતરવૈરાગ્ય, અડગ શ્રદ્ધા, અનન્ય. ભકિત, અભિગ્રાહિક મિથ્યાત્વત્યાગ, કષાયની ઉપશાંતિ અને આત્માને સ્વાનુભવ કરવામાં પરમ સહાયક સુવિચારશ્રેણી વિગેરે સમ્યક્ત્વસ્થિતિને પ્રાપ્ત કરાવનાર આત્મિક ગુણોની. પ્રાપ્તિ થાય તે “વ્યવહાર નયની દૃષ્ટિ કહી શકાય. આ સિદ્વ્યવહારથી જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. - ૪. ઉપરોક્ત સવ્યવહારથી અનંતાનુબંધી કષાય તથા. ત્રણ મેહનીય–એ સાત પ્રકૃતિએને ક્ષય વા ક્ષપશમ. કરી આત્માની વિશુદ્ધિ થવાથી સ્વસ્વરુપની પ્રાપ્તિ થાય, આત્મદર્શનની ઝાંખી થાય અર્થાત આત્માને આત્માને અનુભવ થાય, તે શુદ્ધ સમકિત વા “બાજુસૂત્ર’ નયની દૃષ્ટિ કહી શકાય. - પ. આત્મની વિશુદ્ધિ થવાથી ઉત્તરોત્તર આત્મશ્રેણીએ ચઢતાં ઘાતિકર્મને ક્ષય કરવાની અતિ વિશુદ્ધ દશારુપ ક્ષપકશ્રેણએ ચડતાં, કેવલજ્ઞાનસ્વરુપની પ્રાપ્તિ શબ્દગમ્ય થવાથી, તે “શબ્દ નયની દૃષ્ટિ કહી શકાય.
૬. ઘાતિકને ક્ષય કરવાની અંતિમ શકિત બારમા ગુણસ્થાને થાય, તે “સમભિરુઢ નયની દષ્ટિ કહી શકાય.
છે. અને જેમ છે તેમ આત્માની પૂર્ણ નિવારણ દશા, તે “એવભૂત નયની દષ્ટિ.
તે
અને
Page #122
--------------------------------------------------------------------------
________________
સાત નયની ઘટના
103
-
-
—
—
—
ટૂંકામાં અંતરંગ કાર્યરૂચિ તે નૈગમ, તત્ કારણ સંગ્રહસમ્યક્રગ્રહણ, તે સંગ્રહ તેને સમ્યગ વ્યવહારપ્રયાગ તે વ્યવહાર-આમ સકારણોને સમ્યગવ્યવહાર કરતાં કાર્ય થવાની સન્મુખતા-હાજરપણું થાય તે ત્રાજુસૂત્ર, કાર્યને અંશ પ્રગટ થાય તે શબ્દ, કે જેથી કાર્ય થવા માંડયું; એમ યથાર્થ અર્થમાં શબ્દપ્રયોગ કરી શકાય. કાર્યને ઉત્તરોત્તર અધિકાધિક અંશ પ્રગટ થતાં થતાં ચાવત્ પૂર્ણ કાર્યમાં એક અંશ ન્યૂનતા-ઉણાપણું રહે ત્યાં સુધી સમભિરૂઢ અને સંપૂર્ણ કાર્યનું પ્રગટપણું તે એવંભૂત. - આ સાત નમાંથી જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત-એ ચાર ન અનુક્રમે થોડા અંશ વ્યક્ત, બહુ અંશ વ્યકત, બહુતર અંશ વ્યકત અને સર્વ અંશ વ્યકતને માનનારા ભાવ નય કહેવાય છે. બાકીના ત્રણ નય વ્યકત સ્વભાવે નથી તેથી દ્રવ્ય નય કહેવાય છે. કેટલાકે કાજુસૂત્રને દ્રવ્યમાં ગણે છે, પરંતુ તે અપેક્ષાકૃત હોઈ વિરોધને સ્થાન નથી. દુષમકાળમાં દિવાકર, સમાન પ્રખર, તાર્કિક શ્રી સિદ્ધસેન દિવાકરજી બાજુસૂત્રને ભાવનયમાં ગણે છે. નયનું સ્વરૂપ અનેક દ્રષ્ટિએ વિચારી શકાય છે. એકબીજાને વિધ શમાવવામાં પણ આને જ ઉપયોગ થઈ શકે છે. તે વિષે જિનાગમમાં ઘણું કથન છે. શ્રી જિન ભગવાને નય–સ્યાદ્વાદનું સ્વરૂપ એટલા જ માટે–રાગદ્વેષના ઉપશમ માટે જ ઉપદેશ્ય છે.
વાચક સજજને હંસચંચુ ન્યાયે આમાંથી સાર-પરમાર્થને ગ્રહણ કરશે. શાસ્ત્રમાં પરકૃત આશય-અપેક્ષા સમજવા માટે જે માપ ભરવાની પાલી આદિનું દ્રષ્ટાંત
Page #123
--------------------------------------------------------------------------
________________
104
જૈનતત્ત્વ વિચાર
:
આપેલું છે તથાપ્રકારે આ નથી, કિન્તુ આત્મશ્રદ્ધાનું અનુમાપન સમજવા દ્રષ્ટાંતરૂપે આ નયઘટના છે અને એ રીતે મહામુનિશ્વર શ્રી દેવચંદ્રજીએ શ્રી ચંદ્રપ્રભ જિનસ્ત વનમાં પ્રભુની ઉત્સર્ગ–અપવાદ સેવામાં નયઘટના કરી અતાવી છે.
જ્ઞાનનય અને ક્રિયાનય
જ્ઞાનનય-આ નય કહે છે-સમ્યગૂદશનચારિત્રાદિ ગ્રાહ્ય છે, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ વિગેરે અગ્રાહ્ય છે અને સ્વવિભૂતિ વિગેરે ઉપેક્ષા કરવા ચેાગ્ય છે. ઉપરોકત ગ્રાહ્ય, અગ્રાહ્ય અને ઉપેક્ષા કરવા ચાગ્ય પદાર્થ જાણ્યા છતાં, તેના પ્રાપ્તિ, પરિહાર અને ઉપેક્ષા કરવાની ઇચ્છાવાળાએ તેમાં પ્રવૃત્તિરૂપ યત્ન કરવા જોઈએ. એ પ્રમાણે સર્વે વ્યવહારનુ કારણ જ્ઞાન છે. ઐહિક કે પારલૌકિક ફળના અથી એ સારી રીતે જાણેલા અર્થાંમાં જ પ્રવૃત્તિ કરવી જોઈએ, અન્યથા પ્રવૃત્તિ કરવામાં ફળના વિસ’વાદ જણાય છે. પાપથી નિવૃત્તિ, કુશળપક્ષમાં પ્રવૃત્તિ અને વિનયની પ્રાપ્તિએ ત્રણેય જ્ઞાન આપે છે તથા દીક્ષા પ્રાપ્ત કરેલા, ઉત્કૃષ્ટ તપ અને ચારિત્રવાળા સાધુ છતાં પણ તેઓને જ્યાં સુધી સમસ્ત જીવાદિ વસ્તુસમૂહને સાક્ષાત્કાર કરાવનારું. કેવળજ્ઞાન ઉત્પન્ન નથી થતુ', 'ત્યાં સુધી તેમને મેાક્ષપ્રાપ્તિ નથી થતી.
:
“ જે જેના વિના ન બને તે તેનુ કારણ છે. ’’ અર્થાત્ ક્રિયા જ્ઞાન વિના ન હેાય તેથી ક્રિયા એ જ્ઞાનનુ કારણ છે. જેમ બીજાદિ વિના અંકુર નથી થતાં, તેથી તે તેનું કારણ છે, તેમ સકલ પુરુષાર્થીની સિદ્ધિ પણ જ્ઞાન વિના થતી નથી
Page #124
--------------------------------------------------------------------------
________________
સાત નયની ઘટના
105
માટે તે તેનું મુખ્ય કારણ છે. આ નય ચાર પ્રકારના સામાયિકમાંથી સમ્યકત્વસામાયિક અને શ્રુતસામાયિક-એ બેને જ માને છે, કેમકે–તે બન્ને જ્ઞાનાત્મક હોવાથી તે જ મુખ્યત્વે કરીને મેક્ષનું કારણ છે. દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક આ નય નથી માનતો, કેમકે–તે જ્ઞાનનું કાર્ય હેવાથી ગૌણભૂત છે.
ક્રિયાનય-આ નય કહે છે–ગ્રાહ્ય, અગ્રાહ્યાદિ અર્થ જાણ્યા છતાં પુરુષાર્થની સિદ્ધિ ઈચ્છનારાએ પ્રવૃત્યાદિરૂપ ક્રિયા કરવી જોઈએ. મતલબ કે પદાર્થ જાણ્યા છતાં પણ ક્રિયા જ સાધ્ય–સાધક છે. જ્ઞાન તે ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ. છે. કેવળજ્ઞાન ઉત્પન થયા છતાં પણ, ભગવંત શ્રી અરિહંતદેવને જ્યાં સુધી સર્વ કર્મરૂપ ઈન્જનને બાળી નાંખવાને અગ્નિની જવાળાના સમૂહ સમાન શૈલેશી અવસ્થારૂપ કિયા પ્રાપ્ત થતી નથી, ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત નથી થતી.
જે જેની પછી તરત જ થનાર હોય તે તેનું કારણ છે.” જેમ અન્ય અવસ્થા પામેલ પૃથ્વી આદિ સામગ્રી પછી તરત જ થનાર અંકુર તેનું કારણ છે, તેમ સર્વ પુરુ પાર્થસિદ્ધિ પણ કિયાની અનંતર જ થાય છે, માટે કિયા જ સર્વે પુરુષાર્થસિદ્ધિનું પ્રધાન કારણ છે. આ નય ચાર પ્રકારના સામાચિકમાંથી દેશવિરતિ અને સર્વવિરતિને જ માને છે, કેમકે–ક્રિયારૂપે તે મુક્તિનું પ્રધાન કારણ છે. સમ્યકત્વ અને શ્રત સામાયિક તે તેના ઉપકારી માત્ર હોવાથી ગૌણભૂત હોવાને લીધે નથી માનતો.
શિષ્ય-ભગવદ્ ! આ બન્ને પક્ષમાં યુકિત જણાય છે, તે પછી બેમાંથી સત્ય તત્ત્વ કયું?
Page #125
--------------------------------------------------------------------------
________________
106
જેનતત્ત્વ વિચાર. ~ ~- ~
~-~ગુરૂ-સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી બધાએ નયેની પર સ્પર વિરુદ્ધ વક્તવ્યતા સાંભળીને સર્વ નેને સંમત જે તત્ત્વરૂપે ગ્રાહ્ય હોય તે મુકિતનું સાધન છે. અર્થાત્ ચારિત્રરૂપ કિયા અને જ્ઞાનાદિ ગુણ એ ઉભય (જ્ઞાન-કિયા) વડે જે સાધ્ય હોય તે મોક્ષસાધક છે, પણ બેમાંથી એક કોઈ પક્ષ મેક્ષસાધક નથી. જ્ઞાનનયવાદી કહે છે કે- “જે જેના વિના ન થાય તે તેનું કારણ છે.” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે, કેમ કે જ્ઞાન માત્રથી જ પુરુષાર્થ. સિદ્ધિ છે, એવું કયાંઈ પણ જણાતું નથી. દાહ-પાક આદિ કરવાના અથને દહનાદિના જ્ઞાન માત્રથી જ દાહદિક કાર્યસિદ્ધિ થતી નથી, પરંતુ અગ્નિ લાવ, તેને કું કે, સળગાવ વિગેરે ક્રિયા પણ કરવામાં આવે તે જ તે દાહાદિ કાર્યની સિદ્ધિ થાય છે, શ્રી તીર્થકર ભગવંતે પણ માત્ર કેવળજ્ઞાનથી જ મોક્ષ સાધે છે એમ નહિ, સાથે યથા.
ખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હોય છે. માટે સર્વત્ર પુરુષાર્થ સિદ્ધિનું કારણ જેમ જ્ઞાનસિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેનું કારણ સિદ્ધ થાય છે, કેમકે તેના વિના પુરુષાર્થ સિદ્ધિ થતી નથી, માટે એ હેતુ અને કાન્તિક છે.
એ જ પ્રમાણે ક્રિયાનયવાદીએ જે જેના પછી થનારુ હોય તે તેનું કારણ છે, ઈત્યાદિ પ્રયાગમાં જે જેના પછી થનાર રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને એકા– ન્તિક છે; કારણ કે સ્ત્રી ભઠ્ય–ભેગ આદિન ક્રિયાકાળમાં જ્ઞાન હોય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એ જ પ્રમાણે શૈલેશી અવસ્થામાં સર્વ સંવરરૂપ ક્રિયાકાળે પણ કેવલજ્ઞાન હોય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હોતી માટે એ હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપરોક્ત.
Page #126
--------------------------------------------------------------------------
________________
સાત નયની ઘટના
107
હેતુ મુક્તિ આદિ પુરુષાર્થના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે. છે તેમ જ્ઞાનને પણ કારણરૂપે સિદ્ધ કરે છે, કારણ કે–તેના વિના પુરુષાર્થની સિદ્ધિ ક્યાંઈ થતી નથી, માટે એ હેતુ અનેકાતિક છે. વસ્તુતઃ “જ્ઞાન–કિયા” ઉભયથી જ મુક્તિ. સાધ્ય છે, પણ ભિન્ન ભિન્ન એક એકથી સાથ નથી. "ક્રિયા બિના જ્ઞાન નહિ કહક્રિયા જ્ઞાન બિનુ નાહિ; કિયા જ્ઞાન દેઉ મિલત રહેતુ હે, ક્યું જલરસ જલમાંહિ.'
શિષ્ય–ભગવન ! જે જ્ઞાન-ક્રિયા પ્રત્યેકમાં પ્રાપ્ત કરાવવાની શક્તિ નથી, તે તેના સમુદાયમાં કયાંથી હોય? જેમ રેતીના પ્રત્યેક કણમાં તેલ નથી હતું તેમ તેના સમુદાયમાં પણ નથી રહેતું, તેવી રીતે અહીં પણ પ્રત્યેક જ્ઞાનને કિયામાં પણ મુક્તિપ્રાપક શક્તિ જે નથી, તો બન્નેના સમુદાયમાં પણ ન હોવી જોઈએ.
ગુરુ-જે સર્વથા પ્રકારે એ પ્રત્યેકની મુક્તિમાં અનુપ.. કારિતા કહેવામાં આવે તે તું કહે છે તેમ થાય, પરતુ: તેમ નથી, અહીં પ્રત્યેકની મુકિતમાં દેશ–ઉપકારિતા છે અને. સમુદાય થતાં સંપૂર્ણ ઉપકારિતા થાય છે, માટે સમુદિત જ્ઞાનક્રિયા જ મુક્તિનું કારણ છે.
નયની વિવિધ અપેક્ષાઓ ગમનયની અપેક્ષાએ જૈનધર્મને ઓઘ શ્રદ્ધાએ માનતે. હોય તે જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણતે. હેય, પ્રભુની પૂજા કરતે હેય, દેવ–ગુરૂ-ધર્મની ભકિત. કરવાને ભાવ હોય તેમજ તિથિએ નવકારસીનું પ્રત્યાખ્યાન
Page #127
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
કરતા હોય, તે તે જૈન કહેવાય છે. જેનના ગુણ પેાતાનામાં ન પ્રગટયા હાય છતાં ઉપચારથી તેને સ્થાપન કરતા હોય, તે નૈગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે.
.108
શ્રાવકના એકવીશ ગુણ્ણા, સત્તર ગુણે! અને ખાર ત્રત વિગેરે પેાતાનામાં ન હેાય તે પણ તેના અંશરૂપ પરિણામ વડે તે ગુણેને પેાતાનામાં ઉપચાર કરતા હાય અને વસ્તુતઃ તે તે ગુણે! પેાતાનામાં પ્રગટત્યા ન હોય, તે પણ નૈગનનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. સાધુના વ્રતે અને સાધુના ગુણેમાં એકાંશ પરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નૈગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નગમનય એકાંશરૂપ વસ્તુને ધવા તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થયેલે જાણી સંપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઈ એમ માને છે. વસ્તુના એક અંશ પ્રગટયા ડેાય તે તે વસ્તુ ઉત્પન્ન થઈ એમ માનવું, એ નૈગેમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્યા જૈન થવાના પિરણામ ધારણ કરીને અશ થકી પણ ધમાં પ્રવૃત્તિ કરે છે, તે તે મનુષ્યે! કુલ થકી જૈને છે. અતરમાં મિથ્યાત્વી છતાં જેએ જૈનધમની ઉપર ઉપરની ક્રિયાઓ કરે છે, તે સર્વે આઘે ગણાતા નૈગમનયની અપે ક્ષાએ જૈના છે, જૈનધર્માંના એક અંશથી પરિણામ ધારણ કરીને એકાંતથી જૈનધમ માં પ્રવૃત્ત થનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નાગમનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ જૈનપણું રહ્યુ છે, એવા સર્વાં જીવા જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ -સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે, એવા સર્વ જીવે
•
Page #128
--------------------------------------------------------------------------
________________
સાત નયની ઘટના
109
સંગ્રહનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે, તેમજ જેને ગણાય છે, વ્યવહાનયની અપેક્ષાએ જૈનના આચારે જેઓ પાળતા હોય તેઓ જૈન કહેવાય છે. સંગ્રહનય સામાન્ય ગ્રાહક છે, તેથી સર્વ જીવમાં સત્તાએ જૈનત્વ માનીને સર્વ જીવોને તે જેને કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે, તેથી આચાર અર્થાત્ જેનધર્મની ક્રિયાઓને જેઓ કરતા હોય, તેઓને જેન કહે છે. વ્યવહારનયમાં અનેકગચ્છ-ફિરકાવાલા, કિયાઓને કરનારા જેનો ગણાય છે.
“જુસૂત્ર મત પ્રમાણે જે જેનના પરિણામને ધારણ કરનાર હોય તે જૈન કહેવાય છે. જુસૂત્રનય ફક્ત એક વર્તમાનકાળને ગ્રહણ કરે છે, પણ ભૂતકાળ તથા ભવિષ્યકાળને. ગ્રહણ કરતું નથી. વર્તમાનમાં જેવા પરિણામ વર્તતા હોય તેને ત્રાજસૂત્રનય કહે છે. જૈન ધર્મની ક્રિયાઓ કરતે હોય પણ તેના પરિણામ જૈનના નથી, તો તેને જુસૂત્રનય જેન કહેતા નથી. વર્તમાનમાં જે જૈનના પરિણામ વર્તતા હોય તો તેને “રાજસૂત્રનય જૈન કહે છે. “શબ્દન” પિતાની માન્યતા આગળ કરીને કહે છે કે-જેનામાં સમ્યક્ત્વ પ્રગટયું હોય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યક્ત્વવા નિશ્ચય સમ્યક્ત્વની. પ્રાપ્તિવડે, મનુષ્ય જૈન કહેવાય છે. “સમભિરૂઢનય”ની અપે. ક્ષાએ સમ્યપણે જેન એવા શબ્દને ભાવાર્થ જે ગ્રહણ કરાય. છે, તેમાં જે આરૂઢ થાય છે. તે જૈન કહેવાય છે. જેનપણામાં,
એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. “એવંભૂતનય - જૈન એવા શબ્દવડે સંપૂર્ણ અર્થ ક્રિયાકારિત્વ જેનામાં હોય, - પરિપૂર્ણ જેનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણો.
જેનામાં હોય, તેને એવં ભૂતનય જેન કહે છે. એ રીતે સેવ નોની અપેક્ષાએ જેન માની શકાય.
Page #129
--------------------------------------------------------------------------
________________
*
**
*^^^^^
^^
હાલ
110.
જૈનતત્ત્વ વિચાર નૈગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જૈને હેઈ શકે, સત્તાએ જેનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણ જેને હેઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, પણ નૈગમ અને સંગ્રહનય કરતાં વ્યવહારનયવડે પહેલા બે નયની અપેક્ષાએ થોડા જેને હાઈ શકે. પૂર્વાચા સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તમાનમાં નિગમ તથા વ્યવહારનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘની માન્યતા વા જૈનની માન્યતા સ્વીકારીને જૈનશાસનની સેવામાં પ્રવૃત્ત થઈ શકાય. નૈગમનય તથા વ્યવહારનયથી જેનેને ઓળખી શકાય અને જૈન તરીકે સ્થાપી શકાય. જુસૂત્ર વિગેરે ઉપર ઉપરના નયેની અપેક્ષાએ ન્યૂનતર અને ન્યૂનતમ જેને હેઈ શકે તેવા અને તેવા જેનેને કેવળજ્ઞાની વિગેરે વિશિષ્ટ જ્ઞાની ઓળખી શકે, છદ્મસ્થ અનુમાનથી ઓળખી શકે. શ્રી તીર્થંકરદેવે વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જેન તરીકે કરાતાં વ્યવહારમાં બળવાન છે. સર્વનની માન્યતાથી અપેક્ષાએ જૈને માનવા ગ્ય છે. નિગમનયવડે સર્વને આઘમાં જેનપણું હોય છે.
નિની સેવાઓ પર
004a3aaABHOGA-H60000
ઉપાદાન-સાધન જેમ માટીમાં ઘડો થવાની સત્તા છે, પણ દંડ, તેઓ 6) ચક, કુંભારાદિ સાધને મળે તે ઘડે થાય, તેમ છે. આત્મા માટીરૂપ છે તેને સદ્દગુરૂ આદિ સાધને મળે છે.
તે આત્મજ્ઞાન થાય. SaaaaaaaaaaaaAAAAAAAAA
Page #130
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ-નિરપેક્ષદષ્ટિ
એકાન્ત દષ્ટિથી કઈ પણ પદાર્થનું સ્વરૂપ અવલોકવાથી તેની બધી બાજુએ દેખી શકાતી નથી. કોઈ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેવું હોય તે સર્વ ની અપેક્ષાવડે જેવું જોઈએ. નાની અપેક્ષા વિના કઈ પણ વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ કથી શકાતું નથી અને સમજી શકતું પણ નથી કેઈ પણ લેખક કેઈ ગ્રંથ બનાવે છે, તેમાંથી તેને આશય તે ઘણેખરે તેનાં હૃદયમાં રહે છે, તેમજ તે ગ્રંથોમાં લખવાની ઘણીખરી અપેક્ષાઓ પણ તેના હૃદયમાં રહે છે. અમેરિકા વિગેરેના કેટલાક વિદ્વાને પણ કહે છે કે–વક્તાનું અથવા લેખકનું વાકય કેઈ પણ જાતની તેના હૃદયમાં રહેલી અપેક્ષા વિના શૂન્ય હેતું નથી. કેઈ વિદ્વાન અન્યને સમજાવતાં કહે છે કે-મારા કહેવાની અથવા લખવાની આ અપેક્ષા છે, મેં અમુક આશયથી કહ્યું છે અથવા લખ્યું છે. લેખકના આશય વા વિચારની અપેક્ષા જાણ્યા વિના અભિપ્રાય આપતાં ઘણી વાર ભૂલ થવા સંભવ છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
112
જૈનતત્ત્વ વિચાર
વિચારેને મહાસાગર મહાન છે અને તેના તરંગથી પણ અધિક અપેક્ષા છે. તેઓના સંપૂર્ણ રહસ્યને જાણ વાને માટે અને કોઈ પણ વિચારને અન્યાય ન મળે તે માટે નયવાદનું જ્ઞાન આવશ્યક છે. સાત નોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી અને સાપેક્ષવાદને સમ્યફપ્રકારે જાણવાથી કોઈ પણ વિચારને એકાન્ત અન્યાય મળતું નથી અને સર્વ પ્રકારના વિચારેને દર્શાવવામાં અન્ય નાની અપેક્ષા પૂર્વક બેલવાથી કઈ પણ નયને તિરસ્કાર થતો નથી. એકાન્ત. ભિન્ન ભિન્ન નથી ઉત્પન્ન થયેલા પરસ્પર વિરૂદ્ધ એવા ધર્મોમાંથી પણ સાત નાની અપેક્ષાએ સમ્યગૂજ્ઞાનીને સમ્યફપણે સર્વે બાબતોનું જ્ઞાન થાય છે. એકાન્ત નથી મિથ્યાત્વધર્મને સ્વીકાર કરી મિથ્યાત્વમતિના જોરથી એકાન્તવાદીઓ ધર્મયુદ્ધ કરીને કર્મની વૃદ્ધિ કરે છે. સાત નોની અપેક્ષાએ એકેક નયકથિત સર્વ ધર્મ અંગેનો જેમાં સમાવેશ થાય છે, એવું શ્રી જૈનદર્શન જગતમાં સર્વ ધર્મના અંગેનું સાપેક્ષતાએ પ્રતિપાદન કરતું વિજ્યવંત વતે છે.
સાપેક્ષદષ્ટિ એક શ્રેષ્ઠ માર્ગ
દરેક બાબતનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી વસ્તુ ધર્મના અનંત ભેદ અવધવાને સમ્યગૂજ્ઞાનની નજીકમાં આવી શકાય છે. વસ્તુ ધર્મને પરિપૂર્ણ અવબોધ્યા વિના શ્રદ્ધા અને વિચારોમાં ઘણી બાબતમાં સંકુચિતતા રહે એ બનવા યોગ્ય છે. પ્રત્યેક મનુષ્ય દરેક વસ્તુના અમુક અંશને જાણીને પિતાને જ્ઞાની માની લે તથા વસ્તુના અમુક રૂપથી વા
Page #132
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ નિરપેક્ષાષ્ટિ
ભાગથી પેાતાને આનંદ ભાક્તા માની લે, તેમાં તે વાસ્તવિક દૃષ્ટિથી જોતાં ભૂલ કરે છે અને પેાતાની ઉત્તરાત્તર વિજ્ઞા નાવસ્થામાં તે તે ભૂલેને તે દેખતા જાય છે. શ્રી વીર પ્રભુની સજ્ઞદષ્ટિથી પરિપૂર્ણ પદાર્થાને દેખ્યા છે, તેવી દૃષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેક મનુષ્ય છદ્મસ્થ હાવાથી સર્વજ્ઞ ન કહેવાય અને તેથી તે વસ્તુના અનંત ધર્મીના જ્ઞાનના અભાવે જાણવામાં તથા કથવામાં ભૂલ કરે એ સ્વભાવિક છે. આવી સ્થિતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી સાપેક્ષદષ્ટિએ એલવુ, જાણ્યુ', વિચારવુ એ ભવિષ્યની જીંદગી અર્થે ઉત્તમેત્તમ માગ છે.
પ્રત્યેક મનુષ્યના આચારે। અને વિચારોમાં પરિપૂર્ણ સત્યતા હાય એમ માની લેવું એમ તે વચન માત્રથી કથી શકાય છે. શ્રી સર્વૈજ્ઞ—વીતરાગદેવ સિવાય પ્રત્યેક મનુષ્યના વિચારમાં અને આચારામાં સત્યતા ન હેાઈ શકે, પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ અમુકાંશે સત્યતા હાઈ શકે એ અનવા ચેાગ્ય છે. શ્રી વીતરાગનાં વચનાની અપેક્ષાએ આ બાબતને વિચાર કરતાં પ્રત્યેક મનુષ્યની દૃષ્ટિભેદે સત્ય અને અસત્ય એવા આચારશ અને વિચાર મનાય છે, તેમાંથી ઘણુ સત્ય તારવી શકાય છે. અમુક બાબત અમુક દ્રવ્યક્ષેત્ર કાલ–ભાવથી સત્ય હૈાય છે અને તે જ ખખત અમુક દ્રવ્ય ક્ષેત્ર-કાલ ભાવથી અસત્ય હાય છે.
113
વ્યવહા૨ નયથી અમુક ખાખત અમુકરૂપે ગણાય છે અને તે જ માખત નિશ્ચય દૃષ્ટિથી વિચારીએ તે અમુકરૂપે લાગે છે, દરેક વસ્તુને અનેક દૃષ્ટિથી અનેક અપેક્ષાઓએ
८
Page #133
--------------------------------------------------------------------------
________________
114
જેનતત્ત્વ વિચાર
તપાસવાની જરૂર છે. પ્રત્યેક મનુષ્યના વિચારે અને આચારોને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જાણવા જોઈએ અને ભિન્ન ભિન્ન દૃષ્ટિથી દેખીને ય, હેય અને ઉપાદેય બુદ્ધિથી તેને વિવેક કરવો જોઈએ. આવી રીતે વિવેકદષ્ટિથી જે દેખે છે તે કઈ બાબત પર અમુકશે વિચાર બાંધવાને શક્તિમાન થાય છે. મનુષ્યની જીંદગીમાં ઉત્તરોત્તર જ્ઞાનાવસ્થા વૃદ્ધિગત થતાં પૂર્વના વિચારે કરતાં ઉત્તરનાં વિચારોમાં વિશેષ સત્યતા અનુભવાય છે, પણ વાસ્તવિક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ કહીએ તે જે કાળે જેટલા જ્ઞાને જેટલો નિર્ણય થાય છે, તેટલે તે કાળે નિર્ણય માટે સત્યરૂપે તે કાળની અપેક્ષા હોય છે, એમ અપેક્ષાથી વિચારીએ તો આખા જગમાં મનુષ્યના આચારે અને વિચારમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવની અપેક્ષાએ ઘણું અવબોધવાનું મળે છે અને ઘણી રીતે અનેક પ્રકારનું વ્યવહારિક તથા પારમાર્થિક જ્ઞાન થાય છે.
અને કાન્તથી વિશાલ દષ્ટિ
આત્માના શુદ્ધ ધર્મનું જ્યારે સ્મરણ કરવામાં આવે છે, ત્યારે બાહ્યાચારથી વધી પડેલા મતભેદથી મહત્તવ જણાતું નથી. સર્વ પ્રકારનાં મતભેદોવાની બુદ્ધિ જેનામાં ઉત્પન થાય છે, એવા આત્માના ગુણોની શુદ્ધિ કરવામાં આવે તે પિતાના આત્માનું હિત સાધી શકાય છે. પિતાના આત્માની શુદ્ધિ કરવામાં અન્યમાં રહેલા મતભેદનું નડતર પિતાને થતું નથી. જેને પોતાના આત્માને શુદ્ધતારૂપ સાચને સમ્યમ્ ઉપયોગ નથી, તેને એકેક નથી ઉઠેલા
Page #134
--------------------------------------------------------------------------
________________
મન
-
~
~
~-
~
દ
સાપેક્ષ નિરપેક્ષદ્રષ્ટિ
115 એકાન્ત મતભેદોની અસર થાય છે. જેમ સમુદ્રમાં શૃંગીમસ્ય રહે છે અને ખારા જલમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે, તેમ સમ્યગ જ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નથી ઉઠેલા એવા અનેક પંથરૂપ ખારે સાગર છતાં અનેકાન્ત નયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુયેગવડે જ્યારે આત્માનું સમ્યક સ્વરૂપ વિચારવામાં આવે છે, ત્યારે અન્ય પશે અને અન્ય મતવાદીઓ પર મૈત્રીભાવના રહે છે અને મસહિષ્ણુતા નામને ગુણ પ્રગટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધર્મસાધક બંધુઓએ સમજવું જોઈએ કે અમારે જન્મ જગતમાં ઉત્તમ કાર્યો કરવાને માટે થયે છે, માટે સર્વ જીને પિતાના આત્મા સમાન માનીને પિતાના આત્માની પેઠે અન્યાના આત્માનું શ્રેય કરવા પ્રયત્ન કરવો જોઈએ. વીતરાગધર્મથી દૂર રહેલા મનુષ્ય પર કદિ પણ શત્રુતા ધારણ કરવી નહિ, તેમજ જૈનધર્મને નહિ પાળનારા મનુ
ની જાતિનિંદા કરવી નહિ. વિશાળ દષ્ટિમાં લોહચુંબકના જેવી શક્તિ રહી છે. જેમાં અનેકાન્ત-વિશાળ દષ્ટિને ધારણ કરે છે અને તેને સમ્યફ ઉપયોગ કરે છે, તેઓ અન્ય મનુષ્યને પિતાના વિચારનું દાન આપી શકે છે. જૈન શાસ્ત્રો અને જૈનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યને જેઓ સારી પેઠે જાણી શકે છે અને વિશાળ દૃષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવધે છે, તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પંથેના વચ્ચે ઊભા રહીને તેવા જેને ખરેખર અનેક મતવાદીઓને પણ “અનેકાન્ત'. ધર્મનું અમૃતપાન કરાવવા સમર્થ થાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
116
જૈનતત્ત્વ વિચાર
ષદર્શનને દૃષ્ટાંતથી સમજીએ છ જુદા જુદા વૈદ્યોની દુકાને છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચે છે. તે તમામ રેગોને, તેના કારણને અને તે ટાળ વાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન–ચિકિત્સા સાચા હોવાથી. રોગીને રોગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂટવૈદ્યો પણ પોતપોતાની દુકાન ખેલે છે તેમાં તે સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે. તેટલા પૂરતે તે રેગીનો રોગ દૂર કરે છે અને બીજી પિતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે તેથી ઊલટો રેગ વધે છે. પરંતુ દવા સસ્તી આપે છે એટલે લેભના માર્યા લેક લેવા માટે બહુ લલચાય છે અને ઉલટા નુકશાન પામે છે.
આને ઉપનય એ છે કે–સા. વૈદ્ય તે જૈનદર્શનવીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. તે મેહવિષયાદિને, રાગ-દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી અને બીજા પાંચ કૂદ્યો છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે તેટલા પૂરતી તે રેગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મેહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના ન્હાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મેહની વાતો મીઠી લાગે છે અર્થાત સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પરંતુ પરિણામે વધારે રોગી થાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
સાપેક્ષ નિરપેક્ષદષ્ટિ
117 વીતરાગદર્શન ત્રિવૈદ્ય જેવું છે. અર્થાતુ-૧-રોગીને રોગ ટાળે છે, ૨-
નિગીને રેગ રહેવા દેતું નથી. અને ૩-આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત–૧–જીવને સમ્યગૂદશનવડે મિથ્યાત્વરેગ ટાળે છે. ર–સમ્યગૂજ્ઞાનવડે જીવને રોગનો ભંગ થતાં બચાવે છે, અને ૩-સમ્મચારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારુપ આરોગ્યની પુષ્ટિ કરે છે. 000amGmahAhHAHAGDAWAO આત્માનાં અસ્તિત્વમાં સાધના આદિની સિદ્ધિ
આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી ધર્મ અધર્મ, પુન્ય, પાપ વિગેરેનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. જે આત્માનું અસ્તિત્વ ન સમજાય તે ધર્મ-અધર્માદિની હયાતિ બુદ્ધિગમ્ય થતી નથી, અને તેમ થવાથી નાસ્તિકભાવની પ્રાપ્તિ થવાને સંભવ રહે છે, ધર્મ – અધર્માદિની હયાતિ છતાં તે ન સમજાયાથી નાસ્તિકભાવ થાય તે આત્મા ઈદ્રિયાસક્ત બની અનેક દુકૃત્યને આધીન થઈ નિર્વસ પરિણામી થાય છે. તેમ થવાથી કલ્યાણ સાધવાને ચોગ્ય થઈ શકતો નથી માટે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સાધનાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, સાધનોનું અસ્તિત્વ સિદ્ધ થવાથી સત્કાર્યો તરફ પ્રીતિ અને અસત્કર્તા તરફ ઉપેક્ષા રહે છે, ધર્મ વા આમશ્રેય સાધવાની દઢ જિજ્ઞાસા થતાં દયા, શાંતિ, ત્યાગ, વૈરાગ્યાદિ ગુણે ઉત્પન્ન થાય છે અને આત્મા -સમાગ સમુખ બને છે, જેને મુમુક્ષુદશા કહે છે. સાચી મુમુક્ષુભાવના ઉત્પન્ન થવાથી આત્મશ્રદ્ધા થાય છે અને તેને -શુદ્ધ વ્યવહાર સમિતિ કહે છે. AAAAAAAAAAAAAAAA
Page #137
--------------------------------------------------------------------------
________________
સમ્યકૃત્વનું મૂળ
સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જ્ઞાનાવરણીય કમના ક્ષયાપ શમ પ્રત્યક્ષ કારણ હેાતેા નથી. સમ્યક્ત્વવાળાને જ્ઞાના વરણીયકમના ક્ષાપશમ જેટલા પ્રમાણમાં હાય છે, તેટલા પ્રમાણના ક્ષયાપશમ મિથ્યાદષ્ટિએમાં પણ હેાય છે. માટે સમ્યક્ત્વપ્રાપ્તિનું મૂળ કારણ દર્શીનમાના નાશ છે. ’ ખાસ કારણ આત્મા વિગેરે પદાર્થાંમાં ભ્રાન્તિ ટળી જવી એ દનમાહના નિરાસ ઉપર આધાર રાખે છે અને એનાથી સમ્યક્ત્વના આવિર્ભાવ થાય છે.
(
આવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિમાં સાધારણ રીતે સ'ની પંચેન્દ્રિયેામાં જ્ઞાનાવરણના જેટલા ક્ષયાપશમ હાય છે, તે કરતાં વધુ આવશ્યક્તા હેાતી નથી, કિન્તુ ઉપર કહ્યુ તેમ ભ્રાન્તિનાં નાશની જ અગત્યતા છે. જો કે સવ થા ભ્રાન્તિના નાશ કૈવલ્ય દશામાં થાય છે, પણ કેટલેક અંશે મુદ્દાની આમતામાં બ્રાન્તિ ટળી ગઈ હાય તેા ક્રમશઃ સર્વ બ્રાન્તિ રહિત એવી ઉચ્ચ સ્થિતિ ઉપર આવવું સહેલું થઈ પડે છે.
જેમ વસ્ત્રને એક છેડો સળગતાં ક્રમશઃ તે આખુ વસ્ત્ર મળી જાય છે, તેમ આત્મભ્રાન્તિનુ આવરણ એક દેશથી ખસ્સુ એટલે તે સર્વથા નષ્ટ થવાને ચેગ્ય થઈ જાય છે..
Page #138
--------------------------------------------------------------------------
________________
સમ્યકત્વનું મૂળ
જેમ ખીજના ચંદ્ર ક્રમશઃ પૂર્ણતા ઉપર ભ્રાન્તિના આવરણના અંશ નષ્ટ થતાં જે છે, તે ક્રમશઃ પૂર્ણતા ઉપર આવી જાય છે.
119
આવે છે, તેમ ખીજજ્ઞાન પ્રગટે
એ કારણે સમ્યક્ત્વ એ ખરેખર મેાક્ષવૃક્ષનું ખીજ છે અને તેનું મૂખ્ય કારણ દનમોહના નાશ છે.
અભા
પ્ર.--સમ્યક્ત્વના એવા શુ' પ્રભાવ છે કે તેના વમાં ગમે તેટલું વિશાળ જ્ઞાન ાય, તે પણ તે મિથ્યાજ્ઞાન કહેવાય છે ? અને થાડુ' ને અસ્પષ્ટ જ્ઞાન હૈાય તે પણ સમ્યક્ત્વ પ્રગટ થયે છતે સમ્યગજ્ઞાન કહેવાય છે?
ઉ.-ભગવાન્ તત્ત્વાર્થ સૂત્રકારે જણાવ્યું છે કે--તત્ત્વાર્થ શ્રદ્ધાનું સુચવ નમ્ 'યથા રૂપથી પદાર્થાના નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગ્દર્શન છે.
જગતના પદાર્થને યથાર્થ રૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક અને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે જે તત્ત્વજિજ્ઞાસા થાય છે, તે સમ્યગ્દન નથી, કેમકે એનુ પરિણામ મેાક્ષપ્રાપ્તિ ન હેાવાથી એનાથી સંસાર જ વધે છે, પરન્તુ આધૈયાત્મિક વિકાસને માટે જે તત્ત્વનિશ્ચયની રૂચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગ્દર્શન છે.
તત્ત્વા સૂત્ર એ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યગજ્ઞાનના વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણુશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
120
જેનતત્ત્વ વિચાર
ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યગૂજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસમ્યગ્રજ્ઞાન પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્યગુ-અસમ્યગૂજ્ઞાનને વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહિં આ જે જ્ઞાનથી આવ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યગૃજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યગજ્ઞાન.
એ પણ સંભવ છે કે–સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કઈ વાર કઈ વિષયમાં શંકા, બ્રમણા, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદશી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશા ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનને ઉપગ મૂખ્યતયા વાસનાનાં પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે, જેથી સમ્યક્ત્ત્વપ્રાપ્તિનું મૂખ્ય કારણ જ્ઞાનાવરણના ક્ષપશમ ઉપર નહિ, પરંતુ દર્શાનમેહના નાશ ઉપર છે.
વ્યવહારુ અને આત્મિક જીદગી જેઓ પિતાની વ્યવહારુ જીંદગીને ચાહે છે તેઓ આત્મિક જીદગી ખેવે છે અને જેઓ
વ્યવહારુ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત છે. જીવનમાં અંદગીનું સ્થાન પામે છે. waaaaaaaaaaaaaaaaSANUS
જજલજલ્લજ્જ
Page #140
--------------------------------------------------------------------------
________________
જ્યાં શ્રદ્ધા ત્યાં સભ્ય ત્વ
શ્રદ્ધા એ ઉત્તમ અધ્યવસાયરૂપ છે. તસ્વાર્થ શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે. જ્યાં જયાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યક્ત્વ જરૂર હોય. દષ્ટાંત એ કે–જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણ પર્યાપ્ત અને દશે પ્રાણને ધારણ કરનાર શ્રદ્ધાવાળા શ્રી તીર્થંકરદેવ આદિ મહાપુરુષને સમ્યકત્વ જરૂર હોય છે.
આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે-રસોડાના દૃષ્ટાંતે જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હેય જ; પરંતુ જેમ તપાવેલા લેઢાના ગેળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે અને રડા આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યક્ત્વ હોય ત્યાં તે જીવને શ્રદ્ધા હોય અથવા ન પણ હોય.
જેઓ પાછલા ભવનું સમ્યકૃત્વ લઈને માતાના ગર્ભમાં ઊપજે છે, એવા શ્રી તીર્થકર આદિ મહાપુરૂષને મન ૫ર્યાપ્તિ પૂરી થયા પહેલા એકલું સમ્યક્ત્વ હોય છે. અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બંને સમૃત્વ અને શ્રદ્ધા હોય છે. આથી સાબીત થયું કે–ખરી રીતે સમ્યક્ત્વ અને શ્રદ્ધા એ બંને
Page #141
--------------------------------------------------------------------------
________________
122
જૈનતત્ત્વ વિચાર
અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યક્ત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધારૂપ (કા')ના ઉપચાર કરીએ તે બન્ને એક પણ કહી શકાય, એમ ‘ધમ સ’ગ્રહ’માં પૂ. ઉપાધ્યાયજી મ. ના વચનેાથી જાણી શકાય છે.
તાત્પર્ય એ કે શ્રદ્ધાન એ ઉત્તમ માનસિક અધ્યવસાય રૂપ છે, તેથી એકાંતે શ્રદ્ધા અને સમ્યક્ત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્તા જીવામાં અને સિદ્ધ પરમાત્મા વિગેરેમાં પણ સમ્યક્ત્વનું લક્ષણ ઘટી શકે નહિ; કારણ કે તેઓને મન નથી માટે શ્રદ્ધારુપ સમ્યક્ત્વ પણ હાઈ શકે નહિ. શ્રી તીર્થંકરદેવાએ તે! તેમને સમ્યક્ત્વ હાય એમ કહ્યુ` છે, જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રી ભદ્રબાહુસ્વામીએ ‘ આત્મપરિણામરૂપ સમ્યકૃત્વ” એમ ફરમાવ્યું. આ લક્ષણ સત્ર વ્યાપક છે એમ સમજવુ,
8
ધ્યાન અને ચેાગના સ્વતંત્ર માર્યાં આપણી વિચારશક્તિના સદ્ગુર્વ્યય અને નિરોધને માટે જ ચેાજાયેલા છે. ચિત્તની વૃત્તિઓને નિરોધ કરવા તે ઈંચેાગ છે. વિચારશકિત એ મહાન્ શક્તિ છે. વિશ્વમાં એ તમામ માયિક સુખ દુઃખની ઉત્પતિ આ વિચાર વિચારશક્તિના સદુપયોગથી અને દુરુપયોગથી જ થાય છે અને મનની નિવિકલ્પ દશામાંથી આત્માની અનત શક્તિએ પ્રગટ થાય છે. જે શાશ્વત હાઈ પરમ શાંતિ આપનાર છે.
8 8 8
AAAAAAAAAAA વિચારશક્તિ
Page #142
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ શ્રધ્ધા
ઇ
શ્રદ્ધની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ એ. દુન્યવી લેભથી પણ થઈ શકે છે. જ્યારે દુન્યવી લેભ એ. સમ્યફ શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતો નથી, ઊલટો. અંતરાયરૂપ થઈ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણ અ8 દ્ધાળુ રહી ગયા અને અલભ્ય જ્ઞાનને ધરનારા પણ શ્રી જિન વચન પ્રત્યે નિઃશંકપણે શ્રદ્ધાળુ આત્માઓ ઉભય લેક સાધી ગયા.
શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કે– અમુક અંશે. પણ દુન્યવી સ્વાર્થથી નિઃસ્પૃહ બન્યા વગર તે પ્રગટ થઈ શકતી નથી, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી. સ્વાર્થથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દષ્ટિએ ઊંચામાં ઊંચી કેદિની લાગે તેવી પણ થઈ શકે છે. એ કારણે ઉત્તમ. અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા “તેનામાં કેટલું જ્ઞાન છે?” એની તપાસ એ દ્વારા થઈ શકતી નથી, પરંતુ તે કેવી જાતિની શ્રદ્ધા ધરાવે છે?” “તેની શ્રદ્ધા, વિશ્વાસ અને રૂચિ કયા પદાર્થ ઉપર છે?” તેમાંથી થાય છે.
ઊંચી કોટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જે અધમ કેટિની રૂચિવાળ હોય, તો તે દુનિયામાં પણ ઉત્તમ ગણાતો નથી. મનુષ્યની પરીક્ષા તેની રૂચિ ઉપર છે માત્ર જ્ઞાન ઉપર
Page #143
--------------------------------------------------------------------------
________________
124
જૈનતત્ત્વ વિચાર
નથી. ધનની રુચિવાળે જ્ઞાની પણ પાપી બને છે અને ધર્મની રૂચિવાળો અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી બનવું કે નિષ્પાપ બનવું તેને મૂખ્ય આધાર જ્ઞાન ઉપર નથી પણ રૂચિ ઉપર છે. એ રૂચિને સુધારનાર જ્ઞાન તારક છે અને બગાડનાર જ્ઞાન ડુબાડનાર છે.
અધમ રૂચિવાળા આત્માએ પિતાની તે રૂચિને છોડી નહિ શકવાથી ઉત્તમ રૂચિવાળા આત્માઓ પ્રત્યે તેમને વિરોધ ચાલુ હોય છે. એ વિરોધનું મૂળ રૂચિને ભેદ છે.
જ્યાં સુધી બે વિરુદ્ધ પ્રકારની રૂચી રહેવાની છે. ત્યાં સુધી એ વિરોધ પણ કાયમ રહેવાનું છે. એ વિરોધને જેએ. ટાળવા ઈચ્છતા હોય, તેઓએ રૂચિને ભેદ ટાળવાની પ્રથમ આવશ્યકતા છે. પરસ્પર વિરુદ્ધ રુચિવાળા જ પિતાની તે રુચિને સમાન બનાવ્યા વગર એકમતિ બનાવવા માગતા હાય અગર તેઓને જે કઈ એકમતિ બનાવવા ઈચ્છતું હોય, તે તેઓની તે ઈચ્છા કેવી રીતે ફલિભૂત થવાની છે? એકમતિ બનવા માટે રૂચિની એકતા કરવી એ પ્રથમ આવશ્યક છે.
તે સચિને
એને જ કે કેવી રીતે
તે રૂચિની એકતા કરવાને પ્રયાસ કર્યા વગર જ જગતને એક અભિપ્રાયવાળું બનાવી દેવાની ચેષ્ટા કરવી. એ એક બાલિશ ચેષ્ટા જ છે. સર્વધર્મ સમભાવ, સર્વદર્શન સમભાવ, સર્વ શાસ્ત્રસમભાવ, આદિની વાતો કરનારા એ ધર્મરુચિ સમાજને ધર્મરુચિથી ભ્રષ્ટ કરી અધમ રૂચી બનાવવા માટે પ્રયાસ કરનારા છે. જ્યાં સુધી રૂચિભેદ રહેવાને છે ત્યાં સુધી ધર્મભેદ પણ રહેવાને છે, ધર્મભેદ રહેવાને છે ત્યાં સુધી દર્શન ભેદ પણ રહેવાનું છે, દશનભેદ
Page #144
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ શ્રદ્ધા
રહેવાના છે ત્યાં સુધી શાસ્રભેદ પણ રહેવાને જ છે અને. શાસ્ત્રભેદ રહેવાના છે ત્યાં સુધી જ્ઞાનભેદ પણ રહેવાના છે. એ જ રીતે સજાતિસમભાવ, સ`સંપ્રદાયસમભાવ, નરનારીસમભાવ આદિની વાત્તા પણ તેટલી જ ઉન્માર્ગે દોરનારી છે. જ્યાં સુધી આચારભેદ રહેવાના છે ત્યાં સુધી વિચારભેદ પણ રહેવાના છે. જ્યાં સુધી વિચારભેદ રહેવાના છે ત્યાં સુધી ચેાગ્યતાભેદ પણ રહેવાને છે અને જ્યાં સુધી ચેાગ્યતાભેદ રહેવાના છે ત્યાં સુધી સોંપ્રદાયભેદ અને નરનારીને ભેદ પણ રહેવાના જ છે.
શ્રદ્ધા વિના જ્ઞાનની પ્રાપ્તિ શકય નથી અને શ્રદ્ધાથી શ્રુત થનારાના નાશ સુનિશ્ચિત છે. શ્રદ્ધા એ સવ ગુણાનુ મૂળ છે, પરમાર્થના કે વ્યવહારના માર્ગમાં શ્રદ્ધાભ્રષ્ટ આત્માએ સદા અયેાગ્ય મનાયા છે. જો કોઈ પણ આત્માને તેના કલ્યાણમાર્ગમાંથી ભ્રષ્ટ કરવા હાય, તે તેને સરળમાં સરળ ઉપાય એ કે—સૌથી પ્રથમ તેના કલ્યાણમા ની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરવા. માનસશાસ્ત્રીઓનુ પણ કહેવુ છે કે–વિચાર એ આચારને ઘડનાર છે. જો કોઈ માણસને સુધારવા યા બગાડવા હાય, તેા સૌથી પહેલાં તેના વિચારે ફેરવવા પ્રયત્ન કરવા જોઇએ. જ્યાં સુધી તે પેાતાના વિચારામાં મક્કમ હશે ત્યાં સુધી તેને તેના આચારમા`થી ખસેડવા દુઃશકય છે.
125
સવિચારાની મક્કમતાનુ નામ જ શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા આત્મપરિણામરૂપ હેાય છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તેા પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનાર કે દૃઢ કરનાર જ થાય છે એમ કહેવુ એ સાચુ` નથી..
Page #145
--------------------------------------------------------------------------
________________
(126
જૈનતત્ત્વ વિચાર
જ્ઞાનથી જેમ વિચારે અને શ્રદ્ધા મક્કમ બને છે, તેમ જ્ઞાનથી જ વિચારો અને શ્રદ્ધા નષ્ટ થાય છે યા શિથિલ બને છે. શ્રદ્ધાને ઘડનાર, સ્થિર કરનાર કે વધારનાર જ્ઞાન જેમ સહા- ચક અને આદરણય છે, તેમ શ્રદ્ધાને બગાડનાર, ઉખેડનાર કે નાશ કરનાર જ્ઞાન તેટલું જ અનર્થકારક અને અનાદરgય છે. બધાને સાર એ જ છે કે-જે માનવીને ચઢાવ કે પાડ હેય, તો સૌથી પ્રથમ એની વિચારણાને પલટાવવાની જ મોટામાં મેટી આવશ્યકતા રહે છે અને એટલા માટે કોઈ પણ ક્ષેત્રના નાયકો સૌથી પ્રથમ પ્રયત્ન તેને માટે જ કરે છે.
આ ઉપરથી વસ્તુસ્થિતિ જાણનારા બહુ સહેલાઈથી સમજી શકશે કે–શ્રી જૈનશાસને વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વને પરમ શત્રુ તરીકે સ્વીકાર્યો છે, તે સોએ સો ટકા વ્યાજબી છે. મિથ્યાત્વ એ વિચારેને વિપરીત માગે પલટા-વનાર છે અને એટલા માટે શ્રી જૈનશાસનથી વ્યુત કરવાને ઈરાદો ધરાવનાર કોઈપણ આત્મા શ્રી જૈનશાસનને અનુસરનાર આત્માઓની સમ્યફ શ્રદ્ધા ઉપર પ્રથમ ઘા કરે છે. શ્રદ્ધા " ઉપર ઘા કર્યા વિના કેવળ આચારેને ખોટા વર્ણવવાને પ્રયતન કરનાર શ્રી જૈનશાસનને પરાજિત કરવા માટે કદી પણ સફળ થઈ શકતા નથી. જેટલી સફળતા તેઓ શ્રદ્ધાને નબળી પાડવામાં મેળવી શકે છે, તેટલી જ સફળતા તેઓને ત્યાર પછી બીજા કાર્યોમાં મળી શકે છે.
આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ કેટલાક બહુલકમી આત્માઓ શ્રી જિનમતના અનુયાયીઓની શ્રદ્ધાના પાયા હિચમચાવવા ભારે પ્રયત્ન કરી રહ્યા હોય તેમ જોઈ શકાય
Page #146
--------------------------------------------------------------------------
________________
સમ્યક કથા
127
છે. શાસનને પાયે શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાને જ ઉડાવવાનો પ્રયત્ન કરનારા શાસનના પાયાને જ ઉખાડવાને પ્રયત્ન કરનાર છે.
શ્રદ્ધા યાને સન્માર્ગ પ્રત્યેની રૂચિ, એ માનવ સમાજનું અને જૈન સમાજનું અમૂલ્ય ધન છે. એ ધન જેટલું અમૂલ્ય છે, તેટલું જ તેનું રક્ષણ કરવું કઠિન છે. અમૂલ્ય વસ્તુઓને પડાવી લેનારા, પડાવી લેવા માટે તાકી રહેનારા અને એ ચાલ્યું જાય છે તે રાજી થનારા દુનિયામાં એકાહાતા નથી.
વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વના નાશને પરમ ઉપાય જગતને એકના એક સન્માગરૂપ શ્રી અરિહંતાદિ સુદેવ, સુગુરૂ અને સુધર્મતત્ત્વની યથાર્થ શ્રદ્ધાપૂર્વક આરાધના જ છે.
સ્વ-પર વિચારકર્તવ્ય
જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, . ત્યાં સુધી પરમાત્મતત્ત્વને સાચે ખ્યાલ કદી થત નથી, કારણ કે–આત્માનું સ્વરૂપ ન જાણનાર મનુ ધ્ય આત્મામાં સ્થિતિ કરી શકતું નથી. જ્યાં સુધી
દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જુદે છે, કે તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી કે જીવને મુંઝવણને પાર રહેતું નથી, માટે આત્મા. શિ આ થીંએ આને વિચાર પ્રથમ કર્તવ્ય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
બોધિ પ્રાપ્તિ
રાજ્ય, ચકવતિપણું કે ઈન્દ્રપણું પ્રાપ્ત થવું દુર્લભ નથી, પણ બેધિની પ્રાપ્તિ અત્યન્ત દુર્લભ છે એમ શ્રી જિનપ્રવચનમાં કહ્યું છે. સર્વ જીવોએ બધા ભાવ પૂર્વે અનંત વાર પ્રાપ્ત કર્યા છે, પરંતુ તેને કદાપિ બધિની પ્રાપ્તિ થઈ નથી, તેથી જ સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વ જીવોને અનંત પુદ્ગલપરાવર્ત વ્યતીત થયા, પરતુ જ્યારે કાંઈક ન્યુના અર્ધપુગલપરાવર્ત સંસાર બાકી રહેતાં. આયુ સિવાયના સાત કર્મની સ્થિતિ અંતઃકેટકેટી સાગરેપમની બાકી રહે, ત્યારે કોઈક જીવ ગ્રન્થિભેદથી ઉત્તમ એધિરન પામે છે અને બીજા જ યથાપ્રવૃત્તિ કરણથી ગ્રંથિની મર્યાદામાં આવેલા છતાં પાછા વળે છે અને પુનઃ સંસારમાં ભમે છે.
કુશાસ્ત્રશ્રવણ, મિથ્યાષ્ટિને સંગ, કુવાસના અને પ્રમાદશીલતા–એ બધા બાધિના વિરોધી છે. જો કે ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ છે, તે પણ બેધિ પ્રાપ્ત થયે ચારિત્રની સફળતા છે, અન્યથા નિષ્ફળતા છે. અભવ્ય પણ ચારિત્ર પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દ્રવ્યક્રિયાના બળે નવમાં થેયક સુધી
Page #148
--------------------------------------------------------------------------
________________
મેષ પ્રાપ્તિ
129
જાય છે, પણ એધિ ન હેાવાથી નિર્વાણ પ્રાપ્ત કરી શકતા નથી. જેને ધિરત્ન પ્રાપ્ત થયું નથી તે ચક્રવતિ` હાવા છતાં પણ રંક જેવા છે, પરન્તુ જેણે એધિરત્ન પ્રાપ્ત કર્યું" છે તે રંક પણ ચક્રવતિ કરતાં અધિક છે, જેમને એધિરત્ન પ્રાપ્ત થયેલ છે, તે જીવા સંસારમાં કયાંય આસક્ત થતાં નથી, પરંતુ મમત્વરહિત થઇને એક માત્ર મુક્તિમાર્ગની જ ઉપાસના કરે છે. જેઆ પરમપદ પામ્યા છે. પામશે અને પામે છે, તે બધા મેાધિ પામીને જ તે પામી શકે છે, માટે એધિની જ ઉપાસના કરે.
સાચી શ્રદ્ધા
જે જડ શ્રદ્ધા શાસ્ત્રપ્રામાણ્ય પર અવલ એ છે અને આત્મનિષ્ઠા અનવાના પરિશ્રમ વેઠયા વિના ધમનાં આશ્વાસન અનુભવવા ઈચ્છે છે, તે શ્રદ્ધા અથવા સદ્ભૂત અર્થાંનું તથાવિધ આત્મપરિણતિ વિનાનું શ્રદ્ધાન અને સ્વાનુભવના પાયા પર સ્થિર અને દૃઢમૂલ થયેલી શ્રદ્ધા, એ એમાં જમીન—આસ માનને ક્ક છે. શ્રદ્ધા એટલે કોઇ એક અથવા અનેક મતમતાંતર નહિ. પછી ભલેને તે ગમે તેટલાં સાચાં કા ન હેાય ? શ્રદ્ધા એ આત્માની આંખ છે. જેમ ભૌતિક ઇન્દ્રિયા દ્વારા ભૌતિક વસ્તુઓનુ આકલન થાય છે, તેમ જે શક્તિવર્ડ અતીન્દ્રિય આધ્યાત્મિક વસ્તુઓનુ આકલન થાય છે તે શક્તિનું નામ શ્રદ્ધા છે અને એ જ સાચી શ્રદ્ધા છે. *******ÜÜÜÜÜÜ*******
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૮
આત્મ વિકાસક્રમ (૧)
આત્માની શક્તિએના ક્રમિક વિકાસને ગુણસ્થાન કહે છે, જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દ છે. તે આત્મિક શક્તિના આવિર્ભાવ અર્થાત્ એનુ શુદ્ધ કા રૂપમાં પરિણત રહેવાની તરતમ ભાવવાળી અવસ્થાએ છે. આત્માનુ વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતના યા પૂર્ણાનંદમય છે. જ્યાં સુધી આત્મા ઉપર ઘન વાદળાની જેમ તીવ્ર આવરણની ઘટાછવાએલી હાય છે, ત્યાં સુધી એનુ અસલી સ્વરૂપ પ્રગટ થતું નથી, કિન્તુ આવરણા ક્રમશઃ શિથિલ યા નષ્ટ થયે જ એનુ અસલી સ્વરૂપ પ્રગટ થાય છે. આવરણાની તીવ્રતા જ્યાં સુધી આખરી હદની હાય છે. ત્યાં સુધી આત્મા પ્રાથમિક અવિકસિત અવસ્થામાં ડાય છે. અને જ્યારે આવરણ સČથા નષ્ટ થાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થા-શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તમાન હાય છે.
જેમ જેમ આવરણાની તીવ્રતા ઓછી હાય છે, તેમ તેમ આત્મા પ્રાથમિક અવસ્થાને છેડીને ધીમે ધીમે શુદ્ધ સ્વરૂપનો લાભ પ્રાપ્ત કરતા ચરમ અવસ્થા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાની · વચમાં અને
Page #150
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસકમ (૧)
131
અનેક નીચી_ઊંચી અવસ્થાઓને અનુભવ કરવો પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અવસ્થા અથવા અધ:પતનની પરાકાષ્ઠા અને છેલ્લી અવસ્થાને વિકાસ યા ઉત્કાતિની પરાકાષ્ઠા સમજવી જોઈએ.
આ વિકાસકમની મધ્યવર્તાિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ યા નીચ કહી શકાય છે. અર્થાત્ મધ્યવતિની કોઈ પણ અવસ્થા ઉપરવાળી અવસ્થાની અપેક્ષાએ નીચ અને નીચેવાળી અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય છે. વિકાસ તરફ પ્રસ્થાન કરતે આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓને અનુભવ કરે છે, પરંતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપમાં એનું વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ કર્યા છે, જે “ચૌદ ગુણસ્થાન” કહેવાય છે.
રાગ-દ્વેષના અધ્યવસાયથી મનને નિગ્રહ કરનારી તેમજ એહિક–પારલૌકિક અભિલાષાઓને ત્યાગ કરનારી વ્યક્તિ કર્મ રેકી શકે છે. કર્મના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામને અભાવ તે “સંવર' કહેવાય છે. આધ્યાત્મિક વિકાસને ક્રમ સંવરના કમ ઉપર અવલંબિત છે. એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય, તેમ તેમ ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાન પ્રાપ્ત થતું જાય છે.
તમામ આવરણેમાં મેહનું આવરણ પ્રધાન છે જેનાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ છે. જ્યાં સુધી મેહ બલવાનું અને તીવ્ર હોય ત્યાં સુધી અન્ય તમામ આવરણે બલવાન અને તીવ્ર બનેલા રહે છે. એનાથી વિપરીત મહ નિર્બલ થયે જ અન્ય આવરણની એવી જ દશા થઈ જાય છે. અર્થાત્ મેહ નિર્મલ થશે તે અન્ય આવરણે પણ નિર્બલ બની જાય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
132
જૈનતત્ત્વ વિચાર
એથી આત્માને વિકાસ કરવામાં મુખ્ય બાધક મેહની પ્રમલતા અને મુખ્ય સહાયક મેાહની નિખ લતા સમજવી જોઈએ ગુણસ્થાનાની વિકાસક્રમગત અવસ્થાએ મેહશક્તિની ઉત્કટતા, મન્દતા તથા અભાવ પર અવલખિત છે.
મેાહની પ્રધાન શક્તિઓ એ છે. એમાંથી પહેલી શક્તિ આત્માને દ”ન સ્વરૂપ-પરરૂપના નિર્ણય અથવા જડચંતનના વિભાગ યા વિવેક કરવા દેતી નથી.
ખીજી શક્તિ આત્મા વિવેકને પ્રાપ્ત કર્યો છતે પણ તદનુસાર પ્રવૃત્તિ અર્થાત્ પરપરિણતિથી છૂટી સ્વરૂપલાભ કરવા દેતી નથી. વ્યવહારમાં પણ સ્થાન સ્થાન પર એ દેખાય છે કે કોઈ વસ્તુનું યથા દન ચા ોધ કરવાથી જ તે તે વસ્તુ મેળવવાની યા ત્યાગવાની ચેષ્ટા થઈ શકે છે અને સફળ પણ અને છે.
આધ્યાત્મિક વિકાસગાી આત્મા માટે મુખ્ય એ જ કાય છે. પહેલા સ્વરૂપ તથા પરરૂપનું યથા દાન એટલે ભેદજ્ઞાન કરવુ ં અને બીજું સ્વરૂપમાં સ્થિત રહેવું. એમાંથી પહેલા કાય ને રોકવાવાળી મેહશક્તિને જૈનશાસ્ત્રમાં દર્શીન માહુ' અને બીજા કાને રોકવાવાળી મેહશક્તિને ચારિત્ર માહુ’ કહેવાય છે. મીજી શક્તિ પહેલી શક્તિની અનુગામિની છે. અર્થાત્ પહેલી શકિત પ્રખલ હાય છે. ત્યાં સુધી બીજી શક્તિ કદિ પણ નિખલ હાતી નથી, અને પહેલી શક્તિ મન્ત્ર, મન્દતર અને મન્ત્રતમ હાચે છતે જ બીજી શક્તિ પણ ક્રમશઃ એ જ પ્રમાણે થાય છે. અથવા એકવાર આત્મા સ્વરૂપદશ ન પામે, તેા ફરી સ્વરૂપલાભ કરવાને માગ પ્રાપ્ત થાય છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસકમ (૧)
| 133
પ્રથમ ગુણસ્થાન સર્વથા અધઃ પતિત આત્માની અવસ્થા પ્રથમ -ગુણસ્થાન છે. એમાં મોહની ઉક્ત બને શક્તિઓ પ્રબલ હોવાના કારણે આત્માની આધ્યાત્મિક સ્થિતિ બીલકુલ નીચી હોય છે. આ ભૂમિકામાં આત્મા ચાહે આધિભૌતિક ઉત્કર્ષ ગમે તેટલો કરી લે, પણ એની પ્રવૃત્તિ તાત્વિક લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેવી રીતે દિશાભ્રમવાળે મનુષ્ય પૂર્વને પશ્ચિમ માની ગતિ કરે છે અને પિતાના ઈષ્ટ સ્થાનને નહિ પામતા એને બધે શ્રમ વૃથા બને છે, તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળે આત્મા પરરૂપને સ્વરૂપ સમજી એને મેળવવાને પ્રતિક્ષણ અનુરકત રહે છે અને વિપરીત દર્શન યા મિથ્યાદૃષ્ટિનું કારણ રાગ-દ્વેષની પ્રબળતાને શિકાર બનીને તાત્વિક સુખથી વંચિત રહે છે.
આ ભૂમિકાને શ્રી જૈનશાસનમાં “બહિરાત્મભાવ અથવા “મિચ્છાદને કહેવાય છે. આ ભૂમિકામાં જેટલા આત્મા હોય છે એ બધાની આધ્યામિક સ્થિતિ એક જ સરખી હતી નથી, અર્થાત્ બધા ઉપર સામાન્યતઃ મેહની બને શકિતનું આધિપત્ય હોવા છતાં પણ ડો-ઘણે તરતમભાવ અવશ્ય હિાય છે. કેઈ પર મેહને પ્રભાવ ગાઢતમ, કેઈ પર ગાઢતર અને કઈ પર એનાથી પણ ઓછો હોય છે. વિકાસ કરે એ આત્માને પ્રાયઃ સ્વભાવ છે. એથી જ્યારે જાણતા કે અજાણતાં આમા ઉપરથી મેહનો પ્રભાવ કમ થતો આવે છે, ત્યારે કંઈક વિકાસ તરફ અગ્રેસર થાય છે. અને તીવ્રતમ રાગદ્વેષને કંઈ ક મન્દ કરીને મેહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન કરી આત્મબળ પ્રગટ કરી લે છે. આવી સ્થિતિને જૈનશાસ્ત્રમાં ગ્રથિભેદ કહેવાય છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
134
જૈનતત્ત્વ વિચાર
રન્થિભેદ માટે બળ ગ્રન્થિભેદનું કાર્ય અતિ વિષમ છે. રાગદ્વેષરુપ તીવ્રતમ. વિષગ્રંથિ એક વાર શિથિલ યા છિન્નભિન્ન થઈ જાય છે. બેડો પાર થયે સમજ, કારણ કે–ત્યાર બાદ મેહની પ્રધાન શકિત દર્શન મેહને શિથિલ થવામાં વાર લાગતી નથીઃ અને દર્શનમોહ શિથિલ થયે એટલે ચારિત્રમેહની શિથિલ તાને માર્ગ ખૂલ્લી જવામાં વાર લાગતી નથી. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રયોગ કરે છે. અને બીજી તરફ વિકાસોન્મુખ આત્મા પણ રાગદ્વેષના પ્રભાવને કમ. કરવાને માટે પોતાના વીર્ય–બળને પ્રયોગ કરે છે. આ. આધ્યાત્મિક યુદ્ધમાં માનસિક વિકાર અને આત્માની પ્રતિ દ્વન્દ્રતામાં કેઈ એક તે કઈ બીજો જય પ્રાપ્ત કરે છે.
અનેક આત્માઓ એવા પણ હોય છે કેપ્રન્થિભેદ કરવા ગ્ય બળ પ્રગટ કરીને પણ છેવટે રાગ-દ્વેષના તીવ્ર. પ્રહારથી હાર ખાઈને પિતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે અને અનેકવાર પ્રયત્ન કરવા છતાં પણ રાગદ્વેષ પર જય પ્રાપ્ત કરી શકતા નથી, ઘણા આત્માઓ એવા પણ હોય છે કે–તેઓ ન તે હાર ખાઈને પાછા ફરે અને ન તે. જય પ્રાપ્ત કરે, કિન્તુ ચિરકાળ સુધી આધ્યાત્મિક યુદ્ધના મેદાનમાં પડી રહેલા હોય છે.
કઈ કઈ આત્મા એવા પણ હોય છે, કે જે પિતાની શક્તિને યથોચિત પ્રયોગ કરીને આ આધ્યાત્મિક યુદ્ધમાં રાગદ્વેષ ૫ર જય પ્રાપ્ત કરી લે છે. કઈ પણ માનસિક વિકા૨ની પ્રતિકતાની આ ત્રણે અવસ્થામાં કદિ હાર ખાઈને પાછા ફરવું, કદિ પ્રતિસ્પર્ધામાં રિથર રહેવું અને કદિ જ્યા
Page #154
--------------------------------------------------------------------------
________________
બાત્મ વિકાસક્રમ (૧)
135 પ્રાપ્ત કરવો, આ અનુભવ દરેકને હોય છે. આ જ સંઘર્ષ કહેવાય છે, સંઘર્ષ વિકાસનું કારણ છે. ચાહે વિદ્યા, ધન, કીતિ આદિ કઈ પણ ઈષ્ટવસ્તુ પ્રાપ્ત કરતી વખતે અચાનક અનેક વિદને ઉપસ્થિત થાય છે અને એની પ્રતિક્રદ્રતામાં ઉકત પ્રકારની ત્રણે અવસ્થાઓને અનુભવ પ્રાયઃ બધાને હોય છે.
કે વિદ્યાથી ધનાથી યા કીતિકાંક્ષી જ્યારે પોતાની ઈષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, ત્યારે કે તે વચ્ચે અનેક કઠિનતાઓ જોઈને પ્રયત્નને છોડી દે છે યા તે કઠિનતાને પાર કરીને ઈષ્ટપ્રાપ્તિના માર્ગ પર અસર થાય છે. જે અગ્રેસર થાય છે, તે માટે વિદ્વાન, ધનવાન યા કીર્તિશાળી બને છે. જે કઠિનતાએથી ડરીને પાછા ભાગે છે, તે પામર, અજ્ઞાની અને કીર્તિહીન બની રહે છે. અને જે કઠિનતાઓને જીતી શકતે કે હાર ખાઈ પાછો ફરતું નથી, તે સાધારણ સ્થિતિમાં જ પડી રહી કોઈ ધ્યાન ખેંચવા ગ્ય ઉત્કર્ષ યા લાભ પ્રાપ્ત કરી શકતો નથી.
ગ્રથિભેદ-દ્રષ્ટાંતથી આ ભાવને સમજાવવાને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે. તે એ છે કે-કે ત્રણ પ્રવાસી અમુક નગર તરફ નીક ન્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ઉપદ્રવયુકત ભયંકર અટવીમાં આવી ચડે છે. તેમના આગમનની રાહ જોઈને જ બેસી રહ્યા હોય એમ બે ચારે તેમને પડકવા દેડી આવે છે. આ બનેને આવતા જોઈ ભયભીત થયેલે એક મનુષ્ય તે સત્વર પોબારા ગણી જાય છે, બીજે માણણ તે ચેરના પંજામાં સપડાય છે; જ્યારે ત્રીજો પુરૂષ તે અસાધારણ પુરુષાર્થ
Page #155
--------------------------------------------------------------------------
________________
136
જૈનતત્ત્વ વિચાર
ફેરવીને બેચરને હંફાવી–હરાવી અટવી ઓળંગી ઈષ્ટનગરે . જઈ પહોંચે છે.
આ દૃષ્ટાન્તને ઉપનય એ છે કે-ત્રણ મનુષ્ય તે સંસારી જી, ભયંકર અટવી તે સંસાર, બે ચેર તે રાગદ્વેષ, ચેરેનું નિવાસસ્થાન તે ગ્રન્થિદેશ, ચેરેથી બીજે ભાગી જનારે મનુષ્ય તે મલિન અધ્યવસાયના ચાગે પાછો દીર્ધ સ્થિતિવાળા કર્મો બાંધનારે જીવ, ચારના પંજામાં સપડાયેલે મનુષ્ય તે ગ્રન્થિદેશમાં રહેલે જીવ, કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદતે નથી તેમજ અવસ્થિત પરિણામી હોવાથી પાછો પણ વળતું નથી, તથા પિતાનું શૂરાતન વાપરી ઈદનગરે જઈ પહોંચનાર મનુષ્ય તે કુહાડાની તિક્ષણ ધાર જેવા આગળ કહેવામાં આવનાર અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા રાગદ્વેષની ગ્રન્થિને ચીરનાર સમ્યકત્વ સંપાદન કરનારે ભવ્ય જીવ. આ રીતે માનસિક વિકારેની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જય-પરાજય થાય છે, તેને સુંદર ખ્યાલ આ દૃષ્ટાતથી આવી શકે તેમ છે.
પ્રથમ ગુણસ્થાને રહેવાવાળા વિકાસગામી એવા પણ આત્માઓ હોય છે, કે જેણે રાગદ્વેષના તીવ્રતમ વેગને થોડા પણ દબાવેલા હોય છે, પણ મેહની પ્રધાન શક્તિ અર્થાત્ દર્શનમોહને શિથિલ કરેલી હેતી નથી. એથી તેવા આત્મઓ. જો કે આધ્યાત્મિક લક્ષ્ય વિષે સર્વથા અનુકુલગામી નથી હતા, તે પણ એને બોધ તથા ચારિત્ર અન્ય અવિકસિત આત્માની અપેક્ષાએ સુંદર હોય છે.
આ જીવેને ઈર્ષા-દ્વેષ આદિ દોષે બહુ જ શેડો પ્રભાવ પાડી શકે છે અર્થાત્ ઘણા મંદ પડી ગયેલા હોય
Page #156
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસક્રમ (૧)
છે, કેમકે આ જીવાને આત્મકલ્યાણ કરવાની તીવ્ર અભિલાષા હાય છે. એથી તેએ સંસારના પ્રપંચથી દુર રહેવા મથે છે. આથી તેઓ નીતિના માર્ગે ચાલે, સત્પુરૂષોને પક્ષપાત કરે તથા સુદેવાદિનું બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ
આદરે તેમાં નવાઈ નથી.
આવા જીવો અધ્યાત્મની પ્રથમ ભૂમિકાવાળા મિત્રાદૃષ્ટિવાન્ ‘અપુન ન્ધક' હાય છે, એટલે કે—જે અવસ્થા દરમિયાન મિથ્યાત્વના ઉત્કૃષ્ટ અધ અટકી જાય એવી અવસ્થાએ તે પહેાંચેલા હાય છે, જો કે એવા આત્માની આધ્યાત્મિક દૃષ્ટિ સર્વથા આત્માન્મુખ ન હાવાના કારણે વસ્તુત: મિથ્યાદષ્ટિ, વિપરીતષ્ટિ વા અસતદૃષ્ટિ કહેવાય છે, તે પણ તે સદૃષ્ટિની સમીપ લઈ જવાવાળી હોવાના કારણે શાસ્ત્રકારે ઉપાદેય માનેલી છે.
137
આ
મેષ, વીય અને ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ અસત્ દૃષ્ટિના પણ ચાર ભેદ કરીને મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનની અન્તિમ અવસ્થાને શાસ્ત્રમાં વિશદ ઉલ્લેખ કરેલા છે. આ ચાર દૃષ્ટિમાં જે વમાન હેાય છે, તેને સદૃદૃષ્ટિના લાભ પ્રાપ્ત કરવામાં વાર લાગતી નથી.
ધ, સર્વીય અને સચ્ચારિત્રની તરતમભાવની અપેક્ષાએ સદૃદૃષ્ટિના પણ ચાર વિભાગ કરેલાં છે, જેમાં મિથ્યાદષ્ટિને ત્યાગ કરી અથવા મેહની એક યા બે શક્તિઓને જીતી આગળ વધેલા વિકસિત આત્માએના સમાવેશ થઈ જાય છે : અથવા ખીજી રીતે કહીએ તે! જેમાં આત્માનુ સ્વરૂપ ભાષિત હોય અને એની પ્રાપ્તિ માટે મુખ્ય પ્રવૃત્તિ
Page #157
--------------------------------------------------------------------------
________________
138
જૈનતત્ત્વ વિચાર
હાય તે સદ્રષ્ટિ. એનાથી વિપરિત જેમાં આત્માનું સ્વરૂપ ન તેા યથાવત્ ભાસિત હૈાય અને ન તે તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ હાય, તે અસષ્ટિ.
મેષ, વીય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખી શાસ્ત્રમાં અને દૃષ્ટિના ચાર ચાર વિભાગ પાડેલા છે. જેમાં સર્વ વિકાસગામી આત્માઓના સમાવેશ થઈ જાય છે અને જેનું વણ ન જાણવાથી આધ્યાત્મિક વિકાસનુ ચિત્ર આંખા સામે ખડું થઈ જાય છે. એ જાણવાને માટે ભ॰ શ્રી હરિભદ્રસૂરિકૃત ચેાગઢષ્ટિસમુચ્ચય તથા પૂ. ૬૦ શ્રી યશે:વિજયજી કૃત ૨૧ થી ૨૪ સુધી ચારદ્વાત્રિશિકા જોવી જોઇએ. ગ્રન્થિભેદને ક્રમ
આત્મા અનાદિકાળથી જન્મ-મરણના પ્રવાહમાં પડેલે તેમજ અનેક શારીરિક તથા માનસિક દુઃખાને અનુભવતા અજ્ઞાનપણે—અનાભાગથી, ગિરિ-નદી પાષાણના ન્યાયથી જ્યારે આત્માનું આવરણ કંઈક શિથિલ થાય છે અને એનુ કારણ તે આત્માને અનુભવ તથા વીયેÜલ્લાસની માત્રા કંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામેાની શુદ્ધિ તથા મળતા કંઇક વધે છે, જેથી રાગ-દ્વેષની તીવ્રતમ દુર્ભેદ ગ્રન્થિને તેડવાની ચેાગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે.
આ અજ્ઞાનપૂર્વક દુઃખ સંવેદનાજનિત અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈનશાસ્ત્રમાં યથાપ્રવૃત્તિક’કહેવાય છે. ત્યાર બાદ જયારે અધિક આત્મશુદ્ધિ તથા વીચાંલ્લાસની માત્રા વધે છે, ત્યારે રાગ-દ્વેષની દુર્ભેદ વિષગ્રન્થિને ભેદ.
Page #158
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસક્રમ
કરી શકે છે. આ ગ્રન્થિભેદકારક આત્મશુદ્ધિને ‘અપૂર્વકરણ’ કહે છે, કારણ કે—એવું કરણ—પરિણામ વિકાસગામી આત્માને માટે અપૂર્વ-પ્રથમ જ પ્રાપ્ત થાય છે. ત્યાર ખાદ એથી પણ આત્મશુદ્ધિ તથા વીલ્લિાસની માત્રા કઈક અધિક વધે છે, ત્યારે આત્મા માહની પ્રધાનભૂત શક્તિ-દશ ન માહપર અવશ્ય વિજયલાભ પ્રાપ્ત કરે છે. આ વિજયકારક આત્મ શુદ્ધિને જૈનશાસ્ત્રમાં ‘અનિવૃત્તિકર્ણ' કહેવાય છે, કારણ કે—આત્મશુદ્ધિ પ્રાપ્ત કર્યાં બાદ આત્મા દશ નમેાહુ પર વિજય લાભ પ્રાપ્ત કર્યાં સિવાય રહેતા નથી અર્થાત્ તે પાછે હડતા નથી.
ઉક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિમાં બીજી અર્થાત્ ‘અપૂર્વ કરણ” નામની શુદ્ધિ જ અત્યંત દુર્લભ છે, કારણ કે રાગ દ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અત્યંત કઠિન કાર્ય એના દ્વારા થઈ શકે છે, જે સહજ નથી. જો એક વાર આ કાર્યમાં સફલતા પ્રાપ્ત થઈ જાય, પછી વિકાસગામી આત્મા ઉપરની કોઈ ભૂમિકાથી ગબડી પડે તે પણ ફરી કોઈને કોઈ વાર પેાતાના લક્ષ્યને—આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિનુ સ્વરૂપ અનુભવગત વ્યવહારિક દૃષ્ટાન્ત દ્વારા કહેવાય છે.
139>
જેમ કેઈ એક એવું વસ્ત્ર છે, કે જેમાં મેલ ઉપરાંત ચીકાશ પણ લાગેલી છે. તે વસ્ત્રના મેલ ઉપર ઉપરથી દૂર કરવેા એટલેા કઠિન અને શ્રમસાધ્ય નથી, તેટલે ચિકાશ દૂર કરવામાં છે. અર્થાત્ મેલ કરતાં ચિકાશ દૂર કરવી એ કષ્ટસાધ્ય છે. જો એક વાર ચિકાશ દૂર થઇ જાય તેા ખાકીને મેલ દૂર કરવામાં અથવા કારણવશ ફરી લાગેલા મેલને દૂર
Page #159
--------------------------------------------------------------------------
________________
140
જનતત્ત્વ વિચાર
કરવામાં વિશેષ શ્રમ પડતો નથી અને વસ્ત્રને અસલી સ્વરૂપમાં સહજમાં લાવી શકાય છે.
ઉપર ઉપરને મેલ દૂર કરવામાં જે બળ વપરાય છે એની સટશ “યથાપ્રવૃત્તિકરણ છે, ચિકાશ દૂર કરવામાં વિશેષ બળ તથા શ્રમની સમાન “અપૂર્વકરણ છે, કે જે ચિકાશની સરખી રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. બાકી બચેલા મેલ અથવા ચિકાશ દૂર થયા બાદ ફરીને લાગેલા મેલને દૂર કરવાવાળા બળ—પ્રયોગની સમાન “અનિવૃત્તિકરણ છે, ઉક્ત ત્રણેય પ્રકારના બળ-પ્રયાગમાં ચિકાશ દૂર કરવા- વાળો બળ-પ્રવેગ જ વિશિષ્ટ છે.
એ પ્રકારે અપૂર્વકરણરૂપ પરિણામદ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમેહ પર વિજય પ્રાપ્ત કરવો સહજ છે. દર્શનમોહ છતા એટલે પહેલા ગુણ સ્થાનની સમાપ્તિ થઈ.
વિકાસકમની ચેાથી ભૂમિકા આ પ્રમાણે થવાથી જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની ભ્રાન્તિની જેમ પરરૂપમાં સ્વરૂપની બ્રાતિ હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છેઅર્થાત્ તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યને વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં “અન્તરાત્મભાવ” કહેવાય છે. કારણ કે-આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પેતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ
Page #160
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસકમ (૧)
141
પરમાત્મભાવને દેખાવા લાગે છે, અર્થાત્ અતરાત્મભાવ એ. આત્મમંદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે.
આ દશા વિકાસકમની ચતુથી ભૂમિકા અથવા ચતુર્થ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યા ત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપોમુખ) હોવાના કારણે વિપર્યાસરહિત હોય છે, જેને જૈનશાસ્ત્રમાં સમ્યગદષ્ટિ અથવા “સમ્યકત્વ કહે છે.
અત્ર ચૌદ ભૂમિકાને–ગુણસ્થાનને વિચાર નહિ કરતાં ચતુર્થ સમ્યગદષ્ટિ ગુણસ્થાન સુધીનું કથન કર્યું છે. આત્મવિકાસની શરૂઆત આ ભુમિકા પ્રાપ્ત થયા પછી જ ગણત રીમાં લેખાય છે. આ ચતુર્થ ભૂમિકા પામેલે આત્મા ઉલ્કાતિક્રમમાં આગળ વધતા પંચમ આદિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં ઉત્તરોત્તર વિકાસ અને દષ્ટિની શુદ્ધતા અધિકાધિક હોય છે, એ રીતે વિકાસક્રમમાં આગળ વધતા આધ્યાત્મિક શાન્તિના અનુભવથી વિશેષ બળવાન થઈ, ચારિત્ર, મોહને નષ્ટ કરી, છેવટે અઘાતિ કર્મનો નાશ કરી પૂર્ણ સ્થિરતાસ્વરૂપ છેલ્લી-ચરમ અવસ્થા અર્થાત્ ચૌદમાં ગુણ સ્થાનને પામી પૂર્ણ શુદ્ધ સ્વરૂપી પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત. કરી કૃતકૃત્ય બને છે.
(સદર લેખ હિન્દીન ગૂર્જરનુવાદરૂપે કેટલેક ફેરફાર તથા વધારો કરી મૂકવામાં આવેલ છે.)
En is EF
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૯
આત્મ વિકાસક્રમ
(૨)
[અવિરતિસમ્યગ્દૃષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનમાં કેવા 'ઉચ્ચ ગુણેાના સમાવેશ થાય છે, તે બહુ ટૂંકામાં જણાવવાન આ લેખના હેતુ છે. તે શુણા હાય તેા જ ચેાથું અને પાંચમું ગુણસ્થાન કહી શકાય છે, જે પૂર્વ પૂર્વના ગુણસ્થાનમાં ગુણા હેાય, તે ઉત્તરઉત્તર ગુણસ્થાનામાં હાય જ એમ દરેક સ્થાને સમજી લેવુ.]
ચેાથું અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન
સપૂર્ણ પણે પાપવ્યાપારથી જેએ વિરમ્યા હોય તે વિત કહેવાય છે. અને જેએ પાપવ્યાપારથી ખીલ્કુલ વિરમ્યા નથી તે અવિરત કહેવાય છે. પાપવ્યાપારથી સર્વથા નહિ વિરમેલા સમ્યગ્રષ્ટિ આત્માએ અવિરતિ સમ્યગદૃષ્ટિ’ કહેવાય છે. આ સમ્યગ્રદૃષ્ટિ આત્માઓ અવિરતિ નિમિત્તે થતાં દુરંત નરકાદિદુઃખ જેવુ ફળ છે, એવા કમ ખ ધને જાણતાં છતાં અને પરમ મુનિશ્વરાએ પ્રરૂપેલ સિદ્ધિરૂપ મહેલમાં ચડવાની નિસરણી સમાન વિરતિ છે. એમ પણ જાણતાં છતાં, વિરતિના સ્વીકાર કરી શકતા નથી તેમ
Page #162
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસક્રમ (૨)
143
પાલન માટે પ્રયત્ન પણ કરી શકતા નથી; કારણ કે—તેએ અપ્રત્યાખ્યાનાવરણ ખાયના ઉદયથી ક્રમાએલા હાય છે.
તે કષાયા અલ્પ પણ પચ્ચખ્ખાણને શકે છે (છતાં અહી’ ચમ-નિયમના સ્વીકારના ખાધ નથી, કારણ કે-અવિરતિ સમ્યગદષ્ટિ આત્માને પૂ. ઉપાધ્યાયજીકૃત આઠ દૃષ્ટિની સજ્ઝાયમાં તેમજ ચેાગદષ્ટિસમુચ્ચયમાં તેને સ્વીકાર માનેલા છે. મિથ્યાદ્દષ્ટિ તથા અભવી જીવાને પણ યમ-નિયમ હાય . છે, તે પછી સમ્યગદષ્ટિને તે હાય તેમાં શું કહેવુ ? કઈક જ શ્રેણિકાદિક જેવા આત્માને તે ન પણ હોય.) તથા અવિરતિનિમિત્તક કર્મબંધને અને રાગદ્વેષજન્ય દુ:ખને જાણતાં છતાં, તેમજ વિરતિથી થતાં સુખને ઈચ્છતા છતાં પણ વિરતિ ધારણ કરવા માટે અસમર્થ થાય છે.
પેાતાના પાપકને નિંદતા એવા જેણે જીવ અજીવનું, જડ-ચેતનનુ સ્વરૂપ જાણ્યુ છે, જેની શ્રદ્ધા અચળ છે અને જેણે મેાડુને ચલિત કર્યાં છે, એવા આ અવિરતિસમ્યગ્દષ્ટિ આત્મા હૈાય છે. આ અવિરતિ આત્માને અંતરકરણના કાળમાં જેને સંભવ છે તે ‘ઉપશમસમ્યક્ત્વ’ અથવા વિશુદ્ધ દશ ન મેહનીય---સસ્કૃત્વમાહનીય ઉદયમાં છતાં જેના સ’ભવ છે, તે ‘ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અથવા દશ નમાહનીયના સર્વથા ક્ષય થવાથી ઉત્પન્ન થતું ક્ષાયિક સમ્યક્ત્વ’-આ ત્રણ સમ્યક્ત્વમાંથી કાપપણ સમ્યક્ત્વ હોય છે. આ ગુણના પ્રભાવથી આત્મા સ્વપરની વહેંચણી કરી શકે છે અર્થાત્ દેહ અને આત્માના ભેદજ્ઞાનને પ્રાપ્ત કરે છે. આ ભેદજ્ઞાનની કુલ ભતા વિષે પૂ. ઉ. શ્રી. યશેાવિજ્યકૃત ‘જ્ઞાનસાર' ના વિવેકાષ્ટકમાં કહ્યુ છે કે—
Page #163
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
સ’સારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તના અવિવેક-અભેદ એ સદા સુલભ છે, પરંતુ તે દેહાંત્માક્રિનું ભેદપરિજ્ઞાન—આત્માની એકતાને નિશ્ચય કેટિ જન્માવડે પણ અત્યંત દુલ ભ છે. સંસારમાં બધાચ ભવસ્થ જીવે! શરીર અને આત્માની અભેદ્ય વાસનાથી વાસિત જ હાય છે. ભેદજ્ઞાની કોઇક જ હોય છે. સમયપ્રાકૃતમાં કહ્યું છે કે
144
૨સ જીવાને કામભોગાદિઅન્યની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાંઆવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભકત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી. નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી.’
સમ્યગ્દષ્ટિને આવું ભેદજ્ઞાન હેાય છે. તેને સસાર તરફના તીવ્ર આસકિતભાવ એ થઈ ગયેલા હાય છે, તે પૂના અશુભ કર્મીના ઉદ્દયથી કદાચ પાપક્રિયામાં પ્રવતે તે પણ પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. અને આત્માને હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદય પ્રવર્તે છે. તેના ગુણ્ણાના સ્વ રૂપલેને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અન તગુણહીન વિશુદ્ધિ હોય છે. ? “ટ્રેહામાવવિવેગડય, સર્વવા પુરુમે મને भवकेटघाऽपितद्भेदविवेकस्त्वतिदुर्लभः ॥ "
२ " सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगव धकहा । एगन्तसुलभ वरि ण सुलभो विभत्तस्स ||
""
Page #164
--------------------------------------------------------------------------
________________
આત્મ વિકાસકમ
145
ક
પાંચમું દેશવિરતિ ગુણસ્થાન જે સમ્યગદષ્ટિ આત્મા સર્વવિરતિની ઈચ્છા છતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી હિંસાદિ પાપવાળી ક્રિયાઓને સર્વથા ત્યાગ કરી શકતા નથી, પરંતુ દેશથી–અશતઃ ત્યાગ કરી શકે છે, તે દેશવિરતિ કહેવાય છે. તેમાં કેઈ એક વ્રતવિષયક સ્થૂલ સાવદ્ય ચેનને ત્યાગ કરે છે, કેઈ બે વ્રત સંબંધી ચાવતુ કેઈ સર્વત્રતવિષયક અનુમતિ વજીને સાવદ્ય યોગને ત્યાગ કરે છે.
અનુમતિ ત્રણ પ્રકારે છે. ૧–પ્રતિસેવાનુમતિ, ૨–પ્રતિ. શ્રવણનુમતિ, અને ૩–સંવાસાનુમતિ. તેમાં જે કોઈ પિતે કરેલા કે બીજાએ કરેલા પાપકાર્યની પ્રશંસા કરે તથા સાવદ્યારંભથી તૈયાર કરેલા ભેજનને ખાય ત્યારે પ્રતિ નાનુમતિ દેષ લાગે છે, પુત્રાદિએ કરેલા હિંસાદિ સાવદ્ય કાર્યને સાંભળે–તેને સંમત થાય પણ તેને નિષેધ ન કરે ત્યારે પ્રતિશતળાજતિ દેષ લાગે છે અને હિંસાદિ સાવદ્ય કાર્યમાં પ્રવૃત્ત થયેલા પુત્રાદિકમાં માત્ર મમત્વ રાખે, પરંતુ તેના પાપકર્મને સાંભળે નહિ, વખાણે પણ નહિ ત્યારે તેને સંવનનુમતિ દોષ લાગે છે. - તેમાં જે “સંવાસાનુમતિ સિવાય સર્વ પાપવ્યાપારને ત્યાગ કરે છે, તે ઉત્કૃષ્ટ દેશવિરતિ શ્રાવક કહેવાય છે અને સંવાસાનુમતિન પણ જ્યારે ત્યાગ કરે ત્યારે તે યતિ– સર્વથા પાપવ્યાપારથી વિરમેલ સાધુ કહેવાય છે. કહ્યું છે કે “સમ્યગ્રદર્શન સહિત પોતાની શક્તિના પ્રમાણમાં વિરતિને ગ્રહણ કરતો એક વ્રતથી માંડી છેવટ સંવાસાનુમતિ સિવાય સર્વથા પાપવ્યાપારને ત્યાગી દેશવિરતિ કહેવાય છે. તે . ૧૦
Page #165
--------------------------------------------------------------------------
________________
146
જૈનતત્ત્વ વિચાર દેશવિરતિ આત્મા પરિમિત વસ્તુને ત્યાગ ઉપગ કરતો અને અપરિમિત અનંત વસ્તુને ત્યાગ કરતો પરલેકને વિષે અપરિમિત અનંત સુખ પામે છે.”
આ દેશવિરતિપણું અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ક્ષપશમ થવાથી પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે અવિરતિસમ્ય Pદષ્ટિ ગુણસ્થાનકની અપેક્ષાએ અનંતગણ વિશુદ્ધિ હોય છે અને તેના જઘન્યથી માંડી કમશઃ ચડતા ચડતા અસંખ્યાતા સ્થાનકે કહ્યા છે. કહ્યું છે કે-તે અવિરતિ સમ્યગદષ્ટિ, ગુણસ્થાનકથી આરંભી ઉત્તરેત્તર વધતી વિશુદ્ધને પ્રાપ્તિ કરતે પૂર્વકમે વિશુદ્ધિના અનેક સ્થાને પર આરૂઢ થાય છે ચઢે છે અને અપ્રત્યાખ્યાનાવરણય કષાયને પશમ કરે છે, તેથી તેને અલ્પ અલ્પ પા૫વ્યાપારને ત્યાગ કરવાની બુદ્ધિ થાય છે. અહીં પ્રત્યાખ્યાનાવરણય કષાયને ઉદય હોવાથી સર્વથા પાપ વ્યાપારને ત્યાગ હેતું નથી. કહ્યું છે કે–સર્વથા પાપ વ્યાપારને ત્યાગ કરવાની ઈચ્છા છતાં પણ તેને દબાવે છે તેથી પ્રત્યાખ્યાનાવરણીય કહેવાય છે. એ રીતે દેશવિરતિના સ્વરૂપવિશેષને દેશવિરતિ ગુણસ્થાન કહે છે. GSASAMA SHABAAAAAAAAAA
આત્માથી છે. જે આત્માથી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું છે
ઘટે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે છે
તે તે સમજે અથવા જે જે જ્યાં સમજવું ઘટે તે છે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં છે. આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના મિ છે, તે પણ આત્માથી કહેવાય છે. @ 0000000000000000
Page #166
--------------------------------------------------------------------------
________________
૨૦
વિરતિ–વિચારણા
‘વિરતિ’ એટલે ‘ વિરમવુ ” અથવા રતિથી વિરુદ્ધ, એટલે રિત નહિ તે. અવિરતિમાં ત્રણ શબ્દના એ સખ ધ છે. કે
અવિરતિ.
અ-નહિ+વિ—વિરૂદ્ધ+રતિ-પ્રીતિ-મેહ,
મેહ વિરુદ્ધ નહિ તે ‘અવિરતિ’ છે. તે અવિરતિપણું પાંચ ઈંદ્રિય, છટ્ઠં મન, પાંચ સ્થાવર જીવ અને એક ત્રસ જીવ આશ્રયીને માર પ્રકારે છે.
એવા સિદ્ધાંત છે કે–કૃતિ વિના જીવનને પાપ લાગતુ’ નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેની પાપક્રિયા ચાલી આવે છે.
અવ્યક્ત પણ દોષ કોઈ જીવ કોઈ પદાર્થ યોજી મરણ પામે અને તે પદાર્થની ચેાજના એવા પ્રકારની હાય કે તે ચેાજેલા પદાથ
Page #167
--------------------------------------------------------------------------
________________
148
જેનતત્ત્વ વિચાર જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાકિયા થયા કરે, તે ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાકિયા ચાલી આવે, છે. જો કે જીવે બીજો પર્યાય ધારણ કર્યાથી અગાઉના પર્યાય સમયે જે જે પદાર્થોની ચેજના કરેલી છે, તેની તેને ખબર નથી, તે પણ હાલના પર્યાયના સમયે જીવ તે ચોજેલા પદાર્થની કિયા નથી કરતે, તો પણ જ્યાં સુધી તેને મેહભાવ વિરતિપણાને નથી પામ્યા, ત્યાં સુધી અવ્યક્તપણે તેની ક્રિયા ચાલી આવે છે.
હાલના પર્યાયના સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતું નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે આ પદાર્થથી થતો પ્રાગ જ્યાં સુધી કાયમ રહેશે ત્યાં સુધી તેની પાકિયા ચાલુ રહેશે. તે જેલા પદાર્થથી અવ્યક્તપણે પણ થતી–લાગતી ક્રિયાથી મુકત થવું હોય તે મેહભાવને મૂકવે. મેહ મૂકવાથી એટલે વિરતિપણું કરવાથી પાપકિયા બંધ થાય છે. તે વિરતિપણું તે જ પર્યાયને વિષે આદરવામાં આવે, એટલે જેલા પદાર્થના જ ભવને વિષે આદરવામાં આવે, તે તે પાકિયા જ્યારથી વિરતિપણું આદરે ત્યારથી આવતી બંધ થાય છે. અહીં જે પાપકિયા લાગે છે. તે ચારિત્રમેહનીયના કારણથી આવે છે. તે મેહભાવના ક્ષય થવાથી બંધ થાય છે.
કિયા બે પ્રકારે થાય છે. એક વ્યકત એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્તએટલે અપ્રગટપણે. અવ્યકતપણે થતી. ક્રિયા છે કે તમામથી જાણું નથી શકાતી, પરંતુ તેથી તે થતી નથી એમ નથી.
Page #168
--------------------------------------------------------------------------
________________
વિરતિ–વિચારણા
149
પાણીને વિષે લહેર અથવા હિલ્લેાળ તે વ્યકતપણે જણાય છે, પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાંખી હાય અને પાણી શાંત હાય, તે પણ તેને વિષે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે, તે જો કે દેખાતી નથી, તથાપિ તેમાં અચકતપણે રહેલી છે. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને શ્રદ્ધવામાં ન આવે અને માત્ર યુક્ત ક્રિયાને શ્રદ્ધવામાં આવે, તેા એક જ્ઞાની કે જેને વિષે અવિરતિરૂપ ક્રિયા થતી નથી, તે ભાવ અને ખીજો ઉંઘી ગયેલા માસ કે જે કાંઇ ક્રિયા વ્યકતપણે કરતા નથી, તે ભાવ સમાન અને છે; પર’તુ વાસ્તવિક રીતે તેમ નથી. ઉંઘી ગયેલ માણસજે જીવ ચારિત્રમેાહનીય નામની નિદ્રામાં સૂતા છે, તેને અવ્યકત ક્રિયા લાગતી નથી એમ નથી, જો મેાહભાવ ક્ષય થાય તે જ અવિરતિરૂપ ચારિત્રમેહનીયની ક્રિયા બંધ પડે છે, તે પહેલાં તે બંધ પડતી નથી.
ક્રિયાથી થતે અધ મૂખ્ય પાંચ પ્રકારે છે. (૧) મિથ્યાત્વ પાંચ, (૨) અવિરતિ ખાર, (૩) કષાય પચીશ, (૪) પ્રમાદ, અને (૫) ચેાગ પંદર. આ વિષય ક ગ્રંથાર્દિકમાંથી સમજવા યાગ્ય છે.
જ્યાં સુધી મિથ્યાત્વની હાજરી હાય ત્યાં સુધી અવિર તેપણુ નિમૂ ળ થતું નથી પરંતુ જો મિથ્યાત્વપણુ ખસે તે અવિરતિપણાને જવું જ જોઈએ - એ નિઃસંદેહ છે કારણ કે મેથ્યાત્વસહિત વિરતિપણું આદરવાથી માહભાવ જતા નથી. જ્યાં સુધી મેહભાવ કાયમ છે ત્યાં અભ્યંતર વિરતિપણુ તુ' નથી અને ભૂખ્યપણે રહેલા એવા જે મેહભાવ, તે નાશ પ્રેમવાથી અભ્યંતર અવિરતિપણુ રહેતું નથી અને જો
Page #169
--------------------------------------------------------------------------
________________
150
જૈનતત્ત્વ વિચાર
બાહા અવિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તે પણ અત્યંતર છે તે સહેજે બહાર આવે છે.
અત્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી પણ કર્મના ઉદય આધીન જીવ બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તે પણ, જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિર તિપણું રહે છે, કારણ કે અત્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે અવિરતિપણું છે નહિ, કેતે અવિરતિ પણાથી કિયા કરી શકે.
મેહભાવવડે જ મિથ્યાત્વ છે. મેહભાવને ક્ષય થવાથી મિથ્યાત્વને પ્રતિપક્ષ જે સમ્યકત્વભાવ તે પ્રગટે છે. માટે ત્યાં આગળ મોહભાવ કેમ હોય? અર્થાત્ હેતે નથી.
જે એવી આશંકા કરવામાં આવે કે-પાંચ ઈદ્રિય, છટૂઠું મન, પાંચ સ્થાવરકાય અને છઠી ત્રસકાય-એમ બાર પ્રકારે વિરતિ આદરવામાં આવે, તે લેકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના બે સમૂહ છે; તેમાંથી પાંચ સ્થાવર કાય અને છઠી ત્રસકાય મળી જીવરાશિની વિરતિ થઈ. પરંતુ લોકમાં ૨ખડાવનાર અજીવરાશિથી તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, ત્યાં સુધી વિરતિ શી રીતિ ગણી શકાય? તેનું સમાધાન પાંચ ઈદ્રિય અને છઠા મનથી જે વિરતિ કરવી છે, તેનું જે વિરતિપણું છે, તેમાં અજીવરાશિની વિરતિ આવી જાય છે. આ રીતે જે જીવ મેહભાવને ક્ષય
ચોપશમ કે ઉપશમ કરે છે તેટલા પ્રમાણમાં તે વિરતિપામવા ગ્ય બને છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧
વ્યવહાર–નિશ્ચયથી
માર વ્રત
[ શ્રી વીતરાગશાસનમાં વ્યવહાર અને નિશ્ચય-એ બન્નેય નયપ્રમાણ છે. જેવી રીતે સુજ્ઞ શ્રાવકા વ્યવહારથી વ્રતસ્વરૂપને જાણે છે, તેવી રીતે નિશ્ચયથી—પરમા થી પણ વ્રતસ્વરૂપને જાણવું જોઈએ. જ્યાં સુધી પરમા થી વસ્તુસ્વરૂપનું જ્ઞેયપણું નથી હાતુ ત્યાં સુધી તેના ઉપાદેયને ઈચ્છુક ભવ્યાત્મા પણ પેાતાના અજ્ઞપણાના અંગે તેમાં પ્રવૃત્તિ કરવા શક્તિમાન થઈ શકતા નથી. એક વસ્તુ ઉપાદેયમાં મૂકી શકાય કે નહિ તે એક જૂદી વાત છે, કારણ કે—એ સૌ સૌના ક્ષયાપશમ ઉપર આધાર રાખે છે; કિન્તુ જ્ઞેયપણું એ કોઈ ને કોઈ વખતે તથાપ્રકારના વિશિષ્ટ ક્ષચેાપશમ થતાં ઉપાદેયત્વમાં ઉપયેગી થઇ શકે છે: અન્યથા તેમ અની શકતુ નથી. અત્રે અજ્ઞેયનું ટ્રૅક સ્વરૂપ આપવામાં આવેલું છે. ]
“ વેદ વ્રતમળ્યેષુ, ત્રિક્રિમથુન સાધિતમ્ । तद्विज्ञाय सुधीश्राद्धैः रूचिः कार्या व्रतादरे ||१|| "
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
“ ખાર ત્રતે માંહેલા એકેક વ્રત નિશ્ચય અને વ્યવહારએવા ખબ્બે ભેદથી કહેલા છે. તે ખરાબર જાણીને સદબુદ્ધિ વાળા શ્રાવકોએ તે ત્રાને આદરવા રુચિ કરવી. ”
152
પહેલું વ્રત
"
જે બીજાના જીવને પેાતાના જીવની જેમ ક્ષુધાદિ વેદનાથી પેાતા સમાન જાણી તેની હિંસા કરે નહિ, એ • વ્યવહારનયની અપેક્ષાએ પહેલુ વ્રત છે. ' અને આ પેાતાના જીવ (આત્મા) અન્ય જીવની હિંસા કરવાવડે કમ ખાંધી દુ:ખ પામે છે, તેથી પેાતાના આત્માને કર્માદિકના વિચાગ પમાડવા ચેાગ્ય છે. વળી આ આત્મા અનેક સ્વાભાવિક ગુણવાળા છે, તેથી હિંસાદિવડે ક ગ્રહણ કરવાના તેના ધમ નથી, એવી જ્ઞાનબુદ્ધિથી હિ'સાના ત્યાગરૂપ આત્મગુણને ગ્રહણ કરવા, એ ‘નિશ્ચયનયની અપેક્ષાએ પહેલ' અહિંસાવ્રત છે.’
મીનું વ્રત
>
લાકનિતિ એવા અસત્ય ભાષણથી નિવૃત્ત થવું એ ‘વ્યવહારથી ખીજું વ્રત છે. ' અને ત્રિકાળજ્ઞાની ભગવતે કહેલ જીવ અજીવ ( ચેતન-જડ )નું સ્વરૂપ અજ્ઞાનવડે વિપરીત કહેવુ' અને પરવસ્તુ જે પુદ્ગલાદિક છે તેને પેાતાની કહેવી, તે જ ખરેખર · મૃષાવાદ ‘ છે, તેનાથી વિરમવુ તે
નિશ્ચયથી ખીજું વ્રત છે. ’ આ વ્રત સિવાય ખીજા ત્રતાની વિરાધના કરે તેનું ચારિત્ર જાય છે, પણ જ્ઞાન તથા દઈન રહે છે, પરંતુ નિશ્ચય તૃષાવાદથી નિરાધિત થતાં જ્ઞાન, દન ને ચારિત્ર–ત્રણેય જાય છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર–નિશ્ચયથી ખાર ત્રત
ત્રીજી ત
જે અનુત્ત એવી પરવસ્તુ ધનાદિક લે નહિ—તેનું પચ્ચ કૂષ્માણ કરે, તે ‘વ્યવહારથી ત્રીજું અદત્તાદાનવિરમણ વ્રત છે. ’ અને જે દ્રવ્યથી અદત્ત વસ્તુ ન લેવા ઉપરાંત પુણ્ય તત્ત્વના ખેતાલીશ ભેદ પ્રાપ્ત કરવાની ઈચ્છાએ ધમકા કરતા નથી અને પાંચ ઇન્દ્રિયેાના ત્રેવીશ વિષયા, જ્ઞાનાવરણી ચાદિ આઠ ક ની વણા વિગેરેને પરવસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા કરતા નથી—તેને નિયમ કરે છે, તે નિશ્ચયથી ત્રીજું મત છે. ’
6
"
153
ચેાથું વ્રત
શ્રાવકેને સ્વદારાસતષ અને પરસ્ત્રીને ત્યાગ તથા સાધુને સવ સ્ત્રીઓને ત્યાગ, એ ‘વ્યવહારથી ચેાથુ વ્રત છે’ અને વિષયની અભિલાષા, મમત્વ અને તૃષ્ણાના ત્યાગ એ ‘• નિશ્ચયથી ચેાથું વ્રત છે. ’ અહી' એટલુ' સમજવું કે આહ્વથી સ્રીનો ત્યાગ કર્યા છતાં અંતરમાં તેની લેાલુપતા હાય છે, તે તેને વિષય સંબંધી કર્મના બંધ થયા કરે છે. પાંચમું મત
શ્રાવકોને નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવુ એમ મુનિએ,ને સવ પ્રરિગ્રહના ત્યાગ કરવા, તે ‘ વ્યવહારથી પાંચમુ વ્રત છે.' અને ભાવકમ જે રાગ, દ્વેષ ને અજ્ઞાન તથા દ્રવ્યક, આઠ પ્રકારના કમ તથા દેહ અને ઇંદ્રિયના વિષયેાના ત્યાગ, એ ‘નિશ્ચયથી પાંચમુ વ્રત છે.’ કર્માદિ પરવસ્તુ પર મૂર્છાના ત્યાગ કરવાથી જ ભાવથી પાંચમુ` વ્રત
Page #173
--------------------------------------------------------------------------
________________
154
જૈનતત્વ વિચાર
થાય છે, કારણ કે-શાસ્ત્રકારે મૂચ્છ (આસક્તિ-મમત્વ) ને જ પરિગ્રહ કહે છે. મુછ પર કુત્તો
- છઠું વ્રત છ દિશાએ જવા આવવાનું પરિણામ કરવું, ‘તે વ્યવ હારથી છઠું વ્રત છે.” અને નારકાદિ ગતિરૂપ કર્મના ગુણને જાણ તે પ્રત્યે ઉદાસીનભાવ રાખો અને સિદ્ધ અવસ્થા પ્રત્યે ઉપાદેયભાવ રાખવે એ નિશ્ચયથી છઠું વ્રત છે.
સાતમું વ્રત ભોગપભોગ વ્રતમાં સર્વ ભગ્ય વસ્તુનું પરિણામ કરવું એ “વ્યવહારથી સાતમું વ્રત છે.” તથા વ્યવહારનયના મતે કર્મને કર્તા અને ભકતા જીવ જ છે અને નિશ્ચયનયને મતે કમનું કર્તાપણું કર્મને જ છે, પણ આત્માને નથી.
“પુદગલ કર્માદિક તણે ર્તા વ્યવહારે, કર્તા ચેતન કર્મનો નિશ્ચય સુવિચારે.'
(પૂ. ઉપાધ્યાજી) કારણ કે-મન-વચન-કાયાના એગ જ કર્મના કર્તા છે, તેમ ભોકતાપણું પણ યોગમાં જ રહેલું છે. અજ્ઞાને કરીને જીવને ઉપગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાધનમાં મળે છે. પરમાર્થવૃત્તિએ તો જીવ કર્મના પુદ્ગલેથી ભિન તથા જ્ઞાનાદિ ગુણોને કર્તા અને ભકતા છે. પુદ્ગલો જડ, ચલ અને તુચ્છ છે. જગતુના અનેક જીએ તે ભોગવી ભોગવીને ઉચ્છિષ્ટ (એઠા) થયેલા ભેજનની જેમ મૂકી દીધેલા છે. તેવા પુદ્ગલેને ભોગ-ઉપભેગ–પણે ગ્રહણ
Page #174
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર-નિશ્ચયથી બાર વ્રત
155.
કરવાને જીવનો ધર્મ નથી. આ પ્રમાણે ચિંતન કરી તેથી વિરમવું, તે “નિશ્ચયથી સાતમું વ્રત છે.”
આઠમું વ્રત પ્રયજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું.. તે “વ્યવહારને આશ્રી આઠમું અનર્થદંડવિરમણ વ્રત છે.” અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એના ઉત્તરભેદ સત્તાવન જે કર્મબંધના હેતુ છે તેનું નિવારણ કરવું, તે નિશ્ચયથી અનર્થદંડવિરમણ નામે આઠમું વ્રત છે.”
નવમું વત આરંભના કાર્યને છેડી, સામાયિક કરવું, તે “વ્યવ હારથી નવમું સામાયિક વ્રત છે. અને જ્ઞાનાદિ મૂળ સત્તા . ધર્મ વડે સર્વ જીવોને સરખા જાણી સર્વને વિષે સમતા પરિણામ રાખવા, તે “નિશ્ચનથી નવમું સામાયિક વ્રત છે.”
દશમું વ્રત નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી, તે વ્યવહારથી દશમું દેશાવગાશિક વ્રત છે.” અને શ્રુતજ્ઞાનવડે જીવાસ્તિકાય આદિ પદ્રવ્યનું સ્વરૂપ ઓળખી ધમસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું–તેમાં સ્થિતિ કરવી, તે “નિશ્ચયથી દશમું દેશાવગાશિક વ્રત છે.”
અગ્યારમું વ્રત અહોરાત્ર સાવદ્ય વ્યાપારને છડી સ્વાધ્યાય–ધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, તે વ્યવહારથી અગિયારમું પૌષધ વ્રત” છે. અને આત્માના ગુણનું જ્ઞાન ધ્યાનવડે પિષણ કરવું, તે “નિશ્ચયથી અગિયારમું વ્રત છે.”
Page #175
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
બારમું વ્રત
પૌષધના પારણે અથવા હુ ંમેશા સાધુ અને શ્રાવકોને અતિથિસ વિભાગ કરી (દાન દઈ) ભોજન કરવું, તે ‘વ્યવહારથી ખારમુ’ અતિથિસ વિભાગ વ્રત છે.” અને પેાતાના આત્માને તેમજ બીજાને જ્ઞાનાદિકનું દાન કરવું, પઢનપાઠન શ્રવણ વિગેરે કરવું, તે ‘નિશ્ચયથી અતિથિસ વિભાગ વ્રત' છે.
156
આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહાર–મને ભેદે કરી સહિત આર વ્રત પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવકેાને નિશ્ચયની–સાધ્ય સાપેક્ષ બુદ્ધિપૂર્વકના હાય તે સ્વ સુખને અને પર પરાએ મેાક્ષસુખને આપનારા થાય છે.
વ્યવહારરૂપ કારણ વિના નિશ્ચયરૂપ કાની નિષ્પતિ થતી નથી, અર્થાત્ નિમિત્તકારણ વિના ઉપાદાનકારણની સિદ્ધિ થતી નથી, તેમજ નિશ્ચયની સાથ્યબુદ્ધિ વિનાના એકલા વ્યવહાર સાચા કારણભાવને ચેાગ્ય કહી પણ શકાતા નથી; જેથી કાઈ કાઈન અપલાપ કરવા તે મેાક્ષના જ અપલાપ કરવા બરાબર છે. મનેય નય પ્રમાણ છે અને તે પાતપેાતાના ગુણઠાણાને વિષે ચેાગ્ય જ છે. આ વિષે . ભગવાન શ્રી શે.વિજયજી કહે છે કે—
તસ સાધન તું જે જે દેખે, નિજ નિજ ગુણહાણાને લેખે; તેહ ધર્મ વ્યવહારે જાણેા, કારજ કારણ એક પ્રમાણેા.
અ—તે નિશ્ચયધમનાં જે જે સાધન તુ દેખે જાણે છે, તે તે સાધને પાતપેાતાના ગુણઠાણાને વિષે ચેાગ્ય જ છે અને તે જ વ્યવહારથી ધમ કહેવાય છે. કાય અને કારણ અન્નય પ્રમાણ છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર–નિશ્ચયથી માર વ્રત
અન્યત્ર મહષિ એએ ઉપદેશ્યુ છે કે-“ વર્લ્ડ વ્યવહાર તું, ઐત્તિ નઘોષગામિવત્ । सदात्सर्गेऽप्यगच्छेदाद्, ऋजुगामीव ना मत ॥१॥ " यथैवाऽछिन्दता वृक्ष, गृह्यते तस्य तत् फलम् । व्यवहारमनुलङ्गय, ध्यातव्यो निश्चयस्तथा ॥ २॥ " “નિશ્ચયસ્તવસાનાઽષિ, વ્યવહારેળ નિર્વચૈત્।
सकलस्याऽपि देवस्य, रक्षा प्राहरिकैर्भवेत् ॥३॥
અકેવળ એકલેા વ્યવહાર નદીના પાણીના સમૂહના વહનની જેમ મેાક્ષના અંતને પમાડતા નથી, તેમ એકલા ઉત્સગ – નિશ્ચય પણ સરલ–સીધી રીતે અંતપણાને પમાડે છે—એમ માન્યા નથી. તાત્પર્ય એ કે-વ્યવહાર અને નિશ્ચય અને સાથે હેાય તે જ મેાક્ષના અંતને પમાડે છે. ૧.
157
“જેમ વૃક્ષને નહિ છેઢતાં–કાપતાં એવા પુરુષવડે વૃક્ષનુ ફળ ગ્રહણ કરાય છે, તેમ વ્યવહારનું ઉલ્લંધન નહિ કરીને નિશ્ચયને ધ્યાવવા જોઈએ-અવલ’મન લેવુ જોઈએ. ૨.
“નિશ્ચયનય એ તત્ત્વના સારરૂપ હેાવા છતાં વ્યવહાર વડે તેના નિર્વાહ થાય છે. જેમ માલિકની રક્ષા નાકરાથી થાય છે તેમ વ્યવહાર વિના નિશ્ચયનું રક્ષણ થઇ શકતુ નથી. ૩.”
Page #177
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા
૧. ઈર્યાસમિતિ–સંયમ પાળવાને માટે ખાસ કરીને -સૂર્યને પ્રકાશ થયા બાદ–સૂર્ય ઉગ્યા પછી (અને તે આથમે તે પૂર્વે) ચારેય બાજુ યુગપ્રમાણ એટલે ચાર હાથ જેટલું બરાબર જેવાપૂર્વક કાચી માટી, વનસ્પતિ, જળ, બીજ-એ
સ્થાવર અને કુંથવા, કીડી વિગેરે ત્રસ જંતુની રક્ષા માટે લોકના અવર-જવરવાળા માગે પગલે પગલે સારી રીતે જઈને ચાલવું સમ્યક પ્રકારે જિનપ્રવચનને અનુસારે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી, તે પહેલી ઈર્ષા સમિતિ કહેવાય છે.
ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માગ અને યતના એ ચાર કારણે કરીને નિયમિત કરવાની કહી છે.
(૧) આલબંન–તે જ્ઞાનાદિક જાણવું. જ્ઞાન એટલે સૂત્ર અને તેને અર્થ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર, તે પ્રત્યેક જ્ઞાનાદિકનો આશ્રય કરીને અથવા બે બેના સંગે કરીને ગમન કરવાની અનુજ્ઞા આપી છે, પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના જવું–આવવું થઈ શકે નહિ. (બે બેના સંગે એટલે જ્ઞાન ને દર્શન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા દર્શન ને ચારિત્ર, આ આલંબન વિના ગતિ-વિહાર, જવા આવવાને નિષેધ છે.)
Page #178
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા,
159
(૨) કાળ-ગમનના વિષયને માટે દિવસ જ શ્રી જિને. ધરદેવે કહે છે, પણ રાત્રિ નહિ.
(૩) માર્ગ–ઉન્માર્ગને ત્યાગ કરીને લોકો પુષ્કળ ચાલતાં હોય તેવો માર્ગ.
(૪) ચતના-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ-એ ચાર ભેદ છે. તે નીચે પ્રમાણે–
૧. દ્રવ્યથી યતના એટલે યુગપ્રમાણ પૃથ્વીને આશ્રીને રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જેવા.
૨. ક્ષેત્રથી યતના એટલે સચિત્તાદિ પૃથ્વીને ત્યાગ કરીને તથા આત્મવિરાધના થાય તેવું સ્થાન વજીને ચાલવું.
૩. કાળથી યતના એટલે જેટલો કાળ ગતિ કરવી તેટલે કાળ ઉપગ રાખ.
૪. ભાવથી યતના એટલે ઉપગપૂર્વક ચાલવુ તે. અર્થાત્ શબ્દાદિક ઈદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને (વાચના–પૃચ્છનાદિને) તજી દઈને ચાલવું તે. કેમકે-તેને ત્યાગ નહિ કરવાથી ગતિના ઉપગને ઘાત થાય છે. ગતિ વખતે બીજે કઈ પણ વ્યાપાર યોગ્ય નથી.
ગતિ વખતે જ ઈસમિતિ રાખવી એમ નહિ, પણ બેઠા બેઠા, હાલતા-ચાલતા ચેષ્ટા થાય છે, ત્યાં પણ ઈય. સમિતિની જરૂર છે.
૨. ભાષાસમિતિ-સર્વ જીવોને હિતકારી અને દોષરહિત પરિમિત વચન હોય તે ધર્મને માટે બોલવું. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા–એ આઠ સ્થાન વજીને ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
160
જૈનતત્ત્વ વિચાર
૩. એષણસમિતિ-અન્ન, પાન, રજોહરણ, વસ્ત્ર, પાત્ર વિગેરે ધર્મ સાધનોની તેમજ ઉપાશ્રયની ઉદ્દગમ, ઉત્પાદન અને એષણા-એ ત્રિવિધ દેષના નિવારણપૂર્વક ગવેષણ કરવી, તે “એષણાસમિતિ” છે. ટૂંકમાં કહીએ તો જીવનયાત્રામાં ખાસ જરૂરી હોય તેવા નિર્દોષ સાધને મેળવવા માટે ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરવી, તે “એષણસમિતિ છે.”
૪. આદાનનિક્ષેપ સમિતિ-ધર્મના ઉપગરણ રજોહરણ, વસ્ત્ર, પાત્ર, પીઠ, ફલક, દંડ વિગેરેનું બરાબર નિરીક્ષણ અને પ્રમાજન કર્યા બાદ લેવા-મૂકવા, તે “આદાનનિક્ષેપ સમિતિ છે.
પ. પારિપનિકા સમિતિ-જીવજંતુ વિનાની એટલે કે–નિર્જીવ સ્થાન બરાબર જોઈ–પ્રમાઈને ત્યાં મળ, મૂત્ર વિગેરેને ત્યાગ કરે, તે પારિષ્ઠાપનિકા સમિતિ અર્થાત્ બુસર્ગ સમિતિ” કહેવાય છે.
દષ્ટાંત-કઈ ગચ્છમાં ધર્મરૂચિ નામના સાધુ હતા. તે એક વખત પરેપકારના કાર્યમાં વ્યગ્ર રહેવાથી સ્પંડિલની પ્રતિલેખના કરવી ચૂકી ગયા. રાત્રે માગુ કરવાની શંકા થવાથી પીડા થવા લાગી, તે પીડાથી પ્રાણ જવાની તૈયારી હતી. તેવામાં કઈ દેવતાએ પ્રકાશ દેખાડશે તેથી તેમણે શુદ્ધ થંડિલ (જીવાકુલ વિનાની શુદ્ધ ભૂમિ) જોઈ લીધું. અને લઘુશંકા ટાળી. ત્યાર પછી અંધકાર થયે. તેનું મિથ્યાદુકૃત્ય આપ્યું. એ પ્રમાણે ધર્મરૂચિ સાધુની જેમ પાંચમી સમિતિનું પાલન દ્રવ્ય-ક્ષેત્ર-કાળાનુસારે કરવું જોઈએ. | ગુપ્રિનું સામાન્ય લક્ષણ-સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનપૂર્વક ત્રણ પ્રકારના રોગોને શાસ્ત્રમાં કહેલી વિધિ અનુસાર
Page #180
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા
161
પિતા પોતાના માર્ગમાં સ્થાપન કરવા, તે ગુપ્તિનું સામાન્ય લક્ષણ છે. આ ગુપ્તિના મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ-એમ ત્રણ ભેદે પડે છે. તેનાં લક્ષણો નીચે મુજબ છે.
મને ગુપ્તિનું લક્ષણ-સર્વ પ્રકારની કલ્પનાજાળને ત્યાગ કરી મનને સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય, તે “મને ગુપ્તિ છે. અથવા કુશળ અને અકુશળ સંકટના નિધને મને ગુપ્તિ કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પનું અનુષ્ઠાન તે સરાગ સંયમદિરૂપ છે, જ્યારે અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત્ સરાગ સંયમાદિમાં પ્રવૃત્તિને સદ્ભાવ હોવા છતાં, સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તો તે મને ગુપ્તિ છે. એમના નિરોધની અવસ્થામાં તો સર્વથા અભાવને જ મનગુપ્તિ કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કર્મને ક્ષય કરવાને જ આત્માને પરિણામ હોય છે.
વચનગુપ્તિનું લક્ષણ–વાચના, પૃચ્છના, પ્રશ્નોત્તર વિગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરે, તે “વચનગુપ્તિ જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરાધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચારો તે વચનગુપ્તિ છે.
કાયગુપ્તિના લક્ષણ-સુતાં, બેસતાં કઈ વસ્તુ મૂકતાં, જતાં, આવતાં વિગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને સમ્ય પ્રકારે કાબૂમાં રાખવી, તે કાયમુર્તિ છે.
મનોમિના ત્રણ પ્રકારે–આરીદ્ર ચાનાનુબંધી
૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વવિચાર
કલ્પનાજાળના ત્યાગ, એ અકુશલ નિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મને ગુપ્ત છે. શાસ્ત્રાનુસારી, પરલેાકસાધક, ધમ ધ્યાનાનુબંધી અને માધ્યસ્થ્ય પરિણામરૂપ ગુપ્તિ, એ એના બીજો પ્રકાર છે. એટલે કે-ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને પરાવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ ખીજા પ્રકારની મનાગુપ્તિ છે અને કુશલઅકુશલ મનેવૃત્તિના નિરોધ્રુપૂર્વક તમામ ચેાગના નિરોધની અવસ્થા દરમિયાન આત્મરમણતા, એ ચેનિરોધરૂપ ત્રીજા પ્રકારની મનાગુપ્તિ છે.
162
વચનગુપ્તિના બે પ્રકારો-મુખ, મસ્તક, આંખ, હાથ વિગેરેની અસૂચક ચેષ્ટારૂપ સ'જ્ઞા વિગેરેના ત્યાગપૂ કનુ મૌન, તે મૌનાવલ ખરૂપ પ્રથમ પ્રકારની વચનગુપ્તિ છે અને વાચના, પૃચ્છના વિગેરેને વિષે - મુખવસ્તિકાથી આચ્છાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું, તે વાનિયમરૂપ બીજા પ્રકારની વચનગુપ્તિ છે. આ એ ભેદો દ્વારા વચનગુપ્તિથી વાણીના સવથા નિરોધ તેમજ સમ્યગ્ ભાષણ–એ મને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષાસમિતિમાં તે યથા રીતે વચનપ્રવૃત્તિ માટે જ અવકાશ છે. એથી વચનગુપ્તિ અને ભાષાસમિતિનુ અંતર સ્પષ્ટ થાય છે.
કાયગુપ્તિના એ પ્રકારો-દેવાહિકૃત ઉપસગેમાં કે પરિષહેાના પ્રસંગમાં પણ કાયાત્સગ સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સર્વ ચૈાગના નિરોધ સમયની કેવલજ્ઞાનીની કાચિક નિશ્ચલતા, તે ‘કાયિક ચેષ્ટાનિવૃત્તિરૂપ' પ્રકારની કાયગુપ્તિ છે; તેમજ શાસ્ત્રમાં સૂચવ્યા મુજખ શયન, આસન, નિક્ષેપ (મૂકવુ), ગ્રહણ અને ચંક્રમણ વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી, તે ‘ચેષ્ટા નિયમરૂપ' ખીજા પ્રકારની કાયગુપ્તિ છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા
દૃષ્ટાંત-કેાઈ એક સાધુએ સાથે સાથે વિહાર કર્યાં. એક અરણ્યમાં મુકામ થયેા. તે અરણ્યમાં ભૂમિ બહુ જીવવ્યાકુલ હાવાથી શુદ્ધ સ્થ ંડિલ મળ્યું નહિ, તેથી તે સાધુ રાત્રિએ એક પગ પૃથ્વી પર રાખી ઉભા રહ્યા. તે જોઈને ઈં દ્ર સભામાં તે સાધુની પ્રશંસા કરી. તે સાંભળીને મિથ્યાદષ્ટિ દેવતાએ સિહરૂપે આવી ચપેટાથી પ્રહાર કર્યાં. તે ચપેટાથી પડી જતાં સાધુએ વાર વાર પ્રાણીની વિરાધનાના સંભવ જાણીને મિથ્યાદુષ્કૃત આપ્યું. દેવતા પ્રગટ થયા અને સાધુની પ્રશ'સા કરી ખમાવ્યા. આવી રીતે સાધુએ કાયગુપ્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શક્તિ અનુસાર ધારણ કરવી જોઈએ.
163
ઉપર કહેલી યુક્તિથી ત્રણેય ગુપ્તિનું મુનિએ પાલન કરવુ જોઈએ તે વિષે દૃષ્ટાંત
કોઈ નગરમાં એક સાધુ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા ગયા. તેમને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે હે પૂજ્ય ! તમે ત્રણ ગુપ્તિએ ગુપ્ત છે? તેના જવામમાં મુનિએ કહ્યું કેતુ' ત્રણ ગુપ્તિએ ગુપ્ત નથી. શ્રાવકે કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યુ કે એક દિવસ હું કાઇને ઘેર ભિક્ષાએ ગયા. ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ મને મારી સ્ક્રીનુ સ્મરણ થયું, માટે મારે મનાગુપ્તિ નથી. એકદા શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ભિક્ષા માટે ગયા. તેણે મને ચેાગ્ય જાણી કેળાં વહેારાવ્યા. ત્યાંથી હું આજે ઘેર ગયે.. તે ખીજા ઘરવાળાએ, તમને આ કેળાં કોણે આપ્યા ?–એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનાર શ્રાવકના દ્વેષી હતા. પર પરાએ દ્વેષ વચ્ચેા. શ્રીદત્તને રાજાએ શિક્ષા કરી તેથી મારે વાગગુપ્તિ નથી, કેમકે શ્રેષ્ઠિને દંડ કરાવવામાં હું... કારણભૂત
Page #183
--------------------------------------------------------------------------
________________
164
જૈનતત્ત્વ વિચાર
. એકદા વિહાર કરતાં અરણ્યમાં ગયે. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યું. તે ઠેકાણે સાર્થ આવીને રહ્યો. રાત્રિએ સાર્થપતિએ કહ્યું કે-હે મનુષ્ય ! પ્રાત:કાળે અહીંથી વહેલા ચાલવું છે, માટે વેલાસર ભેજનસામગ્રી તૈયાર કરી લે. તે સાંભળી સૌ રસોઈ કરવા લાગ્યા. તે વખતે અંધકાર હોવાથી એક માણસે મારા મસ્તક પાસે પત્થર મૂકીને ચુ કર્યો અને અગ્નિ સળગાવ્યું. તે અગ્નિ ગરમી લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું, તેથી મારે કાયગુપ્તિ પણ નથી, માટે હું ભિક્ષાને ચોગ્ય મુનિ નથી. આ પ્રમાણે તે મુનિના સત્ય ભાષણથી શ્રેષ્ઠિ બહુ હર્ષ પામ્યુ અને મુનિને પ્રતિલાલ્યા. આ રીતે બીજા સાધુએ પણ જેવું પિતામાં હોય તેવું સત્ય જણાવવું જોઈએ.
જે સમિતિથી યુક્ત છે તે નિશ્ચયે ગુપ્તિથી પણ યુક્ત જ છે, પરંતુ જે ગુતિથી યુક્ત છે તે સમિતિથી યુક્ત હેય પણ ખરે અને ન પણ હોય. કેમકે-કુશળ વાણી વદનાર એ વાગગુપ્તિથી યુક્ત હોઈ ભાષાસમિતિથી પણ યુક્ત છે.
ભાષાસમિતિને વચનગુપ્તિને વિષે, એણાસમિતિને મને ગુજિતને વિષે અને બાકીની સમિતિને કાયગુપ્તિને વિષે સમાવેશ કરી શકાય. એટલે કે–ગુપ્તિને વિષે સમિતિને અંતર્ભાવ છે, એમ ઉપદેશપ્રાસાદના કથનથી જાણી શકાય છે. - આ આઠેય પ્રવચનની માતાઓ કહેવાય છે. ચારિત્ર એ મુનિઓનું ગાત્ર (શરીર) છે. તેની ઉત્પત્તિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આભારી છે. વળી એ ઉત્પન્ન થયેલા ચારિત્રરૂપ ગાત્રનું સર્વ ઉપદ્રવથી નિવારણ અને પિષણ
Page #184
--------------------------------------------------------------------------
________________
અષ્ટ પ્રવચન માતા
165
પૂર્વક એ આઠ પાલન કરે છે, તેમજ એ ચારિત્રગાત્ર મેલથી મલિન બને છે ત્યારે આઠ તેનુ સ ંશાધન કરે છે. આ પ્રમાણે માતાની પેઠે જનન, પરિપાલન અને સંશાધનરૂપ ક્રિયાએ આ આઠ કરે છે એથી એને ‘આઠે પ્રવચન માતા’ તરીકે ઓળખાવાય છે.
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવુ જે ચારિત્ર, તે જ સમ્યકૂચારિત્ર છે.
આઠે પ્રવચન માતામાં દ્વાદશાંગીના સમાવેશ
ઈય્યસમિતિમાં પ્રાથમિક અહિંસાવ્રતને અંતર્ભાવ થાય છે. બીજા ખધા તે આ વ્રતરૂપ સરોવરની પાળ સમાન હાવાથી તેને પણ આમાં જ અંતર્ભાવ શકય છે. ભાષાસમિતિ એ નિરવદ્ય વચનરૂપ છે, એટલે સમગ્ર વચન પર્યાયને અને એથી કરીને સપૂર્ણ દ્વાદશાંગીને એમાં અંતર્ભાવ થાય છે, કેમકે-દ્વાદશાંગી કાંઇ વચનપર્યંચથી ભિન્ન નથી. એ પ્રમાણે એષણાસમિતિ વિગેરે માટે વિચારી લેવું. અથવા આ આઠેય પ્રવચન માતા સભ્યચારિત્રરૂપ છે. ચારિત્ર એ જ્ઞાન અને દન વિના હેાય જ નહિ અને સમ્યગ્દન, જ્ઞાન અને ચારિત્રથી દ્વાદશાંગી અર્થની દૃષ્ટિએ ભિન્ન નથી, એટલે કે દ્વાદશાંગી એમાં અંતર્ભાવ થાય છે, માટે ચારિત્રધારી મુનિ આએ પ્રમાદના ત્યાગ કરીને આ આઠેય પ્રવચન માતાની ઉપાસના કરવી જોઇએ; કેમકે તેમાં સવ પ્રવચનનું રહસ્ય સમાયેલ છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
સાધન સાપેક્ષતા
દાનની અપેક્ષાએ દાન મહાન છે. શિયલની અપેક્ષાએ શિયલ મહાન છે. તપની અપેક્ષાએ તપ મહાન છે. ભાવની અપેક્ષાએ ભાંવ મહાન છે. કિયાનાં સ્થાનમાં કિયા મહાન છે. જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે.
દાન, શીલ આદિ એકેક ધર્મપર્યાય ગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કહે છે. સંપૂર્ણ ધર્મ વસ્તુના એકેક ધર્મપર્યાય ગ્રહનારી વાણીને ‘નય કહે છે. અન્ય સાપેક્ષ “નને સુન કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નયેની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષ દૃષ્ટિથી મુક્તિના અસંખ્ય ગેમાં એકેક વેગને આરાધનાર એકેક ચેપગે અનન્તા જે ભાવધર્મને લક્ષ્યગત રાખી મુક્તિએ ગયા છે.
અન્ય રંગને તિરસ્કાર નહિ કરતાં અને જે વેગમાં પિતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક રોગની
Page #186
--------------------------------------------------------------------------
________________
સાધન સાપેક્ષતા
167 આરાધના કરતાં એકેક વેગે અનંતા જ સિદ્ધિપદને પામ્યા છે. આવું અવગત થયા પછી આત્માથી જ્ઞાની અનેક સાધનો પૈકી કોઈ પણ સાધનાગનું ખંડન કરતો નથી. દરેક જીવને માન્યતામાં સર્વ નાની એકસરખી સાપેક્ષતા રહી છે, પરંતુ સાધનપ્રવૃત્તિ એક વખતે આદરી શકાતી નથી, તેથી અધિકારભેદે સાધનપ્રવૃત્તિમાં કોઈ ને કોઈ યોગની મુખ્યતા વતે છે. તેથી ધર્મશ્રદ્ધાનમાં અને સાપેક્ષ નયધમાં વિરોધ ન આવવાથી એકેક ગે અનંત જી મુક્તિ પામે એમ સમ્યફ અવધવું. ભાવરૂપ શુભ અધ્યવસાયથી દરેક ચેગમાં મુક્તિ છે આત્માને જે યોગમાં શુભ પરિણામ વૃદ્ધિ પામે અને શુકલ લેશ્યાની વૃદ્ધિ થાય તે વેગ વડે મુક્તિ થાય છે. માટે જ અધ્યાત્મસારમાં કહ્યું છે કે" अपुनर्बन्धकस्यापि, या क्रिया शमसंयुता।
चित्रा दर्शनभेदेन, धर्भविघ्नक्षयाय सा ॥" ભાવાર્થ—“અપુનબંધક જીવના શુભ અધ્યવસાયથી જન્ય શમપરિણામે કરી યુક્ત જે કિયા, તે જુદા જુદા દર્શનભેદવડે વિચિત્ર પ્રકારની હોવા છતાં ધર્મમાં આવતાં વિના ક્ષય કરી મુક્તિપ્રદ થાય છે.
આત્માની ઉજવલ પરિણતી વૃદ્ધિ પામે એવું ખાસ લક્ષ્ય હોવું જોઈએ. આત્માની શુદ્ધ પરિણતિ ખરેખર જે યોગમાં પ્રવૃત્ત થવાથી વધતી જાય અને જે વેગમાં સહેજે રૂચિ તથા પ્રવૃતિ થાય તે ચગવડે આત્માની સવર મુક્તિ થાય છે. કોઈ પણ મનુષ્ય ગમે તે ધર્મકિયામાં પ્રવૃત્તિ કરતે
Page #187
--------------------------------------------------------------------------
________________
168
જૈનતત્ત્વ વિચાર
હોય અને તેમાં તેના આત્માના પરિણામની ઉજજવલતા વધતી હોય, તે તેમાથી તેને પાછો પાડે નહિ પણ તેમાં તેને ઉત્તેજન આપવું જોઈએ. આઘે પણ કોઈ બાલજીવન પરિણામ કે ધર્મપ્રવૃત્તિથી અથવા ધર્મકિયાથી વધતા હોય તેમાં વિન નાંખવું નહિ, પણ તેના પરિણામની શુદ્ધતા થાય છે તેમ તેના અધિકાર પ્રમાણે કરવું જોઈએ. |||||| |||||||||||||||||||||||ી|||||ળે
મેક્ષને એક જ માર્ગ મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મેક્ષરૂપ પરમ શાંતિને ભૂતકાળે પામ્યાં, તે તે સઘળાં પુરુષે એકજ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે તે માર્ગમાં મતભેદ નથી. અસરળતા નથી, ભેદભેદ નથી, માન્ય અમાન્ય નથી, તેનું નામ સમાધિમાર્ગ છે તથા તે સ્થિર અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગ છે. એ માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાન કાળે પામતા નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ.
શ્રી ભગવાન જિને સહગમે કિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશે એ એક જ માગ પામવા માટે કહ્યાં છે, તે માર્ગને અથે તે કિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તો સફળ છે અને એ માર્ગ ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશે ગ્રહણ થાય તે સૌ ID) નિષ્ફળ છે. ||||||||||||||||||||||lalધ્યથિથa
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પગથીયું ન્યાયસંપન્નવિભવ
નીતિ-અનીતિના દ્રવ્યનો પ્રભાવ આપણા જૈનશાસ્ત્રમાં માર્ગનુસારીને પાંત્રીશ ગુણે પિકી પ્રથમ ગુણ “વાચસંપન્નવિમા આવે છેન્યાય એટલે શુદ્ધ વ્યવહાર, તેથી આ લોક અને પરલેકનું હિત થાય છે. દ્રવ્ય પ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાય જ છે, એમ સિદ્ધાંતવાદીઓ કહે છે. ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યની પ્રાપ્તિમાં તેના અંતરાય કરનારા કર્મને અવશ્ય નાશ થાય છે. તે લાભાંતરાય કમને નાશ થવાથી આગામી કાળે ઇછિત વૈભવની પ્રાપ્તિ થાય છે.
અન્યાયથી વ્યવહારની પ્રવૃત્તિ કરવામાં દ્રવ્યલાભ થાય અને ન પણ થાય, પરંતુ પરિણામે હાનિ તે નિઃસંદેહ અવશ્ય થાય છે. અન્યાયથી વ્યવહાર– પ્રવૃત્તિ કરનાર કેઈ પાપા નું બંધી પુણ્યના ઉદયવાયા જીવને દ્રવ્યલાભ થાય છે, પણ તેવી અન્યાયી પ્રવૃત્તિથી બાંધેલા પાપ નિયતપણે પોતાનું ફળ આપ્યા સિવાય ઉપશમ પામતાં જ નથી. અન્યાયોપાજિત દ્રવ્ય તે આ લેક ને પરલોકમાં અહિતનું જ કારણ છે, એમાં શંકાને સ્થાન નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
170
જૈનતત્વ વિચાર
સૌ કોઈ પોતાના અંતરાત્માને પૂછી જુઓ કે તમે જે ધન પેદા કર્યું છે અથવા કરી રહ્યા છે, તે ન્યાયથી કે અન્યાયથી ? યાદ રાખશે કે-અન્યાયથી ઉત્પન્ન કરેલો પૈસે. જીવનને ભ્રષ્ટ કરે છે. આજે સાધુએ, ગૃહશે અને રાજાએ સૌની બુદ્ધિમાં પરિવર્તન દેખાય છે, તેનું ખાસ કારણ કેઈ હોય તે અનીતિના દ્રવ્યનું અન્ન પેટમાં જાય છે, તે છે. એક દષ્ટાંત આપી સમજાવીશું કે-નીતિ અને અનીતિનું દ્રવ્ય શે પ્રભાવ પાડી શકે છે?
નીતિના દ્રવ્યનો પ્રભાવ
એક રાજાને મહેલ બંધાવો હતે. ખાતમુહુર્તના દિવસે રાજાએ સભા ભરી. આ સભામાં રાજા ઉપરાંત - તિષી, પ્રતિષ્ઠિત શહેરીએ તથા અમલદારે બેઠા હતા. રાજાએ જ્યોતિષીને પૂછયું કે–મહારાજ! ખાતમુહૂર્તાને કેટલી વાર છે? તિષીએ કહ્યું કે- પાંચ સેનામહેર જોઈએ છે. રાજાએ કહ્યું કે આપની પાસે ઘણે ખજાને છે. ખજાનચી પાસેથી જોઈએ તેટલી સોનામહોરે લઈ લે. જ્યોતિષીએ કહ્યું કે-પાયામાં મૂકવા માટે તો ન્યાયનું દ્રવ્ય જોઈએ, અન્યાયનું-અનીતિનું દ્રવ્ય મૂકીએ તે એની અસર એવી થશે કે-આ મહેલ લાંબા સમયે ટકી નહિ શકે. રાજાએ વિચાર્યું કે-આવડી મોટી સભા બેઠી છે તેમાંથી કેઈને કેઈની પાસેથી પાંચ ગીનીઓ તે મળી આવશે, એમ ધારી હુકમ કર્યો કે-જેના ઘરમાં નીતિનું દ્રવ્ય હોય તે લઈ આવે.
આપણામાં કહેવત છે કે-“પાપ જાણે આ૫ અને મા જાણે
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પગથીયુ ન્યાય સ`પન્નવિભવ
171
ખાપ.' અથાત્ છે.કરાના સાચા ખાપ કાણુ છે તે તેની મા જાણે છે અને મે' શા પાપ કર્યાં છે તે પોતે જ જાણે. સૌ નીચું મસ્તક કરીને બેસી રહ્યા. આ જોઇને રાજા ખોલ્યા કે− શું મારી આખી પ્રજા અન્યાયી છે? જેવા હુ તેવી મારી પ્રજા ! ’ કોઈએ રાજાને કહ્યુ કે-અમુક ગૃહસ્થ પાસે નીતિનુ દ્રવ્ય છે પણ તે આવ્યા નથી. રાજાએ ગાડી માકલીને તેને ખોલાવી મંગાયેા. તે ગૃહસ્થ ગાડીમાં ન મેઠી, પણ પગે ચાલતા રાજા પાસે હાજર થયેા. હાથ જોડીને તેણે રાજાને પ્રાથના કરી કે–શા હુકમ છે? ' રાજાએ કહ્યુ કે--‘પાંચ સેાનામહેાર જોઈએ છે.’તે ગૃહસ્થે કહ્યું કે મારી પાસે નીતિનુ' દ્રશ્ય છે, પણ મહેલના પાયામાં નાંખવા હું તે ન આપી શકું; કારણ કે--મહેલ વિષયાનુ સ્થાન મનશે મોટી મોટી વેશ્યાના નાચ-મુજરા થશે, મદિરા-માંસની મહેફીલે ઉડશે અને બીનગુન્હેગારાને પણ પીડવાનુ કેન્દ્ર થશે, માટે આ મહેલના પાયામાં મારૂ દ્રવ્ય ન વપરાય. મને માફ કરશે !' પેાતાની સામે પેાતાના પ્રજાજન આવી. રીતે ખોલવાની હિંમત કરે તેથી રાજા સ્હેજ આશ્ચય પામ્યા અને આંખ લાલ કરીને ખોલી ઊઠયા કે−તું. સાનામહેાર આપે છે કે નહિ?' જોષી મહારાજ ખોલી ઉઠયા કે–‘રાજાજીહવે તે આ પૈસે પણ અન્યાયના થઇ ગયા, કારણકે તમે અનીતિથી લેવા માંગેા છે. હવે ખાતમુહૂત્ત વીતી ગયું છે. માટે તે વાતને જવા દે.’
રાજાને મનમાં થયું કે—જોશીમહારાજ નીતિ અનીતિના દ્રવ્યની અસરની જે વાત કરે છે તે સાચી છે કે ખાટી, તેની મારે પરીક્ષા કરવી જોઈએ. એ પ્રમાણે વિચાર કરીને તેમણે પેાતાની એક મહેાર એને પેલા ગૃહસ્થની એક
Page #191
--------------------------------------------------------------------------
________________
172,
જૈનતત્ત્વ વિચાર
મહાર–એમ બને મહોરે દિવાનના હાથમાં મૂકી. દિવાને વિચાર કર્યો કે-શેઠની ગીની કે જે નીતિથી મેળવેલ છે, તે હું પાપી માણસના હાથમાં મૂકે તો તેની અસરની મને ખબર પડે. એવો ખ્યાલ કરીને પરેઢિયાના પાંચ વાગે એક માછીમાર માછલાં મારવા જતા હતા, તેના હાથમાં દિવાને પેલી શેઠની ગીની મૂકી દીધી. આખા દિવસમાં માછલાં વેચવા છતાં ફક્ત ચાર-છ આના કમાનાર મચ્છીમારને આમ અનાયાસે ગીની મળતાં તે રાજી રાજી થઈ ગયે. તેના મનમાં થયું કે આજે મને વેપાર કરવાની જરૂર નથી. સીધા બજારમાં જઈને તેણે એક રૂપીઆનું અનાજ મેળ, ઘી વિગેરે લીધું અને ચૌદ રૂપીઆ રેકડા લીધા. તેને વિચાર આવ્યું કે--હું શા માટે પાપ કરું? હું ગમે તે ધંધે કરીશ, પણ હવે મારે પાપી બંધ તો ન જ કરે. આવી રીતે તે પાપી ધંધે છોડી દે છે. એ રૂપીયાથી લાવેલું અનાજ ખાતાંની સાથે એને કુટુંબને પણ એ જ વિચાર થાય છે કે–આટલા રૂપીયામાં તે આપણા બે-ત્રણ મહિના નીકળી જશે. ત્યાં સુધી કેઈ ને કઈ મજુરી શોધી લઈશું શા માટે હવે આ પાપી બંધ કરે? આ પ્રતાપ હતો એ નીતિના દ્રવ્યને. - હવે ત્યાંથી દિવાન ગંગા નદીના કિનારા તરફ ગયો. -ત્યાં જઈને જુએ છે તો એક ગિરાજ આસન લગાવીને સમાધિમાં મસ્ત બન્યા છે. તેનું કપાળ તેજસ્વી છે. આ ચગીની સામે આસ્તેથી પેલે દિવાન રાજાની ગીની મૂકી દે છે. થોડી વાર પછી ગી સમાધિમાંથી જાગ્રત થાય છે.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પગથીયુ ન્યાયસ પત્ત્તવિભવ
173
સૂર્યના પ્રકાશ ગીની ઉપર પડે છે. આથી ગીની ખૂબ ચકચક્તિ મને છે. આ ગીનીના પ્રકાશ ચેાગીની નજરે પડતાં તેના વિચારમાં પરિવર્તન થવા માંડયુ. તેણે સ્વતઃ એલવા માંડયુ.. કે-ગામના લેાકે ગાંજો પીવા માટે બે પૈસા નથી આપતાં ત્યાં આ સોનામહેાર કયાંથી ? ખરેખર, આજે ઇશ્વરે મારા ઉપભોગ માટે ગીની મેાકલી છે. મારી આખી જીંદગીમાં મે તેને જોઈ નથી.’ એવા વિચાર કરતાંની સાથે તે વેશ્યાને ત્યાં જાય છે અને ચાલીશ વર્ષનાં જોગ ઉપર પાણી ફેરવે છે. આ પરિણામ છે અનીતિની ગીનીનું,
અનિતિનાં દ્રવ્યથી ચંચળતા
ખીજું એક દૃષ્ટાંત કથાનુયેાગ ગ્રંથમાં આવેલું ચાદ આવે છે કે-એક ખાર વ્રતધારી શેઠ હતા. પેાતે વ્યાપારન નીતિથી જ કરતાં. અનીતિની લેશ પણ વસ્તુ તેમના ઘરમાં સધરાતી નહેાતી. શેઠ પાતે ધર્મિષ્ઠ હાઇ એકવાર સામાયિક લઈને બેઠાં હતા. સામાયિક પૂરું થયે સ્ત્રીએ જમવા માટે એલાવ્યા. શેઠ જમવા બેઠા. જમતાં પહેલાં સ’કલ્પ વિકલ્પ થવા માંડયાં. રસાઈ ભાવી નિહ. શંકા વ્યકત થઈ કે—આજે ગમે તેમ હા પણ રસાઇમાં કાંઇ પણ અનીતિનુ દ્રશ્ય વપરાયુ' લાગે છે, પેાતાની સ્રીને પૂછ્યું કે આજે રસાઈ કાના દ્રવ્યથી અનાવી છે ? શેઠાણી વિચારમાં પડી ગઈ કે-બધી વસ્તુઓ આપણા ઘરની જ વપરાય છે, છતાં સ્વામી આમ કેમ પૂછે છે ! ઊહાપેાહ કરતાં યાદ આવ્યું કે—પાડોશીના ઘર પાસેથી પાતે અગ્નિ પ્રગટાવવા માટે છાણું લાવી હતી. શેઠને વાત કરી કે—આવી રીતે હું દેવતા પાડવા એક છાણુ લાવેલી તેનાથી આ રસેાઈ મની છે. શેઠની શકા ખરી પડી.
Page #193
--------------------------------------------------------------------------
________________
174
જૈનતત્ત્વ વિચાર
અને પેાતાની સ્ત્રીને શિખામણ આપી કે આવી તુચ્છ વસ્તુ પણ અનીતિમય હાઈ આહાર અશુદ્ધ બને છે અને તેથી મને આહાર ઉપર રુચિ થઈ નહિ, અહિં શેઠની સ્ત્રીએ કોઈપણ જાતીના ચારીના અધ્યવસાય વિના છાણા જેવી ક`મત રહિત દ્રવ્યથી અનાવેલી રસાઈ જ્યારે અશુદ્ધ નિવડી, ત્યારે જે અનીતિમાં જ જીવન પસાર કરી રહ્યા છે. તેઓના માટે તે પૂછ્યું જ શું ?
આ પ્રમાણે નીતિ-અનીતિનુ દ્રવ્ય બુદ્ધિમાં પરિવર્તન કરે છે, જે અનીતિનુ દ્રવ્ય હમેશાં પેાતાના પેટમાં નાંખે છે, તેમને ખખર નથી પડતી કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે.
હવે ન્યાયસ'પન્ન કાને કહેવાય? તે ટૂંકામાં જુદી જૂદી રીતે વિગતથી વિચારીથી વિચારી જોઈએ, કે જેથી ખ્યાલમાં રહે કે શુ કરવાથી ન્યાય અને અન્યાય ગણાય?
ન્યાય અન્યાય કાને કહેવાય
સર્વ પ્રકારના વ્યાપારમાં ન્યાયપૂર્વક વર્તવુ, અન્યાયથી ચાલવું નહિ. એક ભાવ કહી બીજો ભાવ કહેવા, ઉચિત રીતે નફા નહીં લેતાં વધુ નફા લેવા, સટ્ટાના વેપાર કરવેશ, નાકર યા મજુરને મહેનતાણા પ્રમાણે પગાર-પુરી મજુરી નહિ આપતાં તેની ગરજ જોઇ ઓછું આપવું; એ સવ અન્યાય તરીકે ગણાય છે. નાકરી કરતાં ધણીના સોંપેલા કાયમાંથી પૈસા ખાવા નહિં, લાંચ ખાવી નહિ, એછી સમજવાળા મનુષ્યને છેતરવા પ્રયત્ન કરવા નહિ, વ્યાજવદ્યુતર કરનારે સામા ધણીને છેતરીને વ્યાજના પૈસા વધારે લેવા નહિ, માલ સેળભેળ કરીને વેચવે નહિ, સરકારી નાકરી કરનાર મનુષ્યે વહાલા
Page #194
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પગથીયું ન્યાયસંપનવિભવ
175 થવા માટે લોકે ઉપર કાયદા વિરુદ્ધ જુલમ ગુજારે નહિ, મજુરી યા કારીગરીને ધંધે કરતાં રજ લઈ કામ બરાબર કરવું–ખાટું દીલ કરવું નહિ, નાત અથવા મહાજનમાં શેઠાઈ કરતો હોય તો પોતાથી વિરુદ્ધ મતવાળાને દ્વેષ બુદ્ધિથી ગેરવ્યાજબી ગુન્હેગાર ઠરાવ નહિ, કોઈ માણસે આપણું બગાડયું હોય તે દ્વેષથી તેના ઉપર ખોટો આરોપ મૂક નહિ અથવા નુકશાન કરવું નહિ.
કેઈને બેટું કલંક દેવું નહિ, ધર્મ અને ગુરુને બહાને પિસા લેવા માટે ધર્મમાં ન હોય તે વાત સમજાવવી નહિ, નોકરની સ્ત્રી સાથે અગ્ય કર્મમાં વર્તવું નહિ, ધર્મ નિમિત્ત પિસા કઢાવી પોતાના કાર્યમાં વાપરવા નહિ, ધર્મ સંબંધી કાર્યમાં વાપરવા માટે પણ ખાટી સાક્ષી પૂરી પૈસા લેવા નહિ, ધર્મકાર્યમાં ફાયદો થતો હોય તે બદલ મનમાં વિચારવું કે આપણે ધર્મને વાતે જ જુઠ બોલીએ છીએ આપણા કામ માટે જુઠ બોલતા નથી, તેથી તેમાં દોષ નથી એમ સમજી ઊંધુંચત્ત કરવું, તે પણ અન્યાય જ છે. દેરાસર અથવા ઉપાશ્રયના કારભાર કરનારાઓએ તે ખાતાના મકાને પિતાના ખાનગી કાર્યમાં વાપરવા નહિ, કોઈ માણસ નાત જમાડતે હોય તેની સાથે કાંઈ બિગાડ હોય તેથી તેને વરે બગાડવા કાંઈ લડાઈ ઊભી કરવી, પકવાન વિગેરે જોઈએ તેથી વિશેષ લઈ બગાડ કર, સંપ કરી વધારે ખાઈ જવું અને તેને તૂટ પડે તેવી યુકિતઓ કરવી, તે પણ અન્યાય જ છે.
પરસ્ત્રીગમન કરવું નહિ, સ્ત્રી અગર પુરુષ કાંઈ સલાહ પૂછે તો જાણ્યા છતાં ખટી સલાહ આપવી નહિ, પિતાના
Page #195
--------------------------------------------------------------------------
________________
176
જૈનતત્ત્વ વિચાર
ધણીના હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી નહિ, પેાતાની માનપ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્માંપદેશ દેવા નહિ, અન્ય મતવાળા ધમ સબંધી ખરી વાત કહેતા હેાય, એમ છતાં ‘એ ધમ વધી જશે’ —એમ જાણી તે વાર્તા જુટ્ઠી પાડવાની કુયુકિત કરવી, તે અન્યાય છે. પેાતે અવિધિએ પ્રવ હાય અને ખીજા પુરુષને વિધિથી વત તે જોઇ તેના ઉપર દ્વેષ ધારણ કરવા, તે અન્યાય છે.
દાણચારી કરવી, ટાંપની ચારી કરવી, તેમજ ખરી પેદાશ છુપાવવી ઘેાડી પેદાશ ઉપર સરકારને કર આપવે, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવતા સામુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્મોનાં અવર્ણવાદ મેલવા નહિ તથા કન્યાના પૈસા લઈ પેાતે વિવાહ કરવા નહિ. આ સિવાય અહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વ ત્યાગ કરીને વ્યાપાર કરવા અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવવે, તે માર્યાં નુસારીનુ' પ્રથમ લક્ષણ છે. આ એકજ લક્ષણૢ સમુચિત રીતે આવે તે માર્ગાનુસારીના બીજા લક્ષણા પણ સાંકળના મંકોડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હૈંમેશાં યાદ રાખવાનું કે આ દુનિયામાં આપણે એક ગુણ સર્વાંશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તેા ખીજા સદ્ગુણા પણ તેની પછવાડે ચાલ્યા આવે છે, આ વાત ખડું ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે કાઇ માણસ સર્વાંગે પ્રમાણિકપણું ગ્રહણ કરે તેવા થવા મહેનત કરે, તે તે કદી હિંસા કરે નહિ, અસત્ય ખેલે નહિ-એ સવ મહાપાપે અટકી જાય છે; કારણ કે—જો તેની ઊડી
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પગથીયું ન્યાયસંપનવિભવ
177 વિચારણા ચાલે તે તેને જણાઈ જાય છે કે-આ સર્વ કૃત્યને પણ અપ્રમાણિકપણામાં જ સમાવેશ થાય છે, મનુષ્ય પાંચસાત બાબતોને ન વળગતાં આ એક જ ગુણને ગમે તે ભોગે વિકસાવવા પાછળ જે આખી જીંદગી અર્પણ કરે, તો તે સર્વ પ્રકારના અહિક અને પારલૌકિક લાભ મેળવી શકે છે.
ગૃહસ્થને આ (માર્ગાનુસારી) સામાન્ય ધર્મ છે. આ ગુણે આવ્યા પછી જ વિશેષ ધર્મ સમ્યકત્વાદિની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ સમકિત પણ માર્ગાનુસારીના ગુણે આવ્યા હોય તે જ આવે, અન્યથા શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મને માન છતો મિથ્યાત્વી સમજ, કારણ કે–જેને દેવ-ગુરુ-ધર્મ માને છે, તે દેવ, ગુરૂ કે ધમે માર્ગાનુસારીથી વિરૂદ્ધ વર્તવાની આજ્ઞા જ કરી નથી. તો પછી જે તે દેવ-ગુરૂ-ધર્મને માનતો છતાં તેમની આજ્ઞાને, કાયદાને, નિયમને ન અંગીકાર કરે, તો તે પુરૂષ વસ્તુતઃ દેવ-ગુરુ-ધર્મને માનતો કેમ કહી શકાય? જરા ઊંડી બુદ્ધિથી વિચાર કરવાથી આ સમજી શકાય તેવું છે. આ સામાન્ય ગુણે આવ્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. |||||||||||||||||||||||||||||||||l|l|l|
કમસત્તા અને આત્મસત્તા કર્મના અચળ નિયમની અમેઘતા જોઈને ઘણા ડરી જાય છે, પણ તેમાં ડરવા જેવું કાંઈ નથી. જેમ કર્મની સત્તા બળવાન છે, આત્માની
સત્તા તેના કરતાં અનંતગુણી બળવાન છે. ગ્ય પણ સાધન એકઠા કરી પુરૂષાર્થ કરતાં આત્માની સત્તા R આગળ કર્મો ધ્રુજી ઉઠે છે. |િ||||||||l|ll|ll|ll|
l l|||||||||| ૧૨
|િ
|ll||||||||||
Page #197
--------------------------------------------------------------------------
________________
સાધક માટે એકાન્ત
એકાન્ત નિર્જન સ્થાન જ સાધકને માટે અધિક ઉપગી છે. સહુ કોઈ શ્રેયસાધક જનને શરીરબળ, મન બળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે.
જ્યાં ચિત્ત–સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઊભા થાય અને જયાં વસવાથી સંયમયેગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરએવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરે–એ સાધક જને. માટે હિતકર નથી.
સમાધિશતકમાં વાચકવર પૂ. 9. શ્રી યશવિજ્યજી કહે છે કે
હાત વચન મન ચપળતા, જને કે સંગ નિમિત્ત; જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત.
મનુષ્યના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે–નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ
Page #198
--------------------------------------------------------------------------
________________
સાધક માટે એકાન્ત
ચેાગીએ અજ્ઞાની મનુષ્યેાના સંસગ તજવા. જે ચેાગીન મનુષ્ચાના સંસગ માં આવે છે, તે માયાના પ્રપ ંચમાં ફસાય છે, અને માયાના પ્રપ`ચમાં ફસાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છેઃ અને રાગદ્વેષ ભવનું મૂળ છે. માટે મનુષ્યાને સંસ` તજવેા. જે મુનિરાજ મનુષ્યસંસ રહિત છે, તે સુનિ જગતના મિત્ર છે અને તે મુનિ પેાતાનું હિત સાધી શકે છે. પ્રાયઃ મનુષ્યના સોંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યને! સંસગ ત્યાગી એકાંત સ્થાનમા વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કોઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યાના પરિચયથી આત્માનુ હિત નથી થતું તેમનેા પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદી કારણે મનુષ્યેાના સંબંધમાં આવે, તો પણ અંતરથી ન્યારા વર્તે છે. મુનિરાજ ઉપાધિરહિત હૈાય તે અનુપમ આન ંદના ભોગી બને છે.
લોકપરિચય-ગૃહસ્થ લોકો સાથે નિકટ સબંધ જોડી રાખતા સ્વહિતસાધક સાધુજનોને સંયમમાગ માં ઘણી આડ– ખીલી ઊભી થાય છે. ગૃહસ્થજને ના–સ્રીપુરૂષો અધિક પરિચય કરવાની સાચેગ્ય સમભાવ-સમતા ટકી શકતી નથી, એટલે રાગ-દ્વેષ-મેાહાદિ દોષા ઊપજે છે, વિષયવાસના પણ કવચિત જાગે છે અને જ્ઞાન, ધ્યાન, બ્રહ્મચય વિગેરે અનેક અમૂલ્ય ગુણરત્નના લોપ થાય છે. એટલે સાધુ સહેજે સત્ત્વ હીન—શિથિલાચારી થઈ જાય છે.
179
“મૂળ મુનિ જે આત્મગવેષી, ન કરે ગૃહસ્થના સંગ, છઠ્ઠો પરિચય તિહુાં અવજ્ઞા, થાયે સમકિત ભગ’ (કુમારપાળ રાસ—ઋષભદાસ કવિ)
Page #199
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચા
બ્રહ્માચય વંત સાધુજનાને ભગવંતે જે નવ વાડા બ્રહ્મ ચ ની રક્ષા માટે પાળવા ફરમાવ્યું છે, તે નવ વાડામાં મુર વાડ એ છે કે—નિરવદ્ય-નિર્દેષ-નિરૂપાષિક (સી, પશુ, પંડ નપુંસક વિગેરે વિષયવાસનાને જગાડનારા કારણેા વગરના) સ્થળમાં જ વિવેકસર નિવાસ કરવા, જેને વિવિકત શય્યા કહેવામાં આવે છે.
180
પૂર્વ કાળના મહાપુરુષો એવા જ સ્થળને પસંદ કરી ત્યાં જ જ્ઞાન-ધ્યાનમાં પેાતાને સમય પસાર કરતાં. વ. માનમાં મેટા ભાગની સ્થિતિ ગૃહસ્થના ગાઢ પરિચયવાળી ઉપાધિ સદશ હેાઈ ઘણાં સુધારાની વિચારણા માગી લે છે. સચમવંત સાધુજનોએ પ્રથમ આત્મસ ચમની રક્ષા તથા પુષ્ટિ નિમિત્તે કહેલા દોષ વગરની–નિર્દોષ અને નિરુપાશ્વિક એકાન્ત વસતિ–નિવાસસ્થાન પસંદ કરવા ચેાગ્ય છે. એથી શાન્ત ચિત્તથી જ્ઞાન, ધ્યાન વિગેરે સંયમકરણીમાં ઘણી અનુકૂળતા થાય છે. તેનાથી વિપરીત વવાથી, તેવા પ્રકારનાં દેાષવાળા સ્થાનમાં વસવાથી મન-વચનાકિ યાગની સ્ખલના થઈ આવે છે. એટલે કે ગૃહસ્થલેાકેાના ગાઢ પરિચયથી તેમની સાથે નકામી અનેક પ્રકારની વાતચીતમાં ભાગ લેવાથી આત્મહિત નહિ થતાં સાધુજને નેસ ંયમમાગ ની રક્ષા થતી નથી. સયમ માની રક્ષા અને પુષ્ટિ કરવાની પ્રબળ ઇચ્છાના ચાગે વિવક્તિ–એકાન્ત સ્થાનમાં વસવાથી તે અટકી શકે છે.
આ બધી સાધકદશાની વાત થઈ. બાકી જેમણે મન, વચન અને કાયાનું સમ્યગ નિયંત્રણ કરી દીધું છે, અને જેમને સ્વરૂપરમણતા જ થઈ રહી છે એવા સ્થિરચેાગી
Page #200
--------------------------------------------------------------------------
________________
સાધક માટે એકાન્ત
181 અધિકારીની વાત જુદી છે. તેમને તે વન અને ઘર સર્વત્ર સમભાવજ પ્રવર્તે છે. કહ્યું છે કે
fથાતા વામનઃ જાગૅ-ચેંમાજિત જતા. योगिनः समशीलास्ते ग्रामेऽरण्ये दिवा निशि ॥"
(જ્ઞાનસાર અષ્ટક) અવા સ્થિર ગિને જ ગ્રામ અને અરણ્ય સરખું છે.
હવે આપણે નિર્જન–અનિજન સ્થાનસેવનના ગુણ દોષના વિવેચનમાં દષ્ટાંતપૂર્વક જરા જોઈ લઈએ.
સાધક માટે નિર્જન સ્થાન શા માટે ? બુદ્ધિમાન સાધક પુરુષ સુખદાયી નિર્જન સ્થાનને સેવે છે. તે ધ્યાનમાં અને સંયમાભ્યાસમાં સાધનરૂપ છે તથા રાગ, દ્વેષ અને મહિને શાન્ત કરનાર છે.
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરવાનું છે તથા ધ્યાન કરવાનું છે, તેઓને મનુધ્યાદિ સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે. સંસારપરિભ્રમણ કરવાથી જેઓ થાકયા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરુકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાના સાધને જાણી લીધા છે અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકાદિ વિનાનું સ્થાન સુખદાયી છે.
મનુષ્ય ઉપરથી બધી વસ્તુને ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો તથા કેધાદિ કષા ન કરવાનો નિયમ લીધે હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય
Page #201
--------------------------------------------------------------------------
________________
182
જૈનતત્ત્વ વિચાર
છે. કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કમને થતો ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કર્મને ક્ષય થાય છે. પરંતુ નિમિત્ત બળવાન છે. નિમિત્તને લઈને સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે મેડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય, તો ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તાથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં પડેલે અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બૂઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પિતાનું જે વાપરી શકાતું નથી.
જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજો રાજા ચઢી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી, પોતાને બચાવ કરવા ખાતર તે રાજા પિતાના શહેરના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પિતાના શત્રુ ઉપર એકી વખતે હલે કરે છે અને શત્રુને હરાવે છે, તેમ આત્માની આગળ ઉપશમભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું, તેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચઢાઈ કરે
Page #202
--------------------------------------------------------------------------
________________
સાધક માટે એકાન્ત
183
છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, જપ, તપ, નિયમ, જ્ઞાન, દયાનાદિના વ્રતો ગ્રહણ કરીને એકાંત સ્થાનમાં જાય છે કે જ્યાં રાગ-દ્વેષ–મેહાદિને પ્રગટ થવાના કારણે હતાં નથી. આ નિમિત્તોના અભાવે સત્તામાં પડેલા કમેને ઉપશમ કે પશમ થાય છે અને તેટલા વખતમાં નિર્મળતારૂપ આત્મબળ વધારે છે.
વ્રતાદિ લેવાં તે મેહશત્રુની સામે કિલ્લે બંધ કરવા જેવું છે. કિલ્લે બંધ કર્યાથી કાંઈ શત્રુ ચાલ્યા જ નથી કે શત્રુનો નાશ થતું નથી. તેની સામે ખૂલ્લી લડાઈ તે કરવી જ પડવાની છે : પણ તેટલા વખતમાં અશુભ નિમિ. રોના અભાવે મેહનો ઉપદ્રવ જીવને ઓછો હોય છે અને તે વખતમાં રાજા જેમ લડાઈની સામગ્રી મેળવી લે છે, તેમ આ જીવ ઉપશમભાવનું બળ વ્રત, તપ, જપ, દયાનાદિથી મેળવે છે. આ એકઠું કરેલું બળ જ્યારે જ્યારે સત્તામાં પડેલ કર્મ ઉદયમાં આવે છે, ત્યારે ત્યારે તેના ઉપર વાપરે છે અને તેથી કર્મને ઉદય નિષ્ફળ કરીને કમની નિર્જર કરે છે. નવા કર્મો ન બાંધવા અને જુના સત્તાગત ઉદય આવેલ કર્મો સમભાવે જોગવી લેવાં, તે કર્મના ઉદયને નિષ્ફળ કરવા બરાબર છે.
ભગવાન શ્રી મહાવીરદેવની માફક કેઈ આત્મા વિશેષ બળવાન હોય તે તે ઉદય આવેલા કર્મોને ભોગવી નિષ્ફળ કરે, પણ તે સાથે સત્તામાં પડેલા કર્મોની ઉદીરણા કરીને જે મેડા ઉદય આવવાના હોય તેને તે તે નિમિત્તાવડે બહાર લાવી સમભાવે નિર્જરી નાંખે છે. આવા સમર્થ
Page #203
--------------------------------------------------------------------------
________________
184
જૈનતત્ત્વ વિચાર
આત્માઓ માટે નિર્જર પ્રદેશમાં રહેવાનો હેતુ કર્મથી ડર વાને કે તે હઠવવાના સાધને પોતાની પાસે ઓછાં છે, તે મેળવવા માટે નથી, પણ પિતાના કર્મક્ષય કરવાના આત્મધ્યાનાદિ સાધાનામાં મનુષ્ય વિશ્વરૂપ ન થાય-વિક્ષેપ કરનાર ન થાય તે હોય છે, અને તેટલા માટે પણ નિર્જનસ્થાન તેવા મહાત્માઓને વિશેષ ઉપયોગી છે.
પિતાના કાર્યની સિદ્ધિ માટે શ્રી શત્રુંજ્ય પર્વતની ગુફામાં શુક રાજા છ મહિના સુધી પરમાત્માના જાપ અને ધ્યાનમાં નિર્જન સ્થાનમાં રહ્યા હતા.
શ્રી નેમિનાથ, પ્રભુ આત્મધ્યાન માટે ગીરનારજીના પ્રદેશમાં રહ્યા હતા.
પ્રભુ શ્રી મહાવીરદેવ આત્મધ્યાન માટે શૂન્ય ઘરે, સ્મશાને, પહાડ, ગુફાઓ અને નિજન પ્રદેશવાળા વનાદિમાં ૨હ્યા હતા.
- મહાત્મા અનાથી મુનિ વૃક્ષોની ગીચ ઝાડીમાં ધ્યાન રથ રહ્યા હતા.
ક્ષત્રિય મુનિ અને ગદંભાલી મુનિ પણ વનના શાન્ત પ્રદેશમાં ધ્યાનસ્થ રહ્યા હતા.
આ શાત પ્રદેશના અભાવે મહાત્મા પ્રસન્નચંદ્ર રાજષિએ શ્રેણિક રાજાના સુમુખ અને દુર્મુખ નામના દૂતાના મુખથી પિતાની પ્રશંશા અને નિંદાના વચને સાંભળીને દ્રધ્યાને સાતમી નરકનાં દલીયાં એકઠાં કર્યા હતાં. એમના ધ્યાનની ધારા ધર્મ અને શુકલ ધ્યાનને બદલે આત્ત અને
Page #204
--------------------------------------------------------------------------
________________
સાધક માટે એકાન્ત
185
રૌદ્ર ધ્યાનના રૂપમાં બદલાઈ ગઈ હતી. પાછી અન્ય નિમિ ત્તોના ચેાગે તેમની ધ્યાનની ધારા બદલાઈ ત્યારે જ તે કેવળજ્ઞાન પામ્યા હતા.
ગીરનારજીની ગુફ્રામાં ધ્યાન ધરતાં શ્રી રહેનેમિ મુનિના ધ્યાનની ધારા પણ શ્રી રાજીમતીની નિમિત્તથી બદલાઈ હતી, પરંતુ શ્રી રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેમને સ્થિર કર્યા હતા.
મહાત્મા શ્રી નદીષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્ત બદલાઈ હતી.
મહાત્મા ક્રમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરની ભીંતાવાળા પાàા તપેલા માગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઇ હતી.
સારા નિમિત્તોથી આત્મખળ જાગૃત થવાના અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાના આવા સેંકડે દૃષ્ટાંતા શાસ્ત્રોમાંથી મળી આવે છે, તેમજ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ; માટે સાધક આત્મને આત્મચિંતન કરનારને નિજ નસ્થાનની બહુ જરૂર છે એ નિવિવાદ વાત છે. નિમિત્ત-કારણેા
સદ્ગુદ્ધિ, સમભાવ, તવાનું ગ્રહણ, મન-વચનકાચાના નિરાધ, વિરોધી નિમિત્તોના અભાવ, સારા નિમિ ત્તોની હયાતિ, રાગદ્વેષાદિન ત્યાગ અને આત્મજાગૃતિ, એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્તકારણેા છે, તેમ આત્મચિંતન માટે નિર્જનસ્થાન—એ પણ એક ઉત્તમ નિમિત્તકારણ છે.
Page #205
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
જેમ ચંદ્રને દેખીને સમુદ્રમાં વેળાવૃદ્ધિ પામે છે, મેધની વૃષ્ટિથી નદીઓમાં પાણીના વધારા થાય છે, માહથી કમમાં વધારા થાય છે, અનિયમિત ભેજન કરનારમાં રાગ વધે છે અને ઇન્દ્રિયાના વિષચેામાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખના વધારો થાય છે, તેમ મનુષ્યેાના સસથી વિકલ્પાના, આશ્રવવાળા વચનાના તથા પ્રવૃત્તિને વધારો થાય છે. જેમ લાકડાંથી અગ્નિ વધે છે. તાપથી તૃષા અને ઉકળાટ વધે છે, રોગથી પીડા વધે છે, તેમ મનુષ્યાની સેાખતથી વિચાર અને ચિતા વધે છે.
186
વિષયાના ત્યાગ, નિજનસ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત મન, નિરાગી શરીર અને મન-વચન-કાયાના નિરોધ એ સવ મુનિઓને મેાક્ષને અર્થે ધ્યાનના પ્રબળ નિમિત્તો છે.
વિકલ્પા દૂર કરવા સંગત્યાગની જરૂર છે. મનુષ્યાની સખત કાંઈ ને કાંઈ સ્મરણ કરાવ્યા વગર રહેતી નથી. એકી સાથે વળગેલા વીંછીએ જેમ મનુષ્ચાને પીડા ઉત્પન્ન કરે છે, તેમ વિકલ્પે! આત્માને પીડા કરનારા છે. આ વિકલ્પો જ્યાં સુધી હાય ત્યાં સુધી આત્માને શાંતિ કયાંથી હાય? જો બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલુ સુખ થાય છે, તેા પછી આત્માના સોંગથી ખરુ’સુખ તેણે શા માટે ન ભોગવવું ? અજ્ઞાની જીવા ખાદ્ય વસ્તુના સંગથી સુખ માને છે, ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સુખ અનુભવે છે.
અમૃતમય આરાધનાનાં આરાધકા
જે નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સદ્યાનરૂપ અભ્યંતર અને ખાદ્ય તપ
Page #206
--------------------------------------------------------------------------
________________
“સાધક માટે એકાન્ત”
187
કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે ! તેઓ ગુણી છે, વંદનીય છે અને વિદ્વાનોમાં મુખ્ય છે, કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્જનપ્રદેશ સેવે છે. જ્ઞાનધ્યાનમાં વિદન રૂપ ન હોય એવા નિજસ્થાનને પુરૂષ અમૃત કહે છે.
તે મહાત્માઓને ધન્ય છે, કે જેઓ ભેંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાના કિનારે, સ્મશાનમાં વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે યોગીઓને મનુષ્યોને સમાગમ થાય છે. તેમને જેવાથી અને વચનથી બેલવા વડે મનનું હલનચલન થાય છે. તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, કલેશ થાય છે અને છેવટે વિશુદ્ધિને નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિપનું ચિંતન બરાબર થતું નથી અને તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી. માટે જ લેક વગરનું સ્થાન કલેશનું નાશ કરનાર અને મુમુક્ષુ ભેગીઓને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
KS
મનને વશ કરવાના ઉપાય
[ ગ સર્વે આધાર મન ઉપર છે. મનની અવસ્થાએ જાણ્યા સિવાય અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂકયા સિવાય
ગમાં પ્રવેશ થઈ શકતું નથી, જેથી પ્રથમ મનની સ્થિતિના ભેદ બતાવી, ત્યાર બાદ મનની એકાગ્રતા કરવામાં જે જે બાબતે ઉપરોગી જણાઈ છે, તે તે બાબતેને સંગ્રહ એગ. શાસ્ત્ર વિગેરે માંથી લઈને જણાવવામાં આવેલ છે.]
મનના ભેદ મનનાં ભેદો ચાર પ્રકારનાં છે. ૧વિક્ષિપ્ત, ર. યાતાયાત, ૩. શ્લિષ્ટ, અને ૪. સુલીન,
“વિક્ષિપ્ત મનને ચપળતા ઈષ્ટ છે અને યાતાયાત મન કાંઈક પણ આનંદવાળું છે. પ્રથમ અભ્યાસમાં આ બંને જાતિનાં મને હેાય છે અને તેમને વિષય વિકલ્પને ગ્રહણ કરવાને છે.”
વિવેચન-પ્રથમ અભ્યાસી જ્યારે અભ્યાસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં અનેક જાતિના વિક્ષેપે આવ્યા કરે છે અને તેનું મન ઠરતું નથી અને ચપળતા કર્યા જ કરે છે. પ્રથમ અભ્યાસી મનની આવી ચપળતા અને વિક્ષેપતા જોઈ
Page #208
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાને ઉપાય
189 'નિરાશ થઈ જાય અને પોતાને અભ્યાસ મૂકી દે, તે મન છૂટી જશે, પછી કદી સ્વાધીન નહીં થાય, પણ હિંમત રાખીને તે પિતાને અભ્યાસ આગળ વધારશે, તે ઘણી અપળતા અને વિક્ષેપતાવાળું મન શાંત થઈ સ્વાધીન થઈ જશે. પહેલી “વિક્ષિપ્ત) દશા ઓળંગ્યા પછી યાતાયાત દશા છે. યાતાયાત એટલે જવું અને આવવું. જરા વાર મન સ્થિર રહે, વળી ચાલ્યું જાય અથર્ વિકલ્પ આવી જાય, વળી સમજાવીને યા ઉપગથી સ્થિર કરાય, વળી ચાલ્યું જાય, આ “યાતાયાત અવસ્થા છે. પહેલી કરતાં બીજી શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદને લેશ રહે છે, કારણ કે જેટલી વાર સ્થિર રહે તેટલી વાર તો આનંદભેગવે છે.
શ્લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા સ્થિરતા અને આનંદવાળી છે તથા “સુલીન' નામની એથી અવસ્થા નિશ્ચલ અને પરમાનંદવાળી છે. જેવાં નામ તેવા જ તેના ગુણે છે અને તે જ બે મનને ગ્રહણ કરવાને વિષય છે, એમ જ્ઞાની પુરૂએ કહ્યું છે.”
વિવેચન-જેટલી મનની સ્થિરતા તેટલે આનંદ. ત્રીજી મનની અવસ્થામાં બીજી કરતાં સ્થિરતા વિશેષ હોવાથી આનંદ પણ વિશેષ હોય છે, તેથી પણ અધિક સ્થિરતા ચોથી અવસ્થામાં છે. તેમાં મન નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે. તે મનને વિષય આનંદ અને પરમાનંદ છે.
આ પ્રમાણે મનને ઉચ્ચતા પ્રાપ્ત કરવાના કેમવડે અભ્યાસની પ્રબળતાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
190
જેનતત્ત્વ વિચાર
ચેગીએ મન, વચન અને કાયાની ચંચળતાને ઘણા પ્રયત્નપૂર્વક ત્યાગ કર અને રસના ભરેલા વાસણની માફક આત્માને શાંત તથા નિશ્ચલ ઘણે વખત ધારી રાખ.”
રસના વાસણની માફક (વાસણમાં રહેલા રસની માફકે) આત્માને નિશ્ચલ ધારી રાખો. રસને નિશ્ચલ ધારી રાખવા માટે તે રસના આધારભૂત વાસણને સ્થિર રાખવું જ જોઈએ વાસણમાં જેટલી અસ્થિરતા તેટલી અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ જ હેતુથી આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યું છે કે-મન-વચનકાયાને જરા પણ ક્ષેભ ન થાય એ માટે બહુ જ પ્રયત્ન કરે, કેમકે–મન-વચન-કાયા આધારરૂપ છે અને આત્મા તેમાં આધેયરૂપે રહેલ છે. આધારની વિકળતા યા અસ્થિરતાની અસર આધેય ઉપર થાય છે. આ અસ્થિરતા “એકાગ્રતા
ર્યા સિવાય બંધ થઈ શકતી નથી અને એકાગ્રતા કરવામાં પણ કમસર અભ્યાસ કરવાની જરૂર છે. એકાગ્રતા થતાં લય અને “તત્ત્વજ્ઞાનની સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે, માટે આત્માને નિશ્ચલ ધારી રાખવે અને મનવચન-કાયામાં ક્ષેભ ન થાય તે માટે એકાગ્રતા અવશ્ય કરવી.
એકાગ્રતા મનની વારંવાર પરાવર્તન પામતી સ્થિતિને શાંત કરવી અને મનને કોઈ એક જ આકૃતિ કે વિચાર ઉપર દઢતાથી જોડી રાખવું, તેને એકાગ્રતા કહે છે
પ્રથમ અભ્યાસીઓને શરૂઆતમાં એકાગ્રતા કરવામાં જેટલી મહેનત પડે છે, તેટલી મહેનત બીજી કોઈપણ જાતિની
Page #210
--------------------------------------------------------------------------
________________
191
મનને વશ કરવાને ઉપાય કિયામાં પડતી નથી. આ ક્રિયા ઘણી મહેનત આપનાર અને દુઃખરૂપ લાગે છે, પરંતુ આત્મવિશુદ્ધિ માટે એકાગ્રતા પ્રાપ્ત કર્યા વિના બીજે કઈ ઉપાય જ નથી. તે સિવાય આગળ વધી શકાય જ નહિ, માટે પ્રબળ પ્રયત્ન કરીને પણ એકાગ્રતા સિદ્ધ કરવી જ જોઈએ.
એકાગ્રતા કરવાની રીતિ
અને ઉપયોગી સૂચના મનની અંદર ઉત્પન્ન થતાં વિકલ્પની અવગણના કરવી નહીં અને તેને મનથી કાંઈ ઉત્તર વાળવે નહીં. આ બે વાતે બુદ્ધિ તિણ કરી વારંવાર સ્મરણમાં રાખવી.” અભ્યાસ ચાલતી વખતે તો એક ક્ષણ પણ ભૂલવું ન જોઈએ. જ્યારે કાંઈ પણ ઉત્તર વાળવામાં નથી આવતો અને અભ્યાસ દઢ થાય છે, ત્યારે વિચારને પ્રત્યુત્તર વાળવાની વૃત્તિઓ શાંત થાય છે. એકાગ્રતામાં પૂર્ણ સામ્ય અવસ્થાની જરૂર છે, અર્થાત્ વિકલ્પ ઉત્પન્ન ન થવા દેવા, તેમ તેને હડસેલવાને પ્રયત્ન પણ ન કરે અર્થાત્ સ્થિર શાંતતા રાખવી. તે શાંતતા એટલી પ્રબળ થવી જોઈએ કે-બાહ્યના કેઈ પણ નિમિત્તથી ચાલતા વિષય સિવાય મનનું પરિણામાંતર યા. વિષયાંતર ન જ થાય.
એકાગ્રતામાં ધ્યેયની એક આકૃતિ ઉપર જ (એક વિચાર ઉપર જ) મન સ્થિર થાય છે. વસ્તુગતે તપાસતાં એકાગ્રતામાં મનની પ્રવૃત્તિ શાંત થતી નથી, પણ પિતાની સમગ્ર શક્તિ એક જ માર્ગે વહન કરાવાય છે. નદીના અનેક જુદા જુદા વહન થતાં પ્રવાહ પ્રવાહના મૂળ બળને જુદા જુદા ભાગમાં વહેંચી નાખે છે અને તેથી પ્રવાહના મૂળ બળના
Page #211
--------------------------------------------------------------------------
________________
192
જેનતત્ત્વ વિચાર
જેસથી જે પ્રબળ કાર્ય થાય છે, તે પ્રવાહની જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયેલી શક્તિથી થતું નથી. તેમજ એકાગ્રતાથી એક જ પ્રવાહ વહન થતું અને તેથી મજબૂત થયેલું પ્રબળ મન થેડા વખતમાં જે કાર્ય કરી શકશે, તે અસ્તવ્યસ્ત જૂદા જૂદા વહન થતા મનના પ્રવાહ નહિ જ કરી શકે. આ માટે જ એકાગ્રતાના મહાન ઉપયોગીપણા વિષે દરેક મહાપુરુષોએ વિશેષ આગ્રહ કર્યો છે.
આ પ્રમાણે કોઈ એક પદાર્થ ઉપર એકાગ્રતા કરવામાં મન પૂર્ણ ફરહ મેળવે. અર્થાત્“મુહૂર્તા સુધી પૂર્ણ એકાગ્રતામાં મન રહી શકે. ત્યાર પછી તે પદાર્થના વિચારને મૂકી દે એને કઈ પણ પદાર્થના ચિંતન તરફ મનને પ્રેર્યા વિના ધારી રાખવું.” આ અવસ્થામાં મન કેઈપણ આકા૨૫ણે પરિણમેલું હોતું નથી, પણ તરંગ વિનાના સરોવરની માફક શાંત અવરથામાં રહે છે. આ અવસ્થા સ્વલપકાળ રહે છે. આ અવસરે મન શાંત થાય છે. અર્થાત મનપણે પરિણમેલ આત્મા મનથી છૂટો પડી પોતાપણે (પણે) સ્વસ્વરૂપે રહે છે.
આ સ્વલ્પ વખતની પણ ઉત્તમ અવસ્થાને “લય” અવસ્થા કહેવામાં આવે છે. આ “લય” અવસ્થામાં વધારે વખત સ્થિતિ થતાં “તત્ત્વજ્ઞાન–આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ બાબત આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા કહે છે કે
" यावत् प्रयत्नलेशो, यावत्सकल्पना कापि । तावन्न लयस्य प्राप्तिस्तत्वज्ञानस्य तु का कथा ॥"
Page #212
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાના ઉપાય
‘જ્યાં સુધી મન-વચન-કાયાના લેશ માત્ર પણ પ્રયત્ન છે અને જ્યાં સુધી કાંઈ પણ સંકલ્પવાળી કલ્પના છે, ત્યાં સુધી લયની પ્રાપ્તિ થતી નથી તો તત્ત્વજ્ઞાનની વાત જ શી કરવી ?’ (અર્થાત્ જ્યાં સુધી સકલ્પવિકલ્પની સ્થિતિ હાય ત્યાં સુધી આત્મજ્ઞાન ન જ થાય.)
આ પ્રમાણે એકાગ્રતાનું અંતિમ ફળ ખતાવી, કેવી રીતે એકાગ્રતા કરવી તે વાત સહેલાઈથી સમજી શકાય, તે માટે આ જ વાત ફરી જશ વિસ્તારથી કહેવામાં આવે છે.
193
આકૃતિ ઉપર એકાગ્રતા
કોઈપણ પૂજ્યપુરુષ ઉપર ભક્તિવાળા માસા સહેલા ઈથી એકાગ્રતા કરી શકે છે. ધારી કે તમારી ખરી ભક્તિની લાગણી ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર છે. તેઓ તેમની છદ્મસ્થ અવસ્થામાં રાજગૃહી પાસે આવેલા વૈભારગિરિ પડા. ડની ગીચ ઝાડીવાળા પ્રદેશમાં આત્મધ્યાનમાં નિમગ્ન થઈ ઊભેલા છે. આ સ્થલે વૈભારગિરિ, ગીચ ઝાડી, સરિતાના પ્રવાહેાના ધોધ અને તેમની આજુબાજુને હરીઆળીવાળા શાંત અને રમણીય પ્રદેશ,-આ સવ તમારા માનસિક વિચારથી કલ્પે. આ કલ્પના મનને શરૂઆતમાં ખૂશ રાખનાર છે. પછી શ્રી મહાવીર પ્રભુનાં પગથી તે મસ્તક સુધી સવ આકૃતિ ચિતરા. જેમ ચિતારા ચિતરતો હાય તેમ હળવે હળવે તે આકૃતિનુ' ચિત્ર તમારા હૃદયપટ પર ચિતરા, આલેખા અને અનુભવો. આ આકૃતિ સ્પષ્ટપણે તમે દેખતા ા તેટલી પ્રબળ કલ્પનાથી મનમાં આલેખી તેના ઉપર તમારા મનને
૧૩
Page #213
--------------------------------------------------------------------------
________________
194
જૈ નતત્ત્વ વિચાર
સ્થિર કરી રાખો. મુત્ત પંત તે ઉપર સ્થિર થતાં ખરેખર એકાગ્રતા થશે.
આ પૂજ્ય ભગવાનના શરીરને તમે નહીં દેખેલુ હાવાથી તમે કલ્પી ન શકતા હા, તેા તેમની પ્રતિમા--મૂર્તિ ઉપર એકાગ્રતા કરો.
આ તો એક દૃષ્ટાંત છે, આ જ રીતિએ તેમના સમવસરણના ચિતાર ખડા કરી તે ઉપર એકાગ્રતા કરશે. તેમને થયેલા ઉપસર્ગ અને તે વખતની સ્થિતિ યાદ કરી તેમના શરીર ઉપર એકાગ્રતા કરો. આ જ પ્રમાણે ચાવીશેય શ્રી તીથંકરદેવે અને તમારા પરમ ઉપકારી કાઈ પણ ગુરુ ચેાગી મહાત્મા હેાય તેમના શરીર ઉપર પણ એકાગ્રતા કરે, ગમે તેવાં ઉત્તમ અવલ અને લઈને એકાગ્રતા કરવી એમાં કાંઈ આગ્રહ કે વાદવિવાદ કરવાનુ છે જ નહિ.
સદ્ગુણ ઉપર એકાગ્રતા
સદ્ગુણ ઉપર એકાગ્રતા થઈ શકે છે. કોઈ એક સર્દૂગુણ લઈ તે ઉપર એકાગ્રતા કરવી. ગુણની પ્રીતિદ્વારા તેનુ મન જાગૃત થઈ તદાકાર થશે. ઊંચામાં ઊંચે સદ્ગુણ પાતે કલ્પી શકાય તેવા કલ્પવા. તેની સામાન્ય રીતે અસર જ્યારે મન ઉપર થાય ત્યારે તેના તાત્ત્વિક સ્વરૂપ ઉપર મનને સ્થિર કરવુ'. છેવટે આ સદ્ગુણની એકાગ્રતા સ્વાભાવિક તેના પેાતાના ઉપર થાય છે અર્થાત્ ાતે તે તે ગુણરૂપ બની રહે છે.
આ ભક્તિવાળું કે સગુણવાળું અવલખન મનમાંથી જતુ રહેશે અથવા તેમાંથી મન નીકળી જશે. એક વાર
Page #214
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાના ઉપાય
195
નહિ પણ વારંવાર તેમ થશે. તે અવસરે નહિ ગભરાતાં, તે અવલખન વારવાર મનમાં ઠસાવવુ ફરી ફરી તે વસ્તુ સાથે જોડી દેવું. આરંભમાં તે વાર વાર મન લક્ષ્યથી ખસી જશે, પણ એ વાત થાડા વખત તો લક્ષમાં પણ નહિ આવે. પછી એકાએક તે વાત પાછી યાદ આવશે કે—તુ જેના ઉપર એકાગ્રતા કરવાના વિચાર કરતા હતા તેને મૂકી કેવળ કોઈ જુદી જ વસ્તુના વિચાર કરું છું. આમ વારંવાર થશે, પણ કૌય તાથી મનને પાછુ તે ધ્યેય–એકાગ્રતા માટેના અવલંબન ઉપરચાંટાડવુ". આ ક્રિયા મહેનત આપનાર લાગશે, પણ તેમ કર્યા સિવાય છૂટકો જ નથી; કારણ કે–એકાગ્રતા સિવાય આત્મમાગ માં આગળ વધારશે જ નહિ. આ વાત શરૂઆતમાં જ જણાવી છે.
જ્યારે મન આપણી વિસ્મૃતિને લઈ કેઈ અન્ય વિચાર ઉપર ભ્રમણ કરતું હેાય ત્યારે તે જે માગે થઈને ગયુ. હાય અર્થાત્ જે ક્રમે એક પછી એક વિચાર કરતુ આડે રસ્તે ગયું હાય, તે જ રસ્તે ઉત્ક્રમે અર્થાત છેવટના વિચારથી પકડી શરૂઆતના વિચાર ઉપર લાવી પાછુ ચાલતા અવલઅનમાં ચાંટાડવુ. આ ક્રિયા ઘણી ઉપયેાગી અને મનને મેધ તથા પરિશ્રમ આપનાર છે, તેમજ આ ક્રિયાથી વાર વાર ચાલ્યા જતા મનેઅશ્વને કાબૂમાં રાખવાની શક્તિમાં વધારે થાય છે.
અનેક વિચારક્રમ
*
એકાગ્રતાના અભ્યાસ જેઓને કઠીન પડે તેઓએ જૂદી જૂદી જાતના અનેક વિચાર કરવા.’ આ પણ એકાગ્ર તાનું એક સાધન છે, પણ તે એકાગ્રતા નથી; કેમકે—જૂદા જૂદા વિચારે કરવામાં મનને અનેક આકાર ધારણ કરવા
Page #215
--------------------------------------------------------------------------
________________
196
જૈનતત્ત્વ વિચા
પડે છે. અર્થાત્ અનેક આકારે પરિણમવું પડે છે અને તેથી એક આકૃતિ કે એક જાતિના વિચાર ઉપર મન સ્થિર રહેતું નથી. તથાપિ એક આકૃતિ ઉપર મનને ઠરાવવું તે કરત આ રીતે ઘણું સરળ છે. આ પછીના દુષ્કર કાર્ય એકાગ્રતા ઉપર હળવે હળવે સાધક પહોંચી શકે છે, માટે શરૂઆતમાં સાધકેએ આ રસ્તો લેવો.
વિચાર કરનારને સૂચના મનને સુશિક્ષિત કરનાર મનુષ્યએ મનમાં જે વિચારે. આવે તેના સંબંધમાં દઢ સાવધાનતા રાખવી જોઈએ.
નિરંતર એ દઢ નિર્ણય કરે કે-“મારે અસદ્દ વિચારે બીલકુલ મનમાં દાખલ થવા દેવા નથી.” કદાચ તે પિસી જાય તો તત્કાળ કાઢી નાંખવા, તેમજ તે ખરાબ વિચારોનાં સ્થાને તેનાથી વિપરીત સારા વિચારેને તરત જ સ્થાપન કરવા. આ અભ્યાસથી મન એટલું બધું વશ થશે કે થોડા વખત પછી પોતાની મેળે જ સારા વિચાર કરશે અને અસદુ વિચારે દૂર થશે, માટે શરૂઆતમાં ઉપર જણાવેલ દઢ સંકલ્પ કરે, આપણા મનમાં આવતા વિચારેની જે આપણે પિતે તપાસ કરીશું, તો ખાત્રી થશે કે-જે વિચારોને આપણે વારંવાર ઉત્તેજન આપીએ છીએ, તે જ પ્રકારના તે વિચારે છે.
પિતાની સામાન્ય પ્રવૃત્તિને અનુકુળ જે વિચારે હોય તેનું મન આકર્ષણ કરે છે, માટે જ આપણે નિર્ણય કરવું જોઈએ કે આવા જ વિચારે મારે કરવા અને આવો વિચારે ન જ કરવા.”
Page #216
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાને ઉપાય
| 197
એકાગ્રતાના જોરથી મન પિતાની મેળે બળવાન થાય છે, તેથી “આ વિચાર કરવા અને આ વિચાર ન કરવા” તે કામ મન પિતાની મેળે કરી લેશે, પણ એકાગ્રતાની શરૂઆતમાં તેને આવી ટેવ પડાવવી જ પડશે.
અશુદ્ધ વિચારો સાથે યુદ્ધ કરવામાં પ્રાયઃ મનુષ્યને અનેક વર્ષો વ્યતીત કરવા પડે છે, પરંતુ શુદ્ધ વિચારેને મનમાં શાંત પ્રકારે સ્થાપવાથી તેના પ્રતિપક્ષી અશુદ્ધ વિચારેને અવકાશ રહેતો નથી. તેમજ અશુદ્ધ વિચારેને પ્રત્યુત્તર નહિ આપનાર મન જેમ જેમ પોતા તરફ આકર્ષાતું જાય છે તેમ તેમ મનુષ્ય ખરાબ વિચારોને નહિ સ્વીકારવાને ચગ્ય બનતો જાય છે. સારા વિચારે કરવાને અભ્યાસ રાખવાથી, ખરાબ વિચારે ન કરવાની દઢતાવાળા અને સારા વિચારો સ્વીકાર કરવાના સામર્થ્યવાળા આપણે બનીએ છીએ.
અસદ્ વિચારને સ્થાને વિચારે આ પ્રમાણે સ્થાપન કરવા. ધારે છે–તમને કે મનુષ્યના સંબંધી અપ્રિયવિચાર આબે, તો તે ઠેકાણે સામા મનુષ્યમાં જે કાંઈ તમારા કરતાં કંઈ જુદો જ સદ્ગુણ હોય અથવા તેણે કાંઈ સારું કાર્ય કર્યું હોય તેને વિચાર કરે, એટલે અપ્રિયતા દૂર થશે.
કદાચ તમારું મન ચિંતાથી વ્યગ્ર હોય, તો તે ઠેકાણે તે ચિંતાનું મૂળ કારણ અને તેનાથી જેને ગેરફાયદા થયા હોય તેવા મનુષ્યની સ્થિતિ તમારા મન આગળ સ્થાપન કરે, અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીર્યવાન મહાત્માના વિચારે સ્થાપન કરે, જેથી ચિંતામાં અવશ્ય ફેરફાર થઈ કાંઈક શાંતિ મળશે.
કદાચ તમને શરીરાદિ ઉપર રાગ-નેહ થતું હોય,
Page #217
--------------------------------------------------------------------------
________________
198
જૈનતત્ત્વ વિચાર
તો તે વસ્તુની ઉત્પત્તિનું મુળ અને તેનું અંતિમ પરિણામ આ એ વિચારે-તપાસે તે વિચાર સ્થાપન કરતાં રાગને મલે વિરાગ થશે, કદાચ કોઈ અમુક પ્રકારના ખરામ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાના દુરાગ્રહ કરતા હાય, ત્યારે તેનાથી વિપરીત ભાવ દેખાડનાર એક સૂત્ર કે પદ માંઢ કરી રાખવું અને તે પદ કે સૂત્રનુ વારંવાર મનમાં પુનરાવર્તન કરવું ગણવું–ખોલવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસે પછી તે ખરાબ વિચાર આવતા ખંધ પડશે.
પ્રાતઃકાળમાં નિદ્રાના ત્યાગ કરી કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વન કરવાનું હાય તેવી જ તેને શિક્ષા આપે. ઉત્તમ શિક્ષાવાળા પદા કે ભજનાનુ ધીમે ધીમે પઠન કરે. પઠન કરતી વખતે મનના તમામ પ્રવાહ પ્રખળતાથી તેમાં વહન કરાવે અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ થઇ તે પદો ખોલે. તેનાથી અ ંત:ક રણને દૃઢ વાસિત કરે અને ત્યાર પછી જ બીજું કોઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કોઈ પણ ભાગમાં જ્યારે તમારૂં મન કોઇ કામમાં રાકાયેલું હાય, ત્યારે તે પદોનુ પુનરાવત ન તમારૂં મન કર્યાં કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેટા ભાગમાં પણ વાસિત થઈ રહેશેા.
વિચારશક્તિ ખીલવવાની ક્રિયા
વિચાર કરવાની ટેવ ન હેાવાથી ઘણાં માણસા તરફથી આવી ફરિયાદ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ. પણ કાંઇ સારા વિચાર આવતા નથી, અથવા ખરાખ વિચાર વગર તેડવા આવી પહોંચે છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
199
મનને વશ કરવાને ઉપાય
તેઓએ સમજવું જોઈએ કેન્દઢ આગ્રહપૂર્વક નિરંતર અભ્યાસથી જ વિચારશક્તિ વૃદ્ધિ પામે છે. આ વિચારે પછી સારા હોય કે નઠારા હોય, પણ સારા વિચારથી સારા વિચારની અને ખરાબ વિચારથી ખરાબ વિચારની શક્તિ વૃદ્ધિ પામે છે.
વિચારની અધિકતા ઉપર મનના પ્રવાહની વૃદ્ધિને આધાર છે અને વિચારના ગુણ ઉપર તે ગુણની દતાને આધાર રહે છે.
મનને સુધારવાની અને તેને વિકસિત કરવાની જેમની ઈચ્છા હોય, તેમણે નિરંતર નિયમિત રીતે મનન કરવાનો અભ્યાસ કરવો અને પિતાની માનસિક શક્તિઓ સુધારવાને નિશ્ચય લક્ષમાં રાખ. આ અભ્યાસ પૂર્ણ ફળદાયક થાય તે માટે પિતાને આધ્યાત્મિક આદિ જે વિષય પ્રિય હોય, એવા કોઈ વિષયના સંબંધમાં કેઈ ઉત્તમ પુરુષે લખેલું અને તેમાં નવીન પ્રબળ વિચારે દાખલ થયા હોય તેવું પુસ્તક લેવું. તેમાંથી ડાં વાયે હળવે હળવે વાંચવાં. પછી વાંચેલ વાક્યો ઉપર દઢતાથી–આસક્ત ચિત્તથી વિચાર કર. જેટલા વખતમાં તે વાકયે વાંચ્યાં હોય તેથી બમણું વખત સુધી વિચાર કરે.
વાંચવાનું કારણ નવા વિચારે મેળવવાનું નથી, પણ વિચારશક્તિ પ્રબળ કરવાનું છે. શરૂઆતમાં અધી” ઘડી (બાર મીનીટ) વાંચવાનું બસ છે, કારણ કે–વધારે વખત વાંચવાથી દઢતાથી ધ્યાન આપવાનું કાર્ય આરંભમાં જરા વિશેષ પરિશ્રમ આપનાર થાય છે.
Page #219
--------------------------------------------------------------------------
________________
200
જૈનતત્વ વિચાર
* કેટલાક મહિના સુધી આ નિયમિત અભ્યાસ કરનારને માનસિક બળમાં સ્પષ્ટ વધારે થયેલે માલુમ પડે છે અને પ્રથમ કરતાં ઘણી સારી રીતે તે નવીન વિચારે કરી શકે છે.
આ સર્વ વિચારેની ઉત્પત્તિનું મૂળ આપણો આત્મા છે. સત્તામાં રહેલી શક્તિઓ આવા વિચારે દ્વારા બહાર આવે છે. આટલી વાત યાદ રાખવી કે–અનેક વિચારે કરનારમાં પરસ્પર જે વિષમતા કે ન્યુનાધિકતા દેખાય છે, તે સત્તાશક્તિની નયૂનતાને લીધે નહિ, પણ સાધનની અગ્યતાને લીધે થાય છે; માટે પૂર્ણ સાધને મેળવી પ્રયત્ન કરનાર વિજયી નિવડશે.”
પોતાના મનને પ્રતિકૂળ થઈ પડે તેવાં-ક્ષોભ થાય તેવાં નિમિત્તેને પણ દૂર કરવાં અર્થાત્ સારાં નિમિત્તો ઊભાં કરી દેવાં. વળી અભ્યાસીઓએ આ વાત વારંવાર મરણમાં રાખવી કે–અવિચ્છિન્ન ઉન્નતિ માટે અભ્યાસની નિયમિતતા જરૂરની છે. એક દિવસને અભ્યાસ ખલિત થતાં ચાર દિવસના અભ્યાસ જેટલી ખોટ ખમવી પડે છે–તેટલી હાનિ પહોંચે છે. વિચારની સ્થિરતા થયા પછી આ નિયમિતતાની એટલી બધી જરૂર રહેતી નથી.
મનની અસ્તવ્યસ્ત સ્થિતિ
અને તેના નાશનો ઉપાય જે માણસે વિચારશક્તિને ખીલવતા નથી તેઓના મનમાં ઘણું અસ્તવ્યસ્ત વિચારે હોય છે. કાંઈ પણ ફળપ્રાપ્તિના આશય વિના વારંવાર તેઓ જેમ-તેમ વિના
Page #220
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાને ઉલય
201
પ્રજને જેવા–તેવા વિચારે કર્યા કરે છે અને પ્રેર્ય—પ્રેરક ભાવની ભિન્નતા તેઓમાં રહેતી નથી. એક જંગલી માણસ કે અજ્ઞાન પશુ આડુંઅવળું વિના પ્રજને જેમ-તેમ ફર્યા કરતું હોય, તેમ તેઓના મનમાં વગર કિંમતના વિચારે આમતેમ ઘૂમ્યા કરે છે અને તેના પરિણામનું પણ તેઓને ભાન નથી. આવી સ્થિતિવાળા મનુષ્યના મન વિકળ કે અસ્તવ્યસ્ત કહેવાય છે.
પરિશ્રમ કરતાં પણ આવી વિકળતાથી મનુષ્ય ઘણું જીર્ણ થાય છે. પરિશ્રમ અધિક લાગતો ન હોય તે જેમ યંત્રને હાનિ થતી નથી પણ ઊલટું પ્રબળ રહે છે, તેમ આ વિકળતારૂપ માનસિક ક્રિયાથી માનસિક યંત્રને મેટી હાનિ પહોંચે છે. આવી વિકતાવાળા વિચારેનું કારણ તપાસતાં જણાશે કે–તેઓ નાના પ્રકારની ઈચ્છા, તૃષ્ણા, ભય, શેક કે તેવા જ કોઈ કારણથી પીડાતા હોય છે. આવા મનુષ્યએ આ વિકળતાવાળી સ્થિતિમાંથી મુક્ત થવા માટે કર્મના ઉત્તમ નિયમ ઉપર આધાર રાખવાનું મનને શિક્ષણ આપવું જોઈએ. તેઓએ આ પ્રમાણે સંતોષવૃત્તિ હદયમાં સ્થાપન કરવી કે-“કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાતે બને છે,” અકસમાત્ કાંઈ પણ થતું નથી. જે કાંઈ કર્મ પ્રાપ્ત કરાવે છે, તે જ આપણને પ્રાપ્ત થાય છે. પછી તે ગમે તે રસ્તેથી આવે. જેવી હાનિ આપણું ભાગ્યમાં નથી–કર્મમાં નથી, તેવી હાનિ આપણને કેઈ કરી શકે નહિ. જે દુઃખ કે પીડા પૂર્વકૃત કમથી આપણી સન્મુખ આવે તે ભેગવવાને સજજ થવું, શાંતિથી તેને સ્વીકાર કરે તથા તેને અનુકૂળ થવું. આ જ નિયમને આધીન થવાથી તેની તેવી વેદના કે વિકળતા ઘણે અંશે ઓછી
Page #221
--------------------------------------------------------------------------
________________
202
જૈનતત્વ વિચાર
થઈ જશે. આવા વિચારોને નિત્ય અભ્યાસ રાખીએ તે. મનની વિકળતા દૂર થઈ જાય છે, કેમકે–સંતોષ કે વિચારની પ્રબળ શાંતિમાં વિકળતા સુખના આકારમાં બદલાઈ જાય છે.
મનથી થતી ક્રિયા અને વિરતિ આભેચ્છાએ મનન કરવું અને તેમ કરતાં આભેચ્છાએ વિરમવું. આ ઉભય શિક્ષાથી માનસિક બળની અધિક પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે મનન કરતાં હોઈએ ત્યારે આપણું સંપૂર્ણ મન તેમાં સ્થાપન કરવું જોઈએ, તેમજ સારામાં સારા વિચારે કરવા જોઈએ. જ્યારે મનન કરવાનું કામ સમાપ્ત થાય. ત્યારે સંપૂર્ણ રીતે વિરામ કરે, પણ મેટા ખડકની સાથે અથડાતાં નાવની માફક એક વાર મનને સ્પર્શ કરે અને બીજી વાર તેને ત્યાગ કરે, વળી ગમે તે જાતિને વિચાર કર્યો તેને ત્યાગ કરી ત્રીજો વિચાર કર્યો, આવી અનિશ્ચિત સ્થિતિમાં મનને ભટકવા દેવું નહિ. ' “જ્યારે કામ ન કરવું હોય ત્યારે યંત્રને ગતિમાન રાખવાથી ઘસાઈ જાય છે, તેમ જ મનની અમૂલ્ય યંત્રરચનાને નિષ્ણજન વારંવાર ભ્રમણ કરતી રાખવામાં આવે તો તેથી કાંઈ પણ ઉપયોગી પરિણામ ઉત્પન્ન કર્યા સિવાય તે જર્જરિત થઈ જાય છે અને અકસ્માત નાશ પામે છે.”
વિચારવૃત્તિને નિવૃત્ત કેમ કરવી? વિચારવૃત્તિને નિવૃત્ત કરવાનું આ કાર્ય સરળ નથી. વિચારકિયા કરતાં તે અધિક કઠિન છે. જ્યાં સુધી તેને
Page #222
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાના ઉપાય
203
અભ્યાસ સપૂર્ણ દઢ ન થાય ત્યાં સુધી ચેડા થોડા વખત તે અભ્યાસ ચાલુ રાખવા.
પ્રારંભમાં મનને શાંત રાખવામાં પણ શક્તિના વ્યય થાય છે. જયારે અભ્યાસી પૂર્વે કહી આવ્યા તેવા સ્થિર મનન કરવાના કા માં વિટાયેલા હોય ત્યારે અન્ય વિચારને મૂકી દેવે અને જો મનમાં અન્ય વિચાર ઉત્પન્ન થાય તો તરત જ તેમાંથી પેાતાનું મન નિવૃત્ત કરી ખે ચી લેવુ. કોઈ પણ વિચાર ખલાકારે મનમાં આવે તો તેનાથી આગ્રહસહિત પાછું ફરવુ', અર્થાત્ પ્રત્યુત્તર નહિ વાળતાં તે વિચારને મૂકી દેવા-કાઢી નાંખવા. જરૂર જણાય તો શાંતિ પ્રાપ્ત કરવાના કારણરૂપ શૂન્યની (આકાશની) કલ્પના કરવી. કેવળ શાંતતા તથા અંધકારના અનુભવ કરવાના યત્ન કરવા. આ પ્રમાણે જો આગ્રહસહિત અભ્યાસ કરવામાં આવશે, તો નિવૃત્તિ અધિકાધિક સુગમ થશે અને સ્વસ્થતા તથા શાંતિ મળશે.
ખાહ્ય ભાવની પ્રવૃત્તિઓમાંથી મનને વ્યાવૃત્ત કરવુ', એ ઉત્તમ ભૂમિકાના પ્રારભની નિશાની ચા પ્રસ્તાવના કરવા જેવુ છે. મનને શાંતિ આપવાનો સરળ માર્ગ
મનને અથવા મગજને વિશ્રાંતિ આપવાના અનન્ય મા અને તે વળી ચિત્તવૃત્તિની નિવૃત્તિ કરતાં ઘણા સહેલા મા વિચારતુ' પરાવર્તન કરવાના છે. એક જ શ્રેણિને અનુસરીને જે મનુષ્ય નિરંતર આગ્રહસહિત વિચાર કરતો હાય, તેણે અને તેટલી તેનાથી કેવળ ભિન્ન પ્રકારની એક અન્ય વિચારશ્રેણિ રાખવી જોઈએ, કે જે શ્રેણિ ઉપર તે પોતાનું મન વિશ્રાંતિ માટે પરાવર્તન કરી શકે, જેમકે દ્રવ્યાનુ ચેાગના વિચાર કરનારે મગજ અથવા મનની વિશ્રાંતિ માટે
Page #223
--------------------------------------------------------------------------
________________
204
જૈનતત્ત્વ વિચાર
તે વિચારશ્રેણિ મૂકી દઈ થડે વખત કથાનુગ (મહાપુરૂષનાં ચરિત્રો)ના વિચારની શ્રેણિને અંગીકાર કરવી : અથવા ધ્યાનસમાપ્તિ કર્યા પછી જેમ બાર ભાવના સંબંધી શ્રેણિ સાધકે અંગીકાર કરે છે, તેવી જ રીતે તે વિષયથી કઈ જૂદા જ પ્રકારની શ્રેણિ લેવી. આથી થાકેલા કે કંટાળેલા મનને સહેલા વિષયમાં વિચાર કરવાનું ગમતું હોવાથી તે વિચાર શ્રેણિમાં વિશ્રાંતિ પામી શકશે.
લય અને તત્વજ્ઞાન જેમ અતિ પરિશ્રમ કર્યા પછી શરીરને વિશ્રાંતિની જરૂર પડે છે, તેમ વિચારને વ્યાયામમાં પણ મનુષ્યને વિશ્રાંતિની જરૂર પડે છે. જે તેવી વિશ્રાંતિ લેવામાં ન આવે તો શરીર જેમ પક્ષવાતાદિકથી પીડા પામે છે, તેમ મગજમાં પણ પક્ષઘાત અને વિચારમાં ઘેલછા થાય છે, માટે વિચારકમના અભ્યાસીઓએ મનને, મગજને અને શરીરને વિશ્રાંતિ આપવી અને છેવટે એકાગ્રતા પ્રાપ્ત કરી એકાગ્રતા દ્વારા “લય” અને “તત્વજ્ઞાન સુપ્રાપ્ત કરવાં.
મનની એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં જે જે બાબતો ઉપગી જણાઈ છે, તે તે બાબતોની સામાન્ય સૂચનારૂપ સંગ્રહ અહીં કરવામાં આવ્યું છે. સાધકને એકાગ્રતા અને તત્ત્વજ્ઞાન સુલભ થાય, તે માટે તેઓએ મનની વિકળ સ્થિતિને સુધારવી, વિચારશક્તિ ખીલવવી, અનેક સારા વિચારે કરવાને અભ્યાસ રાખવે. આકૃતિ ઉપર કે સગુણ ઉપર એકાગ્રતા કરી એક વિચારમાં સ્થિર થવાની ટેવ પાડવી અને પછી નિર્વિચાર થવું. છેવટે મનને
Page #224
--------------------------------------------------------------------------
________________
મનને વશ કરવાને ઉપાય
205
શાંત (ઉપશમ) “લય” અને “તવજ્ઞાન પ્રાપ્ત કરાવવાં. આ પ્રસંગે જે જે સૂચનાઓ બતાવવામાં આવી છે તે તે સૂચનાઓ ઉપર પૂરતું લક્ષ આપવું. સાધકે જે આટલી હદની દશા પ્રાપ્ત કરશે, તે આગળ શું કરવું તે તેઓને પિતાની મેળે સમજાશે.
DAHAHAHAHAHAHAHAHAHAHA
કાર્ય-કારણના નિયમો કર્મનો સામાન્ય અર્થ-કરાય તે કર્મ. આ જ અપેક્ષાએ કાર્ય છે. આ કાર્ય માત્રને કારણ હોવું જોઈએ. દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારનું
કાર્ય છે અને તે જ કાર્ય ભવિષ્યમાં થવાના કાર્યનું છે પાછું કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કર્મ છે. એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે.
આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સંબંધ છે. AHAAHHAHHAHAAAAHHHHHH
Page #225
--------------------------------------------------------------------------
________________
મહાસમાધિનાં બીજ
દેવવંદન, ચૈત્યવંદન અને પ્રતિક્રમણાદિ ક્રિયામાં બેલવામાં આવતા “અરિહંતઈઆણં” ના કાઉસગ્નમાં “સદ્ધા, મેદ, ધી, ધાર, અજુદાઈ' –એ પાંચ ગુણો જે આવે છે, તેનું વિવેચન “દેવદર્શન' નામક ગ્રન્થ રત્નની કરેલ ફૂટનોટમાંથી સમજવા ગ્ય ઉપગી ધારી આ નીચે આપવામાં આવે છે. ૧. સદ્ધrg– (શ્રદ્ધાવડે.) શ્રદ્ધા એ મિથ્યાત્વમેહનીયકર્મના ક્ષપશમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષારૂપ એક પ્રકારની પ્રસન્નતા છે. આ શ્રદ્ધા જીવાદિ તાત્વિક પદાર્થને અનુસરનારી, ભ્રાંતિને નાશ કરનારી તથા કર્મફળ, કર્મ, સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યફ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં એને “ઉદકપ્રસાદનમણિ'ની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ “ઉદકપ્રસાદમણિ જેમ પંકાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરોવરમાં રહેલ સંશય-વિપર્યયાદિ કાલુષ્યને દર કરી ભગવાન શ્રી અરિહંતપ્રણિત માર્ગ ઉપર સમ્યગભાવ ઉત્પન્ન કરે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
207
મહાસમાધિનાં બીજ
૨. મેદાણ–(મેધાવડે) મેધા એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થતે ગ્રન્થગ્રહણ પટુ પરિણામ–એક પ્રકારને સદ્ગસ્થમાં પ્રવૃત્તિ કરાવનારે પરિણામ છે અને પાપકૃતની અવજ્ઞા કરાવનાર તથા ગુરુવિનયાદિ વિધિમાં જોડનારો ચિત્તનો ધર્મ છે. શાસ્ત્રમાં એને “આતુર ઔષધાતિ–ઉપાદેયતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કેઈ બુદ્ધિમાન રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ફલને અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દુર કરી તેના ઉપર જ તેને મહાન ઉપાયભાવ અને ગ્રહણ કરવાને આદર રહે છે, તેમ મેઘાવી પુરુષને પિતાની મેઘા (બુદ્ધિ)ના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યંત ઉપાયભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતો નથી, કારણ કે સગ્રન્થને તેઓ ભાવ ઔષધરૂપ માને છે.
૩. થી- (ધૃતિવડે. ધૃતિ એ મોહનીય કર્મના ક્ષપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ છે. અવળે કલ્યા. ણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંતવડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશય રૂપ હોય છે. શાસ્ત્રમાં એને દરિદ્રને ચિન્તામણીની પ્રાપ્તિની ઉપમા આપવામાં આવી છે. જેમ દરિદ્રતાથી હણાએલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની ખબર પડે ત્યારે “મિનો ત્ય” “હવે દરિદ્રપણું ગયું”—એ પ્રકારને માનસિક–સંતોષ થાય છે, તેમ જિનધર્મરૂપી ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થવાથી અને તેના મહિમાની ખબર પડવાથી “વફાની સાર-“હવે સંસાર કેણ માત્ર છે?” એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
૪. ધારનાÇ-(ધારણાવડે.) ધારણા એ જ્ઞાનાવરણીય . કમના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિચ્યુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ છે. શાસ્ત્રમાં અને ‘ સાચા મેતીની માલાને પરાવવા 'ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપચેગની દઢતાથી તથા ચથાયાગ્ય અવિક્ષિપ્તપણે સ્થાનાદિ યાગમાં પ્રવૃત્ત થવાથી ચેાગરૂપી ગુણની માળા તૈયાર થાય છે.
208
૫. અનુવૃંદાત્ત (અનુપ્રેક્ષાવડે.) અનુપ્રેક્ષા એ જ્ઞાનાવરણીયક ના ક્ષચેાપશમથી ઉત્પન્ન થયેલા અનુભૂત અના અભ્યાસના એક પ્રકાર, પરમ સંવેગના હેતુ, ઉત્તરાત્તર વિશેષ ને વિશેષ પ્રતીતિ કરાવનાર કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનાર ચિત્તના ધમ છે. શાસ્ત્રમાં એને ‘રત્નશેાધક અનલ'ની ઉપમા આપમા આવી છે રત્નને પ્રાપ્ત થયેલા રત્નશેાધક અગ્નિ જેમ રત્નના મલને બાળી નાંખી શુધ્ધિ પેદા કરે છે, તેમ આત્મરનને પ્રાપ્ત થયેલેા અનુપ્રેક્ષારૂપી અનલ કમલને બાળી નાંખી કૈવલ્યને પેદા કરે છે; કારણ કે તેને તેવા સ્વભાવ જ છે.
"
* અરિહંતચેઈઆણું તુ સળંગ સૂત્રપદ નીચે પ્રમાણે છે:
' अरिह तचेईयाण करेमि काउस्सग्ग-वं दणवत्तियाए पूअणवत्तियाए सकारखत्तियाए सम्माणवत्चियाए बोहिलाभबत्तिया निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारtre अणुप्पेहा बड़ढमाणीए ठामि काउस्सग्गं ! '
',
Page #228
--------------------------------------------------------------------------
________________
મહાસમાધિનાં બીજ
209 અર્થ-અરિહંતના પ્રતિમાલક્ષણ શૈત્યોને વન્દનાદિ કરવા માટે કાર્યોત્સર્ગ કરું છું. વન્દન નિમિત્તે–વન્દન એટલે મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, (કાયેત્સર્ગથી જ મને વન્દનનું ફળ મળે–એમ સર્વત્ર સમજી લેવું.) પૂજન નિમિત્ત, સત્કાર નિમિ, સન્માન નિમિત્ત, બધિલાભ નિમિતે, નિરૂપસર્ગ–મેક્ષ નિમિત્ત, વધતી એવી શ્રધ્ધાવડે, મેધાવડે, પૃતિવડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે કાર્યોત્સર્ગમાં સ્થિત રહું છું.”
વધતી શ્રધ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા.
શ્રધ્ધા રહિત આમા કાત્સર્ગ કરવા છતાં ઇચ્છિત અર્થની સિદ્ધિ પામતો નથી, માટે “સધાએ ઈત્યાદિ પદે કહેલાં છે.
મહાસમાધિનાં બીજ પાંચ - આ રીતે ભગવાન શ્રી અરિહંતની પ્રતિમાને વન્દનાદિ નિમિત્તે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણે અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી “અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકલ્પોને દુર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું-એ એને પરિપાક છે તથા વૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણેના પરિપાક અને અતિશયથી પ્રધાન પરેપકારના હેતુભૂત “અપૂર્વકરણ” નામના ગુણ સ્થાનકની પ્રાપ્તિ થાય છે. ૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
210
જૈનતત્વ વિચાર લાભને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા. મેધાથી વૃતિ. ધૃતિથી ધારણ ધારણાથી અનુપ્રેક્ષા તથા વૃદ્ધિને કમ પણ એ રીતે જ છે, શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ અને મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ. ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ ધારણની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે.
HABADAHAHDAHAHAHHAHAH
દ્રવ્યાનુયોગનું ફળ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષમ છે,
નિન્ય છે પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુકલધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન થાય છે. દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગદર્શનનું નિર્મલત્વ છે. તે તેનું કારણ પણ દ્રવ્યાનુગ” થાય છે. દ્રવ્યાનું
યાગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. AAAA*#HADHAAAA
9છજજ૮૪૯૪૯૪૯૪૯ભુજ
Page #230
--------------------------------------------------------------------------
________________
» é fમ: મંત્રના જાપનું
માહાસ્ય
એક રાજા અને એક રંક, એક સુખી અને એક દુઃખી એક રેગી અને એક નિરોગી–આવી વિવિધતાઓ વિશ્વમાં આપણી નજરે પડે છે, તેનું ખરું કારણ પુન્ય અને પાપ છે. પુન્યથી જ સુખી થાય છે અને પાપથી જ દુઃખી થાય છે.
વિશ્વમાં કાર્યકારણના નિયમ અચળ છે. કારણ વિના કાર્ય થતું નથી. સુખ–દુઃખ ઉત્પન્ન થવાનાં કાર્યો તેના કારણની અપેક્ષા રાખે છે. કારણ પહેલું અને કાર્ય પછી. આ નિયમાનુસાર અત્યારની મનુષ્યની સ્થિત પૂર્વનાં કર્માનુસાર બનેલી છે.
ધનાદિ અનુકૂળ સાધનની પ્રાપ્તિમાં પુરુષાર્થની સાથે પુન્યપ્રકૃતિ હોય તે જ મનુષ્ય સફળતા પામે છે. પરમાર્થ અને પરોપકારનાં કાર્યોથી જીવો પુન્ય ઉપાર્જન કરે છે. મન વચન–શરીર અને ધનાદિને સદુપયોગ કરવાથી પુન્ય બંધાય છે અને તેથી જ સુખી થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થાય છે અને વિશેષ પ્રકારે પુન્ય બંધાય છે જીવ ઉત્તરોત્તર આગળ વધે છે. '
**
Page #231
--------------------------------------------------------------------------
________________
212
જનતત્ત્વ વિચાર
પરમાત્માના નામનું સ્મરણ ગરીબ અને ધનાઢય, બાળ યુવાન અને વૃદ્ધ, સુખ અને દુઃખી-દરેક જી કરી શકે છે. જેને વખત ઓછા મળતું હોય તેવા હાલતાં, ચાલતાં સૂતાં, બેસતાં અને કામ કાજ કરતાં પણ પ્રભુસ્મરણ કરી શકે છે. વસ્ત્ર કે શરીરની શુદ્ધિ ન હોય તો પણ હેઠ ન ચાલે તેમ મનમાં જાપ કરવામાં વાંધો નથી. ચાલવાનું કામ પગનું છે, તે વખતે પણ મનને જાપના કામમાં જોડવામાં આવે તે જાપ થઈ શકે છે. જ્યારે રેલ્વેમાં કે વાહનમાં મુસાફરી કરતા હો ત્યારે પણ તમે ત્યાં બેઠા બેઠા મનમાં જાપ કરી શકે છે. પથારીમાં સુતા સુતાં પણ જ્યાં સુધી નિદ્રા ન આવે ત્યાં સુધી જાપ કરી શકાય છે અને તે જાપ કરતાં નિદ્રા આવી જાય તે સ્વપ્ન પણ સારાં આવે છે. મતલબ કે-ગમે તે વખતે અને ગમે તે સ્થાને અશુચિરસ્થાન વજીને જાપ કરવામાં વાંધો નથી.
મનુષ્યનું આયુષ્ય ગમે તે પ્રકારે પૂરું થવાનું છે, પણ પિતાના જીવનમાં એકાદ મહત્ત્વનું કાર્ય કર્યું હોય તો ભાવી જીદગી સુખી બને છે.
વ્યવહારના કોઈ પણ કાર્ય કરતાં પરમાત્માનું નામ ન ભૂલાય, કાર્ય પૂરું થાય કે તરત પ્રભુનું નામ યાદ આવે અને સ્વપ્નદશામાં પણ પરમાત્માનું સ્મરણ ચાલુ રહે, આટલી સ્થિતિ મનુષ્ય આ જીવનમાં પ્રાપ્ત કરે, તે તેણે મનુષ્યજીવનમાં સારી કમાણી કરી ગણાય અને તેને જન્મ સફલ થી કહેવાય.
જાપ અનેક પ્રકારના છે, પણ જે જાપ કરવામાં પિતાનું સાપ્ય સ્મરણમાં રહે, મેરેમાં પિતાનું લક્ષ પરિણમી રહે,
Page #232
--------------------------------------------------------------------------
________________
» અહં નમઃ મંત્રના જાપનું માહામ્ય
213 તે જાપ ઉત્તમ છે. આ જાપ “» અ નમઃ—આ પાંચ અક્ષરને છે. આને અર્થ આ પ્રમાણે છે –
બોંકારમાં પંચરમેષ્ઠિને સમાવેશ થાય છે. પંચપરમેષ્ઠિ એ આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની ભૂમિકા છે. તે દરેકને પ્રથમ અક્ષર લઈને કાર બનેલ છે.
અરિહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, -આ પાંચ ભૂમિકા છે.
આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ તે અશરીરી સિદ્ધ પરમાત્મા છે. તેને દેહાતીત, પૂર્ણ બ્રહ્મ, બ્રહ્મસ્વરૂપ, સિદ્ધ, અજર, અમર, અવિનાશી ઈત્યાદિ અનેક નામથી બોલાવાય છે. આની અંદર નિર્વાણ પામેલા-મોક્ષે ગયેલા દરેક આત્માને સમાવેશ થાય છે. ૧.
અરિહંત એ દેહમાં રહેલ પૂર્ણ સ્વરૂપ પરમાત્માનું નામ છે અને દેહને ત્યાગ કરતાં તે સિદ્ધ પરમાત્મા ગણાય છે. આની અંદર દરેક પૂર્ણજ્ઞાની કેવળજ્ઞાની શ્રી તીર્થકર આદિને સમાવેશ થાય છે. ૨.
આચાર્યની અંદર પ્રભુમાર્ગના રક્ષક, પિષક, સંદેશવાહક, સત્ય વસ્તુના પ્રતિપાદક, સમુદાયના સ્વામી અને પૂર્ણતા મેળવવા પ્રયત્ન કરનારને સમાવેશ થાય છે. ૩.
ઉપાધ્યાયની અંદર મૂળ વસ્તુતત્વના પ્રતિપાદક, અનેક ઇને જાગૃતિ આપનાર ઉચ્ચ કેટિના સાધકને સમાવેશ થાય છે. ૪.
મુનિઓની અંદર જેઓને બોધિબીજની પ્રાપ્તિ થઈ છે, તે પછીના સર્વસ્વત્યાગી, વૈરાગી તથા સ્વરૂપમાં રમણતા કરનારા સ્વપર ઉપકારી સર્વ સાધુવર્ગને સમાવેશ થાય છે. ૫.
Page #233
--------------------------------------------------------------------------
________________
214
જૈનતનવ વિચાર
- આ સવના પ્રથમ અક્ષર , ૩, , ૩ , થી બોંકાર બને છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચેય અક્ષર મળીને ભો થાય છે.
“બ” એ અક્ષરો પરમેશ્વર સ્વરૂપ પરમેષિપદના વાચક છે, શ્રી સિદ્ધચકનું આદિ બીજ છે. સર્વ શાસ્ત્રનું રહસ્ય ભૂત છે. સર્વ વિદનસમૂહોને નાશ કરનાર છે અને સર્વ દષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અદષ્ટએવાં જે સ્વર્ગસુખાદી ફળને આપવા માટે તેને જાપ કરનારને કલ્પવૃક્ષ સમાન છે,
” એ સર્વ મંત્રપદોમાં આદ્ય પદ છે અને સર્વ વર્ણોને આદિજનક છે. એનું સ્વરૂપ અનાદ્યનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ બીજ છે, જ્ઞાનરૂપ તિનું એ કેન્દ્ર છે, અનાહત નાદને એ પ્રતિઘોષ છે, પરબહ્મને એ ઘાતક છે અને પરમેષ્ઠિને એ વાચક છે. સર્વ દશને અને સર્વ તંત્રોમાં એ સમાનભાવે વ્યાપક છે અને ગીજનેને એ આરાધ્યવિભુ છે. સકામ ઉપાસકેને એ કામિત ફળ આપે છે અને નિષ્કામ ઉપાસકેને આધ્યાત્મિક ફળ આપે છે. હૃદયના ધબકારાઓની માફક એ નિરંતર યેગીઓના હૃદયમાં
ર્યા કરે છે. નીચેને લેક એના ભૂલ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે. “રવિન્યુ, નિત્યં શાન્તિ નિનઃ | कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥"
બિન્દુ સંયુકત » છે તે સર્વ ઈચ્છિતને તથા મોક્ષને આપનારે છે, તેથી ચગીઓ નિત્ય એનું જ ધ્યાન કરે છે અને એને જ નમસ્કાર કર્યા કરે છે.”
Page #234
--------------------------------------------------------------------------
________________
3 અહં નમઃ મંત્રના જાપનું માહાસ્ય
215 જ શબ્દ એ પરમાત્માનું નામ છે. એટલે લાયક વિશ્વમાં જે લાયકમાં લાયક તત્વ છે તે ગઈ છે. જેની આગળ વિશેષ લાયકાત બીજા કેઈની ન હોય તેને સૂચવનારે શબ્દ કહું છે, તેમજ અહં શબ્દ એ સિદ્ધ ચક્રને બીજમંત્ર છે. સિદ્ધ સમુદાય તે સિદ્ધચક છે, જેમાં વિશ્વના તત્ત્વરૂપદેવ, ગુરુ અને ધર્મ– એ ત્રણેય તને સમાવેશ થાય છે.
અરિહંત અને સિદ્ધએ બેની અંદર દેવને સમાવેશ થાય છે. આચાર્ય ઉપાધ્યાય અને મુનિઓને ગુરુવર્ગમાં સમાવેશ થાય છે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર તથા તપ-એ ચારને ધર્મમાં સમાવેશ થાય છે.
આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવાના સાધને તે ધર્મ છે. આત્માદિ વસ્તુનો બોધ તે જ્ઞાન છે. તેની દઢ શ્રદ્ધા તે દર્શન છે. જ્ઞાન અને શ્રદ્ધા પ્રમાણે વર્તન કરવું તે ચારિત્ર છે. સર્વ ઈચ્છાઓને નિષેધ કરે તે તપ છે. આ ચારને ધર્મ કહેવામાં આવે છે.
ઉપરના પાંચ પરમેષ્ઠિ સાથે એ ચારને મેળવતાં નવ થાય છે. એ નવના સમુદાયને સિદ્ધચક્ર કહે છે. તે નવને વાચક શબ્દ જ શબ્દ બીજરૂપ હોવાથી તેમાં શ્રી સિદ્ધચકનો સમાવેશ થાય છે. આ દેવ, ગુરુ અને ધર્મ એ આત્માની ચડતી ભૂમિકામાં છે. તેનું લક્ષ રાખી જાપ કરે તે આત્માને શબ્દરૂપે જાપ કરવા બરાબર છે. તે નમઃ આ જાપ છે. આ જાપ ગંભીર શબ્દવાળે છે. આ મંત્રના કોડે જાપ કરવા જોઈએ. જાપ કરવાથી હલકા વિચારે આપણી આગળ આવતા નથી અને મન બીજે ભટકી પાપ
Page #235
--------------------------------------------------------------------------
________________
216
જૈનતવ વિચાર
બંધતું બંધ થાય છે, કારના જાપથી આપણી તરફ પવિત્ર પરમાણુઓ ખેંચાઈ આવે છે. આપણી આજુબાજુનું વાતા. વરણ પવિત્ર થાય છે. મન–શરીરાદિના પરમાણુઓ પવિત્ર બને છે. સંકલ્પ શુદ્ધ થાય છે. પાપ ઘટે છે. પ્રભુના માર્ગમાં આગળ વધવાના અધિકારી થઈએ છીએ, લોકપ્રિય થવાય છે. વ્યવહારની મુંજવણ ઓછી થાય છે. તેમજ લાંબા વખતે વચનસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ સર્વ પરમાત્માના નામ મરણથી થાય છે.
ટૂંકામાં કહીએ તે મનને પવિત્ર કરી શ્રદ્ધા, ભક્તિ અને સ્થિરતાપૂર્વક આ જાપ જપવાથી કમરને ક્ષય થાય છે તથા દરેક મનઃકામના સિદ્ધ થાય છે. અવધિજ્ઞાન જેવા વિશુદ્ધ જ્ઞાન પણ આ જાપથી પ્રગટે છે. આ જાપ સર્વ ગુણેને બનેલે છે.
કઈ પણ ધર્મને બાધ ન આવે, તે આ જાપ છે, કેમકે–કઈ પણ ધર્મનું આમાં વિશેષ નામ નથી. પણ સામાન્ય નામ છે કે–વિશ્વમાં કોઈપણ લાયકમાં લાયક તત્વ હેય તેને હું નમસ્કાર કરું છું. એટલે મહાફળદાયક આ જાપ દરેક મનુષ્યએ કરવા યેગ્ય છે.
આગળ વધવા ઇચ્છનારને આ જાપ–એ પ્રથમ ભૂમિકા છે. આંખ બંધ કરી ભૃકુટિની અંદર ઉપગ આપી ઊઘાડી આંખે જેમ જોઈએ તેમ બંધ આંખે અંદર જેવું અને ત્યાં છે જ નમઃ આ મંત્રનો જાપ કરે.
જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને ચોગ્ય રીતિએ જાપ કરે છે. તેના સર્વ મને રથ સફલ થાય છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
હas
વ્યવહારસત્ય
અને પરમાર્થ સત્ય
વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું, તે સત્ય “વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય” એમ બે પ્રકારે છે.
પરમાર્થ સત્ય એટલે આત્મા સિવાય બી જે કઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી ભાષા બોલવામાં દેહ, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બોલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કઈ મારૂં નથી, એ ઉપગ રહેવો જોઈએ. અન્ય આત્મા સંબંધી બોલતાં આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદભાવ, તે આત્મા ન છતાં માત્ર વ્યવહાર નયથી કાર્યને માટે બોલવામાં આવે છે, એવા ઉપયોગપૂર્વક બોલાય છે તે પારમાર્થિક ભાષા છે, એમ સમજવાનું છે.
દષ્ટાંત તરીકે એક માણસ પિતાના આરેપિત દેહની, ઘરની, સ્ત્રીની, પુત્રની કે અન્ય પદાર્થની વાત કરતે હોય તે વખતે વક્તા સ્પષ્ટપણે તે પદાર્થથી હું ભિન્ન છું અને તે મારા નથી, એમ સ્પષ્ટપણે બોલનારને ભાન હોય તે તે સત્ય કહેવાય. જેમ કોઈ ગ્રંથકાર શ્રેણિક રાજા અને ચેલણા રાણીનું વર્ણન કરતાં હોય તેઓ બંને આત્મા હતા અને
Page #237
--------------------------------------------------------------------------
________________
218
જૈનતત્ત્વ વિચાર
માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમના સંબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વિગેરેના સંબંધ હતા, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી ખોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાત્ય’. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાČસત્ય ખોલવાનુ અને તેમ ન હેાવાથી વ્યવહારસહ્ય નીચે પ્રમાણે જાણવાનુ છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવથી અથવા વાંચનથી આપણને અનુભવવામાં આવ્યુ હાય તેવા જ પ્રકારે ચથા પણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસ ંગે જે વચન એલવુ' તેનું નામ વ્યવહારસત્ય.' જેમકે-અમુક માસને લાલ અશ્વ જ ગલમાં વિસે માર વાગે દીઠો હાય અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે સત્ય વચન બેલવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણને નાશ થતા હાય અગર ઉન્મત્તતાથી વચન બેાલાયુ હાય, તે ખરૂ હોય તે પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે.
મેાહનીય બળવાન છે!
ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને દુચ્છા અને અજ્ઞાનાદિથી અસત્ય ખોલાય છે. ક્રાધાદિ મેાહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કમથી વધારે એટલે સીત્તેર કાડાકોડી સાગરેગમની છે. આ કમ ક્ષય વિના જ્ઞાનાવરણીયાદિ કમ` સંપૂર્ણ પણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણત્રીમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિ કર્માં કહ્યાં છે, પણ આ કમની ઘણી મહત્ત્વતા છે; કેમકે—સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હેાવાથી ભવભ્રમણ કર વામાં આ કર્મની ભૂખ્યતા છે. આવું
•
માહનીયકમ
Page #238
--------------------------------------------------------------------------
________________
વ્યવહાર સત્ય અને પરમાર્થ સત્ય
219
વિચાર કરેલા કાચા અને સત્તાના નિરાશા થાય
બળવાન છે, છતાં પણ તેને ક્ષય કરે મુશ્કેલભર્યો નથી. એટલે કે–જેમ વેદનીયકર્મ વેદ્યા વિના નિષ્ફળ થતું નથી, તેમ આ કર્મને માટે નથી. વિપક્ષ ભાવનાથી મેહનીયકર્મની પ્રકૃતિરુપ કોધ, માન, માયા અને લેભાદિ કષાય. તથા નેકષાયના અનુકમે ક્ષમા, નમ્રતા, નિરાભિમાનપણું સરલપણું, નિર્દભતા અને સંતોષાદિની વિપક્ષ ભાવનાથી ઉપર દર્શાવેલા કક્ષાએ નિષ્ફળ કરી શકાય છે. નેકષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કે- તેને માટે બાહ્ય કાંઈ કરવું પડતું નથી. - “મુનિ એ નામ પણ પૂત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયજન વિના બોલવું જ નહિતેનું નામ મુનિપણું. રાગદ્વેષને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં –બોલતાં છતાં પણ મુનિપણું-મૌનપણું જાણવું. પૂર્વે તીર્થ કરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરીને મૌનપણું કારણ કરેલું અને સાડા બાર વર્ષ લગભગ મૌનપણું ધારણ કરનાર ભગવાન શ્રી મહાવીર પ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મેહનીય. કર્મને સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યુ હતુ.
આત્મા ધારે તે સત્ય બોલવું કાંઈ કઠિન નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બોલાવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું સંસારપરિ. ભ્રમણ મટતું નથી. સમ્યક્ત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે. અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે. અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરે તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવાં તે પણ અસત્ય.
Page #239
--------------------------------------------------------------------------
________________
220
જેનતત્ત્વ વિચાર
જાણવું. પછી તપ વિગેરે માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જે દેખાવ કરે તે અસત્ય જાણવું. શુદ્ધઅખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણપણે પરમાર્થ સત્ય વચન બોલી શકાય. એટલે કે–તો જ આત્મામાંથી અન્યપણે પદાર્થ ભિન્નપણે ઉપગ લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે. કેઈ પૂછે કે લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યું તેનું કારણ ધ્યાનમાં રાખી તે બેલે તે તે સત્ય ગણાય, વ્યવહારસત્યના પણ બે વિભાગ થઈ શકે છે. એક સર્વ પ્રકારે અને બીજે દેશથી. નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યના અથવા જેના સંબંધમાં બોલાયું હોય તેને પ્રીતિકારી હોય અને પશ્ચ-ગુણકારી હોય, એવું જ સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ (ત્યાગી) પ્રાયઃ હાઈ શકે છે.
સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં, પૂર્વકર્મથી અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસથે દેશથી સત્ય વચન બોલવાનો નિયમ રાખવા ગ્ય છે. તે મૂખ્ય આ પ્રમાણે છે-મનુષ્ય સંબંધી (કન્યાલિક), પશુ સંબંધી (ગેવા લિક), ભૂમિ સંબંધી (માલિક), બેટી સાક્ષી અને થાપણ તેમજ વિશ્વાસથી રાખવા ગ્ય આપેલા દ્રવ્યાદિ પદાર્થ, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂલ પ્રકાર છે. આ વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જેવા પ્રકારે સમ્યફ વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કરવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા રોગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે કર્મમાં આવવું એ જ આ લોક અને પરલોકમાં હિતકારી છે.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનસારના બત્રીશ અષ્ટકનો સંક્ષિપ્ત સાર
૧, પૂર્ણતા–પગલિક ઉપાધિથી રહિત સ્વભાવ જનિત પૂર્ણતા એ જ પૂર્ણતા. જે વસ્તુઓથી કૃપણ પિતાને પૂર્ણ માને છે, તેને ત્યાગ તે જ સાચી પૂર્ણતા છે. વિવેકી પુરૂષની દૃષ્ટિ પૂર્ણાનંદરૂપી અમૃતથી નિગ્ધ થયેલી હોય છે.
૨. મગ્નતા-પાંચ ઈન્દ્રિયોને પિતાના વ્યાપારથી પર બનાવીને અને મનને એકાગ્ર કરીને જ્ઞાનસ્વરૂપ એવા પર બ્રહ્મને વિષે વિશ્રાતિને ધારણ કરે છે, તે મગ્નતા કહેવાય છે, અર્થાત્ સ્વ-સ્વભાવમાં સ્થિરતા કરવાથી મગ્નતા પ્રાપ્ત થાય છે. પરભાવને વિષે આત્માનું કર્તાપણું નથી, પરંતુ જ્ઞાનરૂપ માત્ર ક્રિયા છે. જ્ઞાનનું સુખ સ્વાધીન છે, સ્વભાવિક છે, કષ્ટરહિત છે અને બીજું સુખ તેથી વિપરીત છે. ભૌતિક સમૃદ્ધિથી પિતાને સુખી માનનાર ચક્રવતી જેવા પણ એક ક્ષણમાં રંક થઈ જાય છે, જેથી તે સુખ અસ્થિર છે.
૩. સ્થિરતા-ચિત્તની અસ્થિરતા–ચંચલતનો નાશ થવાથી સ્થિરતા પ્રગટે છે, અર્થાત્ સંકલ્પ-વિકલ્પને ત્યાગ થવાથી સ્થિરતા પ્રગટે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
2િ22
જૈનતત્તવ વિચાર
૪. મેહત્યાગ–“હું અને મારૂં” તે જ મેહ છે અને હું અને મારું જેનામાં નથી તે જ મેહરહિત છે. મેહ એટલે આન્મભિન્ન પદાર્થોને વિષે આત્મિયત્વબુદ્ધિ ઉત્પન્ન કરનાર મેહનીયકર્મ–મૂઢતા.
૫. જ્ઞાન-તે જ ઉત્તમ જ્ઞાન છે, કે જેથી આત્મા વારંવાર એક પરબ્રહ્મ-નિર્વાણપદને વિષે તન્મય થાય છે. મેટા શાસ્ત્રપાઠને કાંઈ આગ્રહ નથી. રાગાદિકવાળું જ્ઞાન તે અજ્ઞાન સમજવું. તે જ જ્ઞાન કહેવાય, કે જે સ્વ–સ્વભાવ–લાભના સંસ્કારનું કારણ છે, અને તેથી અન્ય બુદ્ધિ અર્થાત્ બીજું રાગાદિકવાળું જ્ઞાન માત્ર અંધ કરનાર છે, એમ મહાત્માઓએ કહ્યું છે.
૬. શમ-વિકલ્પના વિષયને પાર ઉતરેલ સદા સ્વભાવ ગ્રહણવાળે એ જ્ઞાનને જે પરિપાક, તે “શમ કહેવાય છે. ચગારૂઢ થવાને ઈચ્છતે મુનિ બાહ્ય ક્રિયાને પણ સેવે છે, પરંતુ અન્તર્ગતકિય એ ગારૂઢ મુનિ શમે કરીને જ સિદ્ધિને પામે છે.
૭. ઈન્દ્રિયજય–જે સંસારથી બીતા હો અને મોક્ષ પ્રાપ્તિની આકાંક્ષા રાખતા હે, તે ઇન્દ્રિ પર જય મેળ વવા માટે ઘણું પરાકમફેરે. હજારે સરિતાથી નહિ પૂરાય એવા સમુદ્રના ઉદર સમાન ઈન્દ્રિયોને સમૂહ તૃપ્ત થત નથી, માટે અંતરાત્માથી તૃપ્ત થા!
૮ ત્યાગ–મમતાને ત્યાગ અને સમતાને સ્વીકાર, તેમજ બાહ્ય–આત્મભાવને ત્યાગ અને અંતર–આત્મભાવને સ્વીકાર, તે જ ત્યાગ છે. જ્યાં સુધી આત્મતત્ત્વના પ્રકાશથી
Page #242
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અષ્ટકને સંક્ષિપ્ત સાર 223 પિતે પિતાને શિક્ષા આપે એવા ગુરુત્વને પામતે નથી ત્યાં સુધી ઉત્તમ ગુરુની સેવા કરવી.
૯. ક્લિા-ભગવાન શ્રી જિનેશ્વરદેવના મુખારવિંદમાંથી નીકળેલા વચન૫ જિનાગમને અનુસરીને ક્રિયાનું કરવું, તે ક્રિયા સમજવી. આને “વચનાનુષ્ઠાન” કહેવાય છે.
૧૦, તૃપ્રિ-પુદ્ગલથી પુગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરવૃતિને સમારેપ જ્ઞાનીને ઘટતો નથી. પુદ્ગલની ભેગ–તૃષ્ણાથી આતુર જીવની વિદુગાર જેવી દુર્ગતિ થાય છે અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત
જીવને ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગાર જેવી પરંપરા થાય છે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને કિયારૂપી કલ્પ લતાના ફળનું ભેજન કરીને અને શામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
૧૧. નિર્લેપતા-પુદ્ગલભાવનો હું કર્તા નથી, કરાવનાર નથી અને તદ્ગુણ અનુયાયી નથી. આવા જ્ઞાનવાળે આત્મા લેપાતું નથી. તપ અને કૃતજ્ઞાનાદિએ મત્ત એ કિયાવાન આત્મા લેપાય છે, પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એ કિયારહિત આત્મા લપાતો નથી. મોટા દેષની નિવૃત્તિ કિયાના અને સૂક્ષમ દોષની નિવૃત્તિ જ્ઞાનના બળથી જ થાય છે. દેશવિરતિ–સર્વવિરતિને તે સ્થાનની કિયાની મુખ્યતા છે, જ્યારે સાતમા, આઠમા અને નવમા ગુણસ્થાને વર્તતા જીવને જ્ઞાનની મુખ્યતા છે.
૧૪ નિ:સ્પૃહતા–પૃહાવાન મુનિ તૃણ અથવા રૂની જેમ હલકે દેખાય છે અને ભવસમુદ્રમાં ડૂબે છે, તેમાં કાંઈ
Page #243
--------------------------------------------------------------------------
________________
224
જૈનતત્ત્વ વિચાર
આશ્ચર્ય નથી. પરસ્પૃહા એ જ મહાદુઃખ અને નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ છે.
૧૩. મૌન-(પુગલને વિષે અપ્રવૃત્તિ એ જ મૌન) સમ્યક્ત્વ તે જ મૌન અને મૌન તે જ સમ્યત્વ છે. શુદ્ધ શ્રદ્ધાથી નિર્ધાર કરેલ આત્મસ્વભાવની ઉપાદેયતાને વિષે જ ઉપગપરિણતિનું અવસ્થાન તે જ સમ્યક્ત્વ છે અને સમ્ય. ગદર્શનથી હપાદેયતા વિભક્ત કરી ઉપાદેયને વિષે રમણું સ્વભાવ એ જ મૌન છે. એ બન્નેનું ઐકય છે. આત્મા આત્માથી આત્માને વિષે શુદ્ધતા જાણે છે, માટે મુનિની જ્ઞાન અવસ્થા રત્નત્રયીમાં–જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા કરે છે. આત્માના જ્ઞાનમાં રમણ કરનાર જે પુરૂષની ક્રિયા જ્ઞાનમચી છે તેનું મૌન સર્વોત્તમ છે. જેમ વિપરીતગ્રાહી મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા શુદ્ધ મણિમાં પ્રવૃત્તિ કરતું નથી, તેમજ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી અથવા દોષ નિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દર્શન નથી. જેમ પ્રદીપની સર્વ ક્રિયા પ્રકાશ શક્તિવાળી છે, તેમ આત્મસ્વરૂપથી ભિન્ન જેના પરિણામ નથી એવા અનન્ય સ્વભાવવાળાની સર્વ કિયા જ્ઞાનમય છે, તેનું મન સર્વોત્તમ છે.
૧૪. વિદ્યા-તત્વને વિષે જે બુદ્ધિ તેને ગાચાર્યો. એ વિદ્યા કહી છે. આત્મા પરિણામી નિત્ય છે. પુદ્ગલસંગ અનિત્ય એમ જે જાણે છે, તે વિદ્યાવાન જાણ. સમતાના કુંડમાં સ્નાન કરીને કર્મમળને દૂર કરીને જે મલિનતાને પામતો નથી, તે અંતરાત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. હું અને મારાપણાની બુદ્ધિ તે અવિદ્યા છે. સર્વદા ક્ષીર–નીરની જેમ એકરૂપ થઈ રહેલા કર્મ અને જીવને જે વિભિન્ન કરે
Page #244
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અષ્ટકને સંક્ષિપ્ત સાર 225 છે અને જડ-ચેતન લક્ષથી તેની વ્યવસ્થા કરીને પૃથફ કરે છે તે ભેદજ્ઞાની મુનિરાજ વિદ્યાવાન છે.
૧૫. વિવેક- આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આત્માથી આત્માને વિષે જાણે, તે છ કારક છે. એ છ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી જવરની સાથે આસકત થવાનું કયાંથી હોય? સંસારમાં શરીર, આત્મા અને આદિ શબ્દથી વચન, ચિત્ત, ચૈતન્યાદિનો અવિવેક-અભેદ એ સદા સુલભ છે, તે દેહાત્માદિનું ભેદ પરિજ્ઞાન–આત્માની એકતાને નિશ્ચય કેટિ જન્માવડે દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવો શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. એવા ભેદજ્ઞાની તે જ વિવેકવાન કહેવાય છે.
૧૬. માધ્યશ્ય-સ્વપક્ષમાં સત્ય અને પરપક્ષમાં નિષ્ફળ એવા નમાં જેનું મન તુલ્ય સ્વભાવવાળું છે, તે મહામુનિને મધ્યસ્થ જાણવા. તે અપક્ષપાતપણાએ કરીને તત્ત્વની પરીક્ષા કરનાર છે એમ સમજવું, પરંતુ એક નયપક્ષી મધ્યસ્થ થઈ શકે નહિ. સર્વ પ્રાણીઓ પોતાના કર્મકૃત આવેશવાળા છે અને પિતાના કર્મ ભોગવે છે. તેમની પ્રત્યે મધ્યસ્થ પુરૂષ રાગદ્વેષ નહિ ધરતાં સમવૃત્તિથી રહે છે. પરચિંતા રાગાદિને હેતુ છે અને આત્મચિંતા પરમ સુખ આપનાર છે. મધ્યસ્થ પુરૂષને મનરૂપી વાડ યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે, જ્યારે કદાગ્રહીને મનરૂપી મર્કટ તેને પૂંછડાથી
3 . ખેંચે છે.
૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
૧૭. નિ યતા—– આત્માથી ભિન્ન પદાર્થાં, કે જે દેડ વિષયાદિમાં સુખ આદિની આકાંક્ષા આલોકાદિ સાત પ્રકારને ભય, વિષયાદિમાં સુખપ્રાપ્તિ આદિ ભ્રમ અને સાંસારિક પ્રવૃત્તિ વિગેરે પાપપ્રવૃત્તિને નાશ કરવાથી નિર્ભય થવાય છે. જે મહામુનિને કાંઈ ગેાપ્ય નથી, આપ્યું નથી, હેય નથી, દેય નથી અને જ્ઞાને કરીને રોયને જાણે છે, તેમને કઈ ઠેકાણે ભય નથી.
226
૧૮. અનાત્મશ’સા—સ્વગુણરૂપી દોરડાનું ખીજો પુરુષ આલંબન કરે તેા તેના હિતના માટે થાય છે, પરંતુ પેાતે જ સ્તુતિ કરતા ભવસમુદ્રમાં પડે છે; માટે આત્મગુણપ્રશ'સા ત્યાગ કરવા ચાગ્ય છે. પૂર્વના પુરુષાથી અત્યંત નીચત્વ ભાવવું. પ્રત્યેક આત્માને વિષે તુલ્ય દૃષ્ટિથી શુદ્ધ પર્યાય જેણે જાણ્યા છે, એવાં મહા મુનિને ઉત્કૃષ` નથી હાતે! કારણ કે એ અશુદ્ધ પર્યાય છે.
૧૯. તત્ત્વદષ્ટિ-જેની દિષ્ટ રૂપવતી છે, તે રૂપને જોઈને રૂપને વિષે માહ પામે છે અને જેની અરૂપી તત્ત્વષ્ટિ છે, તે નિરૂપ એવા આત્મામાં મગ્ન છે. બાહ્યષ્ટિ તે અતત્ત્વષ્ટિ અને આંતરદૃષ્ટિ તે તત્ત્વષ્ટિ જાણવી, તત્ત્વદષ્ટિથી જોઈએ ત્યારે જ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે, માહ્યષ્ટિ જીવ ભસ્મે કરીને, કેશલેાચે કરીને અને શરીર ઉપર રાખેલા મલિન વસ્ત્રોએ કરીને પેાતાને મેાટા માને છે, જ્યારે તત્ત્વદૃષ્ટિ જ્ઞાનસામ્રાજ્યે કરીને પેાતાને ગરિષ્ટ જાણે છે– માને છે.
૨૦, સર્વ સમૃદ્ધિ બાહ્ય દૃષ્ટિના પ્રચાર નિરૂદ્ધ કર્યો છતે મહાત્મા મુનિને સર્વ સમૃદ્ધિએ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અટકનો સંક્ષિપ્ત સાર
227
બાહિર દષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અંતર દષ્ટિ દેખતાં. અક્ષયપદ પાવે. ૨૧. કર્મવિપાક ચિન્તન–સર્વ જગત્ કર્મવશ છે. એમ જાણી મુનિ સુખથી હર્ષ પામતાં નથી તેમજ દુઃખથી ભય પામતાં નથી. પ્રશમણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવલી પણ અશુભ કર્મના ઉદયથી બહલસંસારી થાય છે, તે બીજાની શી વાત? ઉદયમાં આવેલા સર્વ કર્મો ક્ષય થવાની છે એમ સમજી તુલ્યદષ્ટિ ધારણ કરે છે, તે જ યોગિ સહજાનંદ પ્રાપ્ત કરે છે. કર્મવિપાક છેલ્લા પુદ્ગલપરાવતેની હદમાં પહોંચ્યા વિનાના જીવોને આરક્ષણ કરવા છતાં, એટલે છેલ્લાથી અન્ય પુગલપરાવર્તામાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાતવાળા સાધુનું તે પ્રમાદાદિરૂપ છિદ્રો જોઈને ધર્મને અતિ મલિન કરે છે, જેથી પ્રમાદાદિને અવકાશ આપવા ન દે. જે પ્રમાદ વિગેરેથી મૃતકેવલી જેવા મહાપુરુષ પણ અનંતસંસારી થાય છે.
૨૨, ભવઉગ–આ સંસારને પાર પામવા માટે, મુનિ મરણની બીકે રાજાના ભયથી તેલનું વાસણ ગ્રહણ કરનાર અને રાધાવેધને સાધવાની જેમ ઉદ્યમવંત થવાય છે, તેમ મુનિ ધર્મકિયાને વિષે એકાગ્ર હોય છે, જેમ ઝેરનું ઓસડ ઝેર છે, તેમ ભયનું ઓસડ ભય છે. ઉપસર્ગાદિ ભય જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સંસારથી બીતા એવા સાધુ તે. ઉપસર્ગ સમ્યક પ્રકારે સહન કરે છે અને નિર્ભય રહે છે. વ્યવહારમાં સ્થિત સાધુ આ સંસારની ભીતિ ધ્યાવે, પરંતુ નિજભાવમાં રમણ કરનારને ભવભયને અવકાશ રહેતો નથી. - ર૩. લોકસંજ્ઞાત્યાગભવરૂપી દુર્ગમ પર્વતનું ઉલં. ઘન કરી શકે એવા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને લોકોત્તર
Page #247
--------------------------------------------------------------------------
________________
228
જૈનતત્ત્વ વિચાર
જેની સ્થિતિ છે, એવા મુનિ લેાકસંજ્ઞાને વિષે રક્ત થાય નહિ. ઘણા માસા લેાકસંજ્ઞાને અનુસરનારા છે, પણ તેથી પ્રતિફળ જનાર એક મુનિરાજ છે, તેમ શુદ્ધ માને અનુસરનાર બહુ જ વિરલ હાય છે. લેાકસ જ્ઞાના ત્યાગી અને મસર-મમતા વિગેરે જેના નાશ થઈ ગયા છે તે સાધુ સુખમાં રહે છે. લેાકનું અવલંબન કરીને બહુ જણા કરે તે બ્ય હોય તેા મિથ્યાષ્ટિના ધમકી તજવા ચેાગ્ય થાય નહિ. લેાકસ જ્ઞાથી હણ્ણાએલા એવા પેાતાના સત્યવ્રતરૂપ અંગમાં થયેલી મમ પ્રહારની મહા વ્યથાને નીચુ' ગમન કરવા દ્વારા દર્શાવે છે. આત્મસાક્ષિક ધમ માં લેાકયાત્રાથી શું કામ છે? લેાકમાં શ્રેયની ઈચ્છાવાળા મહુ છે, પણ લેાકેાત્તરમાં હુ નથી. જેમ રત્નનાં વ્યાપારીઓ હુંમેશાં ઘેાડા છે, તેમ સ્વાત્મસાધક પણ મહુ થાડા છે.
ર૪. શાસ્ત્ર દષ્ટિ – જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપી નેત્રથી સર્વ ભાવને જૂએ છે. જેએ શાસ્ત્રાજ્ઞામાં સ્વેચ્છાચારી છે. તેઓની શુદ્ધ ખેતાલીશ દોષરહિત ભિક્ષા આદિ પણ તેને હિતકારી થતાં નથી, જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનાર નથી, કારણ કે—મિથ્યાત્વ તથા અજ્ઞાનાદિ દોષોથી તેનું હૃદય દૂષિત છે. શાસ્ત્રમાં કહેલા આચારને જે મુનિ પાળે છે અને શાસ્ત્ર એ જ જેનાં ચક્ષુ છે, એવા જ મુનિ પરમપદ્મને પામે છે.
૨૫. પરિગ્રહત્યાગ-પરિગ્રહનું જોર એટલુ બધુ` છે કે -તેને વશ થયેલા મુનિવરોની પણ સંગદોષથી મતિ નષ્ટ થાય છે. પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી દૂષિત વચનારૂપી ધૂળ ફેંકનાર લિંગિઆના-મુનિવેષ ધારણ કરનારાઓના
Page #248
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનસારના ખત્રીસ અષ્ટકના સક્ષિપ્ત સાર 229 વિકૃત પ્રલાપે શું સંભળાતા નથી ? અર્થાત્ ઘેલછાના પ્રલાપા સભળાય છે. પુત્રકલત્રના જેણે ત્યાગ કર્યાં છે, મૂર્છાથી જે રહિત છે તથા જ્ઞાન માત્રમાં જે પ્રતિબદ્ધ છે એવા ચેાગીને પુદ્ગલ નિતમ્ ધનથી શું ? બાહ્ય તથા અન્ય તર પરિગ્રહને તૃણવત્ તજી દઈને જે ઉદાસીનભાવને ભજે છે, તે જ સાચા મુનિ જાણવા. મૂર્છાએ કરીને જેની બુદ્ધિ આચ્છાદિત છે તેને સર્વ જગત્ પરિગ્રહ છે અને મૂર્છાથી જે રહિત છે. તેને સર્વ જગત્ અપરિગ્રહ છે.
માત્ર
૨૬, અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રના વ્યાપાર દિગઢ ન—દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રને પાર પમાડે છે, વિશુદ્ધ અનુભવ વિના સે’કડા શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પતિ કહે છે. ક્ષુધા અને તૃષા, શાક અને મેહ, કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિઃકલેશ છે, એવા શુદ્ધ આધ વિના લીપીમય, અક્ષરમય, વાણીમય અથવા હૃદયને વિષે જલ્પાકારરૂપ ચિંતન-એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઇ શકે નહિ, પણ ઈષ્ટાનિષ્ટ વિકલ્પના વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને મેહના અભાવથી) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સ્વસ વેદ્ય પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે.
૨૭. યાગ આત્માને મેાક્ષની સાથે જોડવાથી સ આચાર પણ ચેાગ કહેવાય છે. તેના ભેદ કરીને સ્થાન, વર્ણ અથ, આલખન અને નિરાલ'ખન જેના વિષય છે, તે ચેાગ કહેવાય છે. પહેલા એ ક્રિયાયેાગ છે અને પછીના ત્રણ જ્ઞાનયેાગ છે. તે સ્થાનાદિના પ્રત્યેક ઈચ્છા, પ્રવૃત્તિ,
-
Page #249
--------------------------------------------------------------------------
________________
230
જૈનતત્ત્વ વિચાર
સ્થિરતા અને સિદ્ધિએ ચાર ભેદે છે. એ પ્રમાણે વીસ ચેગ પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે ચાર પ્રકારે છે. આ બધા મળીને ચાગના એ’સી પ્રકાર થાય છે. તે સકલ યેાગથી શૈલીથી ચેાગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મેાયેાગ સિધ્ધ થાય છે. સ્થાનાદિ ચેગથી જે રહિત છે, તેને તી ઉચ્છેદાદિનુ આલંબન કરીને પણ સૂત્ર ભણાવવામાં મહાદોષ છે, એમ પૂર્વાચાર્યાં કહે છે.
૨૮. નિયાગ-ચૈતન્યના સ્વભાવમાં આત્માને જેણે અર્પણ કર્યાં છે, વિકારના જેણે ત્યાગ કર્યાં છે, સાધુના શુધ્ધ આચારને જે પાળે છે અને પરમેશ્વરની અષ્ટપ્રકારે ભાવપૂજા કરે છે, એ જ મુનિનું કન્ય છે એમ જે યથાર્થ સમજે છે, એવા બ્રહ્મવેદી પાપથી લેપાતા નથી.
૨૮. પૂજા-દયારૂપી જળથી સ્નાન, સંતાષરૂપી ઉજ્જવળ વસ્ત્રો, વિવેકરૂપી તિલક, ભાવનાએ રૂપ પવિત્ર આશય, ભક્તિ અને શ્રદ્ધારૂપી કેસરમિશ્રિત ચ ંદનરસવર્ડ નવિવધ બ્રહ્મચર્ય રૂપ અંગથી શુધ્ધ આત્મા રૂપ દેવની પૂજા કરવાથી • ‘ભાવપૂજા’ થાય છે. ગૃહસ્થાને ભેટપૂર્વક ઉપાસના કરવારૂપ દ્રશ્યપૂજા' ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચેાગ્ય છે.
૩૦. ધ્યાન-ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ત્રિક જેનુ એકતાને પામ્યું છે, એવા અનન્યચિત્ત મુનિને કાંઈ દુઃખ હાતુ નથી. અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને એકાગ્રબુદ્ધિ એ ધ્યાન છે. એ ત્રણેયની સમપત્તિ તે એકત છે. જેમ ધ્યાનથી વૃત્તિના અભાવ થવાથી મણિને વિષે
Page #250
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અષ્ટકને સંક્ષિપ્ત સાર
231
પ્રતિબિંબ પડે છે, તેમ નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની સમાપત્તિ થાય છે એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વીસસ્થાનક તપ વિગેરે ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળરહિત તપાદિ કષ્ટ તે અભવ્ય આદિને પણ સંસારમાં દુર્લભ નથી.
૩૧, તપ-કર્મોનું જવલન કરવાથી જ્ઞાન એ જ તપ છે, એમ તત્વ કહે છે. તે આત્યંતર તપ ઈષ્ટ છે. બાહ્ય તપ તેને વધારનાર છે. અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “હું લોકેની સાથે હોઈશ” ઈત્યાદિ લક્ષણવાળી આનુબ્રોતસિકી પ્રવૃત્તિ હોય છે અને જ્ઞાનવંતની પ્રતિશ્રોતસામે પૂરે ચાલવારૂપ ધર્મસંસામૂલક ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ હોય છે. એથી જ ચતુર્ણાની પિતે તદ્દભવસિદ્ધિગામી છે, એમ જાણતાં છતાં તપ આદરે છે. ભવથી વિરકત થયેલા તત્ત્વજ્ઞાનના અથને ધનના અથીની જેમ સીત-તાપાદિ દુઃસહ નથી. તે જ તપ કર. કે જેને વિષે દુર્થાન નથી, ગહીન થતાં નથી અને ઇન્દ્રિયને નાશ થતો નથી.
૩ર, સર્વનય આશ્રય–જે ચારિત્રગુણમાં લીન છે, તે સર્વ નયના ધારક હોય છે. સમવૃત્તિવાળા સર્વ નયાશ્ચિત જ્ઞાની આત્મસુખને આસ્વાદ કરે છે. સર્વ નયના જાણનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે. પૃથક નય કરીને જે મૂઢ છે, તેને અહંકારની પીડા અને કલહફળની પ્રાપ્તિ થાય છે. લોકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે અને જેના ચિત્તમાં તે પરિણત થયે છે તેને વારંવાર નમસ્કાર છે !
Page #251
--------------------------------------------------------------------------
________________
૩.
આત્મા સાથે
સંબંધિત સાતનય
[ આત્માના સંબધમાં સાત નયે નીચે ઈન્વેટેડ કોમામાં મૂકાયેલ ચૌદ ખેલમાં ઉતારેલા, જે ‘તત્ત્વજ્ઞાન’ નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેને આસય પરમ ગભીર હેાઈ, સાધકજનાને ઉપયાગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે. ]
૧. ‘એવ’ભૂતદષ્ટિથી ઋજુસૂત્ર સ્થિતિ કર.’
જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ઋજુસૂત્રપણે વત માન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર ! એટલે કે વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વવું.
૨. ઋજુત્રદૃષ્ટિથી એવભૂત સ્થિતિ કર.'
અને વમાન પર્યાયની ઋજુસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનુ એવ‘ભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવુ શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ
સ્વરૂપ થા !
Page #252
--------------------------------------------------------------------------
________________
આત્મા સાથે સંબંધિત સાતનય
233
૩. “ગમદષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર.”
નિગમદષ્ટિથી એટલે કે-જેવા પ્રકારે જૈતન્યલક્ષણથી આત્મા કપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર! અથવા નગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્ય આદિમેક્ષસાધક વ્યવહાર લોકપ્રસિદ્ધ છે, તે દષ્ટિથી–તથારૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી એવંભૂત એટલે કે–જેવા પ્રકારે આત્મસ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લેાકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવંભૂત- ક્ત આત્મસ્વરૂપ પામવાને જ લક્ષ રાખ ! ૪. “એવભૂતદષ્ટિથી બૅગમ વિશુદ્ધ કર.”
અને એવંભૂતદષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મ સ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી મૈતન્યલક્ષણ આત્માને વિશુદ્ધ કર ! અથવા લોકપ્રસિદ્ધ મોક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર !
પ. “ સંગ્રહદષ્ટિથી એવભૂત થા.”
સામાન્યગ્રાહિ એવા સંગ્રહનયની દૃષ્ટિથી એવંભૂત થા! સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી એવં ભૂત થા! અર્થાત્ જેવું આત્મસ્વરૂપ છે, તેવી સ્થિતિને પામેલ થા એ સ્વરૂપસ્થ થા ! ૬. “એવંભૂતદષ્ટિથીસંગ્રહ વિશુદ્ધ કર.”
એવંભૂત અર્થાત્ જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી તે અપેક્ષા દષ્ટિસન્મુખ રાખી સંગ્રહ
Page #253
--------------------------------------------------------------------------
________________
234
રેનતત્વ વિચાર,
અર્થાત્ જે પોતાની સ્વરૂપ સત્તા છે તે વિશુદ્ધ કર ! એટલે –શુદ્ધ નિશ્ચયસ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી જે સાધન વડે તે એવંભૂત આત્મરૂપ સાધ્ય સિદ્ધ થાય. ૭. “વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.”
વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહારદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! કારણ કે–સર્વ વ્યવહાર–સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. ૮. “એવભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.”
એવંભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા. ઉત્પન્ન કરતો જા, કે જેથી પછી વ્યવહાર–સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. (કારણ કે– સમસ્ત વ્યવરાર, નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમાં તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે.)
૯. “શબ્દદષ્ટિથી એવભૂત પ્રત્યે જા.” | શબ્દષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવંભૂત–શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા! દાખલા તરીકે-જ્ઞાન-દર્શન ચારિત્ર પ્રત્યે ગમન કરે તે આત્મા. એમ “આત્મા શબ્દને અર્થ છે. આ શબ્દના યથર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! ૧૦. એવભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકપ કર
એવભૂત-શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દને-યથાર્થ અર્થ
Page #254
--------------------------------------------------------------------------
________________
આત્મા સાથે સંબંધિત સાતનય
235
રૂપ “આત્મા નામધારી શબ્દને નિર્વિકલ્પ કર ! અર્થાત્ “આત્મા સિવાય ક્યાં બીજે કાંઈ પણ વિકલ્પ વર્તતે નથી એવો કર! નિર્વિકલ્પ આત્મધ્યાન-શુક્લધ્યાનને પામ! ૧૧. “સમભિરૂઢદષ્ટિથી એવંભૂત અવલોક.”
સમભિરૂઢ-નિશ્ચયસ્વરૂપની સાધનામાં સમ્યપણે અભિ રૂઢ-અતિ ઉંચે ચઢેલ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિને પામેલ એવી દષ્ટિથી, એવંભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે, તે અવલેકજે! કારણ કે–સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંભૂત આત્મદર્શન–કેવલદર્શન થાય છે. ૧૨. “એવભૂતદષ્ટિથી સમભિરૂર સ્થિતિ કર.
એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિ રૂઢ-આત્મસ્વરૂપમાં સમ્યપણે અત્યંત આરૂઢ, એવી પરમ
ગદશાસંપન્ન સ્થિતિ કર ! સ્વરૂપારૂઢ થા ! ગારૂઢ. સ્થિતિ કર !
૧૩. “એવભૂતદષ્ટિથી એવંભૂત થા.”
એવભુતદષ્ટિથી–શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત થા ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા. ૧૪. “એવભૂતસ્થિતિથી એવભૂતદષ્ટિ શમાવ.
અને આવા પ્રકારે એવંભૂતસ્થિતિથી યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂમાં સ્થિતિથી એવંભૂત અર્થાત્ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિ શમાવ! અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ જે તારૂં સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં તો તું હવે.
Page #255
--------------------------------------------------------------------------
________________
236
જૈનતત્ત્વ વિચાર સ્થિત થઈ ચૂક્યું છે, એટલે હવે જૂદી એવી એવંભૂતદષ્ટિ રહી નથી. દૃષ્ટિ અને સ્થિતિ બને એકરૂપ–એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે; એટલે હવે એનું અલગ-જુદું ગ્રહણ કરવાપણું રહ્યું નથી. દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે, માટે હે પરબ્રહ્મ! હવે તે એવંભૂતદષ્ટિને પણ સમાવી દે, કારણ કેતે તું જ છે. દષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તેમજ પરમ ગદશાને તું પામ્યા છે.
|_|
|
|
|
Page #256
--------------------------------------------------------------------------
________________
૩૨
પૂર્વાચાય વિરચિત
संघरवरूपकुलकम् - सार्थ
4
केई उम्मग्गठिय, उम्मग्गपरुवयं बहु - लायौं । વધુ મળતિ સહવ, સથસવ અવાળતા ।।૨।। 'मुहसीलाओ सच्छदचारिणो वेरिणो सिवपहस्स | आणाभट्ठाओ बहुजणाओ, मा भणह सुघुति ||२||
· સંઘના સ્પરૂપથી અજ્ઞાત લોકો ઉન્માગ માં સ્થિર રહેલા તથા ઉન્માની પ્રરૂપણા કરતા ઘણા મનુષ્ચાને જોઇને સઘ કહે છે. ૧.
પરંતુ તે સ ંઘ કહેવાતો નથી, કારણ કે—સુખ શીલીઆ સ્વચ્છ દાચારી, મેાક્ષમાના વૈરી અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય-એવા સમૂહને સંઘ ન કહેવાય. ૨'
अम्मापयसारित्था सिवधरथम्भो य होई सुसंधा। आणावज्झो सा, सप्पुव्व भयकरो इहि ॥ ३ ॥
સુસંઘ માતાપિતાની સરખા છે, મેાક્ષરૂપી ઘરના સ્થંભભૂત છે અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી માહ્યા સધ આ સંસારમાં ભયકર સર્પ જેવા છે. ૩.’
Page #257
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
असंध संघ जे, भणति रागेण अहव दासेण । छेओ वा मूलं वा, पच्छित्तं जायए तेसिं ॥ ४ ॥
238
રાગ અથવા દ્વેષથી અસ`ઘને સંધ કહેનારને છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે. (દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આ સાતમુ ને આઠમુ પ્રાયશ્ચિત્ત છે.) ૪.’
' काउण संघस - अववहारं कुणंति जे केsवि । पप्पाडियसणीअंडगं व ते हृति निस्सारा ॥ ५ ॥
સઘ શબ્દને વાપરે છે અને સ ંઘને પ્રતિકૂળ વ્યાપાર કરે છે અર્થાત્ અશુદ્ધ વ્યવહાર ચલાવે છે, તે જીવા કુટી ગયેલા પક્ષીના ઈંડાની જેવા નકામા છે—સાર વગરના છે.પ.
'संघसमागममिलिया जे समणा गारवेहि कज्जाई । साहिज्जेण करितीं, संघाओ न सो संघ ॥ ६ ॥
• સંઘની અંદર મળેલા સાધુએ રસ તથા ઋદ્ધિ આદિ ગારવના કારણવડે સંઘને સ્વાધીન કરે તો તે સંઘાત છે, પરંતુ સંઘ નથી. ૬.’
' जो साहिज्जे वट्टइ, आणाभंगे पवट्टमाणाण | ના માધ્નેિ मणवायाकाएहि, समाण दोसं तयं बिति ॥ ७ ॥
આજ્ઞાભગમાં પ્રવતા એવા સાધુની સહાયમાં મનવચન-કાયાના ચેાગવડે જે સાધુ વતે છે, તે બ ંનેને આજ્ઞા ભુંગ-સમાન દોષવાળા કથા છે. .'
आणाभंगं दट्ठ, मज्झत्था णो उटुंति जं तुसिणी । अविहिअणुमायणा, तेसिपि य होइ वयलोवा ॥८॥
Page #258
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાય વિરચિત
239
• આજ્ઞાભંગના પ્રસંગને જોઈને જે મધ્યસ્થ પુરુષ તેનુ નિવારણ કરવા ઊઠતા નથી અને મૌન ધારણ કરે છે, તેઓને પણ અવિધિની અનુમાદનાવડેવ્રતના લેપ થાય છે.૮.’
'तेसिपि य सामन, भट्ठमग्गवया य ते हुति । ને સમળા જ્ગારું. ચિત્ત-વાદ્યુતિ | o ||
;
‘જે સાધુ ચિત્તની અનુકૂળતા માટે સઘને સ્વાધીન કાર્યા કરે છે અર્થાત્વચ્છ દર્પણે કાર્યો કરે છે, તે સાધુનુ શ્રામણ્યપણું ભ્રષ્ટ થયું છે-તે ભગ્નત્રતવાળા થયા છે. ૯. ता तित्थयराराहणपरेण, सुयस घर्भात्तम तेण । आणा भट्टजणम्मि य, अणुसट्टी सव्वहा देया ॥
१० ॥
• શ્રી તીર્થંકરની આરાધનામાં તત્પર, તેમજ શ્રુતસંઘની ભક્તિમાં તપર-એવા સંઘે આજ્ઞા ભ્રષ્ટ એવા જનને હંમેશા શિક્ષા આપવી જોઈએ. ૧૦.
4
' सव्वोऽवि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । સમુદ્રગો હોર્ન સંધો, મુળસંપત્તિ ાકળ ॥ ॥’ · સ` એવા જ્ઞાન—દન—ચારિત્રગુણથી વિભૂષિત સાધુએના સમુદાય જ સંઘ થાય છે, કારણ કે—સંઘ તે ગુણથી જ યુક્ત લેવાના છે. ૧૧.’ 'इकोऽपि नायवाई, अवलंबतो विशुद्धववहारं । સૌ હોર્ માવધો, નળાળમાાં ગતો ॥ ૨ ॥ ’ • એક પણ ન્યાયવાદી વિશુદ્ધ વ્યવહારને અવલ બન કરતા અને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નહિ ઉલ્લઘન કરતે હાય, તે ભાવસ’ઘ થાય છે. ( કહેવાય છે.) ૧૨. ’
Page #259
--------------------------------------------------------------------------
________________
240
જૈનતત્ત્વ વિચાર
“ इक्को साहू इक्का साहूणी, सावओ य सड्ढो य । आणाजुत्तो संघो, सेसो पुण अहिसंघाओ ॥ १३ ॥'
એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી યુક્ત હોય તે તે સંઘ છે, સિવાયના–જિનાજ્ઞાથી રહિત હાડકાંને ઢગલો છે. ૧૩ 'निम्मलनाणपहाणो, दसणसुद्धो चरित्तगुणवंतो। तित्थयराण वि पुज्जो, बुच्चइ एयारिसो संधो ॥१४॥
નિર્મળ જ્ઞાનથી પ્રધાન, દર્શનથી શુદ્ધ, ચારિત્રગુણવાળો શ્રી તીર્થકરને પણ પૂજ્ય-એવા પ્રકારના સંઘને સંઘ કહેવાય છે. ૧૪. 'आगमभणियं जो पन्नवेइ, सद्दहइ कुणई जहसत्ति । તથજુવંgિ, સમાવિ સો રંધો છે ?”
આગમમાં જે કહ્યું હોય તે કહે, તેની શ્રદ્ધા ધારણ કરે અને શક્તિ મુજબ આચરણમાં મૂકે-એ સંઘ દૃષમકાળમાં પણ ત્રણેય લેકને વંદન કરવા ગ્ય છે. ૧૫.”, ઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ
ધર્મ રૂપ આત્મભાવ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે, તે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્ય ભાવ છે
પામે, તે પ્રકાર અન્યરૂપ છે પણ ધર્મરૂપ નથી. SUNGGULIUOKSNIUOMUSKUMUMLOS.
SMMMMMG
EDHHH
Page #260
--------------------------------------------------------------------------
________________
33
ચિંતન કણિકા
| ૧
આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણા ખીલવવાને શબ્દા પૂર્વ ક ધાર્મિક જ્ઞાનની અત્યંત જરૂર છે.
[ ૨ ]
શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યાં વિના ભાવરૂપ પ્રકાશ બહાર આવતા નથી અને ભાવરૂપ પ્રકાશ મહાર આવ્યા વિના મનુષ્યને યથા જ્ઞાન થતુ નથી.
[ ૩ ]
નવતત્ત્વના સ્થાસ્થિત અભ્યાસ સિવાય તવશ્રદ્ધા થવી મુશ્કેલ છે.
સમ્યક્ શ્રધ્ધા સિવાય . સમ્યગજ્ઞાન થઈ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રધ્ધા અધશ્રધ્ધામાં જાય છે અને અધશ્રધ્ધાથી અથવા મિથ્યા શ્રધ્ધાથી આત્મા શુધ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી.
૧૬
Page #261
--------------------------------------------------------------------------
________________
242
જૈનતર વિચાર
[૪] જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ કિયાના સાધન તરીકે સાધ્ય છે.
જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન તરીકે માનતું નથી, પણ જ્ઞાન આચરણમાં મૂકવા માટે માનવામાં આવે છે.
જ્ઞાનનું–જાણવાનું ફળ એ જ કે–અનર્થથી બચવું અને ઈષ્ટનું સંરક્ષણ કરવું. આથી જ કહ્યું છે કે-જૈનદર્શનમાં જ્ઞાન જ્ઞાન માટે નથી.
શાસ્ત્રાદિનું પઠન એ દ્રવ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપનું જાણવું તે ભાવજ્ઞાન છે. સમ્યકત્વ વિના ભાવજ્ઞાન થતું નથી.
વાચના (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવીએ ચાર દ્રશ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર પછી અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપાગ) ન આવે તે દ્રવ્યરૂપ સમજવા.
જીવ-અજીવ આદિ તેનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે, એટલે તે જાણવું એ આત્મજ્ઞાનનું પ્રજન છે.
[૭] - કિયાં વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની કિયા સફળ નથી, એટલે કિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય તે જ ક્રિયા કહેવાય છે. બન્નેમાં ગણ–પ્રધાનભાવથી દશાને ભેદ છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
ચિ’તન કણિકા
243
જ્ઞાન અને ક્રિયા એકલા કેાઈ પણ વખત રહી શકતાં નથી. કોઈ વખત જ્ઞાનની મૂખ્યતા તે ક્રિયાની ગૌણતા અને કોઈ વખત ક્રિયાની મુખ્યતા તેા જ્ઞાનની ગૌણતા, પણ મને—જોડું કાયમ સાથે જ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામા કહેવાના આશય જેમાં જ્ઞાનની મૂખ્યતા તે ‘જ્ઞાનમાગ’ અને જેમાં ક્રિયાની મુખ્યના તે ‘ક્રિયામાગ’ એ જ છે.
જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ થાય છે. તે બન્નેમાંથી એકને પણ નિષેધ કરનારા મોક્ષના સાધકથઈ શકતેા નથી, કારણ કે-ક્રિયા એ વીઅેની વિશુધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુધ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીયની વિશુધ્ધિ થાય છે ત્યારે જ સવ સંવરરૂપ મેાક્ષ થાય છે.
કેવળજ્ઞાની ભગવંતા પણ સવ સવરૂપ ચારિત્ર ચા ક્રિયાને પામ્યા વગર પરમપદ–મેાક્ષને પામી શકતા નથી, તેા પછી ખીજાની તે! શી વાત? મતલખ કે–સમ્યગ જ્ઞાન સંવરના સાધનરૂપ સમિતિગુપ્તિ આદિ સમ્યક્ ક્રિયા એમ ઉભયથી મેાક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મેાક્ષ નથી.
[ ૮ ]
આત્માની શક્તિઓને એકસરખે વિકાસ સાધ્યા વગર કોઇ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિ મૂખ્ય એ છે—એક ચેતના અને બીજું વી. એ મને શક્તિએ અરસપરસ એવી સ'કળાયેલી છે કે– એક વિના ખીજાના વિકાસ અધૂરો જ રહી જાય છે, જેથી મને શક્તિ સાથે જ આવશ્યક છે. ચેતનાના વિકાસ એટલે જ્ઞાન મેળ
Page #263
--------------------------------------------------------------------------
________________
244
જૈનતત્ત્વ વિચાર
વવુ' અને વીયના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવુ. જ્ઞાન અને ક્રિયા–એ મને જીવનના છૂટા છૂટા છેડાએ છે. એ બન્ને છેડાએ ગેાઠવાય તા જ ફળસાધક અને અન્યથા નહિ. આ ખાખતમાં અંધ-પશુ ન્યાય પ્રસિધ્ધ છે.
[ ૯ ]
જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હાય, પણ સમ્યક્ ચારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળુ છે. જેમ પાંગળો માણસ ભલે દેખતે હાય, પરંતુ પગ વિના મળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટસ્થાને જઇ શકતા નથી, તેમ જ્ઞાનીએ જ્ઞાનબળે ભલે દેખતાં હાય પણ તે સ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર દાવા નળથી ખચી કદી મુક્તિ મુકામે જઈ શકતા નથી.
[ ૧૦ ]
શ્રી જૈનશાસનરૂપી રથને નિશ્ચયનય અને વ્યવહાર નય એમ એ ચક્રો છે. જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રના ઈન્કાર કરનારા હાય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હાય તેએ અને એ ઉભયને યથાસ્થિત સ્વકારી અને અમલ નહિ કરનારાઓ-બન્નેય રથને ભાંગી નાંખવાનુ પાપ કરનારા છે.
[ ૧૧ ]
જેમ એ નેત્રા વિના વસ્તુનું અવલેાકન ખરાખર થતુ નથી, તેમ એ નય વિના દ્રબ્યાનુ અવલેાકન યથાર્થ થતુ નથી. કેટલાક જીવો વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાક વા નિશ્ચયનય વિના એકલા વ્યવહારનયથી માર્ગ પતિત થયાં છે—એમ શ્રી તીર્થ”કરદેવાએ કહ્યુ છે.
Page #264
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
245
[૧૨] સિધ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે, ત્યાં નિશ્ચયધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મને ખંડન માટે નથી, તેમ વ્યવહારધર્મનું વર્ણન છે, ત્યાં વ્યવહારધર્મના આદર માટે છે પણ નિશ્ચયધર્મના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધર્મની ગણતા–મૂખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે.
[ ૧૩ ] વ્યવહાર અને નિશ્ચય-એ બને નયને ગૌ-મૂખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુને યથાર્થ બેધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હોય તે વખતે વ્યવહારની ગણતા હેય ઃ આમ બન્ને નયદષ્ટિએમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેનો ઉપગ બીજી દષ્ટિને તિરસ્કાર ન કરતાં સમભાવની દષ્ટિએ કરવામાં આવે તે વસ્તુતત્ત્વને યથાર્થ અનુભવ થાય છે.
| [ ૧૪ ] પિતાના શુધ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે કઈ કાળે કોઈ પણ પ્રકારે શુદધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે, આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતે હોવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
246
જૈનતત્ત્વ વિચાર
( ૧૫ ] બહારથી જે વસ્તુ આવેલી હોય તે તરફ નજર રાખીને વ્યવહાર બેલે છે, ત્યારે નિશ્ચય અંદરમાં પિતાની જે વસ્તુ છે તે તરફ નજર રાખીને વાત કરે છે.
[ ૧૬ ] નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઓને જે ક્રિયાઓ અતિ પ્રજનવાળી નથી, તે જ કિયાઓ વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમાં અને છટ્ઠા ગુણસ્થાનકે વ્યવહારની મૂખ્યતા અને નિશ્ચયની ગણતા હોય છે, જ્યારે અપ્રમત્ત આદિ ગુણસ્થાનકથી માંડી નિશ્ચયની મૂખ્યતા હોય છે.
[ ૧૭ ] વ્યવહારનયને જાણું આદર્યા વિના નિશ્ચયનય આદરવાની ઈચ્છા કરવી એ અનુપાગી છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની પ્રાપ્તિ કદી પણ થતી નથી.
[ ૧૮ ] સ્થૂલ મલિનતાવાળાને વ્યવહાર–કિયા ઉપયોગી છે. વૃત્તિઓમાં રહેલી સ્કૂલ મલિનતા ઉત્તમ વ્યવહારવાળા દાન, તપ, જપ, વંદન, પૂજન, દયા આદિ કિયાએથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂકમ મલિનતા વિવેકદષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
[ ૧૯ ] કિયામાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પોતાના મન-વચનશરીરને વ્રત-તપ-જપાદિ યમ-નિયમમાં અહર્નિશ પ્રવર્તાવવા
Page #266
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
247
પડે છે અને જ્ઞાનમાગ માં પ્રવેશ કરનાર મનુષ્યે ક્રિયામાગ માં દૃઢતા થયા પછી અહેાનિશ આત્માપયેાગમાં તત્પર રહેવુ પડે છે.
[ ૨૦ ]
જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જીવ કરે, તે તે ભૂમિ કાના સહેજે ત્યાગ થાય છે.
[ ૨૧ ]
જ્ઞાનપક્ષીસથી આરાધક છે અને દેશથી વિરાધક છે, જ્યારે ક્રિયાપક્ષી દેશથી આરાધક છે અને સથી વિરા ધક છે. જ્ઞાન અને ક્રિયા-બન્નેને માનનાર તથા આચરનાર અનેકાન્તવાદી હોવાથી સર્વથી આરાધક છે.
[ ૨૨ ]
સ નયને આશ્રય કરનારા મહાત્માએ નિશ્ચયમાં ખેંચાતા નથી, વ્યવહારને તજી દેતાં નથી, જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાના અનાદર કરતાં નથી, ઉત્સને આદરે છે પણ અપવાદને ભૂલી જતાં નથી, ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનું નિમિત્તપણું યાદ રાખે છે,-એવી રીતિએ સાપેક્ષપણે અહિન શ વન કરે છે.
[ ૨૩ ]
ક્ષયેાપશમથી સર્વ મનુષ્યાની ભિન્ન વૃત્તિ હાવાથી પેાતાનુ અન્યને સવ" પસંદ ન આવે અને સત્રનુ પેાતાને સર્વથા પ્રકારે પસંદ ન આવે, આવી સ્થિતિ સવત્ર થાડાઘણા અંશે જ્યાં-ત્યાં દેખાય છે; તેમાં જ્ઞાની સાપેક્ષબુદ્ધિ
Page #267
--------------------------------------------------------------------------
________________
248
જૈનતત્ત્વ વિચાર
ધારણ કરીને સાપેક્ષભાવે વ્યવહાર અને નિશ્ચયથી મધ્યસ્થ વૃત્તિએ આત્મ કલ્યાણમાં પ્રવર્તે છે.
[ ૨૪ ] સાપેક્ષ એટલે વસ્તુસ્વરૂપની અપેક્ષા રાખીને ઉત્સર્ગ તથા નિશ્ચયને પામવા માટે અપવાદ કે વ્યવહારનું સેવન કરવું તે : અને તેનાથી રહિત એકાંત વ્યવહાર અવિવેકથી આચરે તે નિરપેક્ષ-જુઠે વ્યવહાર છેઃ અને જ્યાં જુદ્ર વ્યવહાર છે ત્યાં ધર્મ હેતે નથી.
[ ૨૫ ] જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતું નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી, તે વ્યવહાર શુદ્ધ નથીઃ અથવા નિશ્ચયના લક્ષ વગરને વ્યવહાર તે અસદ્દભૂત વ્યવહાર છે.
વ્યવહાર હેતુ વ્યવહાર અને પરમાર્થ હેતુ વ્યવહાર એટલે વ્યવહારના માટે સેવાતે વ્યવહાર અને પરમાર્થની પ્રાપ્તિ અથે સેવાતે વ્યવહાર–એ બેમાં ભેદ છે. ભગવાનની આજ્ઞાને આત્મસાત્ કરી સમ્યગ્ગદશનપૂર્વક આચારમાં મૂકાતે વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર હાઈ પરમાર્થનું કારણ છે. પહેલો સાધ્યશૂન્ય હાઈ ત્યાજ્ય છે, જ્યારે બીજો આદરgય છે.
[ ૧૭ ] જેઓ મેક્ષને પામ્યા છે પામે છે, અને પામશે, તે સર્વ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના
Page #268
--------------------------------------------------------------------------
________________
240.
ચિંતન કણિકા આશ્રયવડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી.
[૨૮] વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય (જ્ઞાન-દશન–ચારિત્ર) વિના કોઈને કઈ પણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી, એવો જ્ઞાનીઓને દઢ નિશ્ચિય છે.
[ ૨૯ ] સંયમ-આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે.
સંયમ-આચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ ચારિત્રથી સિદ્ધિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ ઘટે છે.
સંયમ–આચરણ ચારિત્રરૂપ યમ–નિયમાદિ જે સાધને શાસ્ત્રમાં કહ્યાં છે. તે નિજસ્વરૂપની પ્રાપ્તિ અર્થ છે કારણ કે–એ સાધને પણ કારણને અર્થે છે. તે કારણે આ પ્રમાણે છે–આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવી તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા થવી, આથી એ કારણે ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીએ એથી એવા હેતુથી આ સાધને કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ–પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે છે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્તવ
કહ્યું છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
250
જૈનતત્ત્વ વિચાર
[ ૩૦ ]. જ્ઞાનીએ જેટલી ધર્મક્રિયાઓ-આચરણાઓ બતાવી છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે; છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે.
[ ૩૧ ] આત્મા અમુક હેતુથી શુદધ થાય અને અમુક હેતુથી શુધ્ધ ન થાય, એ કદાગ્રહ છે. શ્રી જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાના અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યાં છે–બતાવ્યાં છે, તેમાંથી તમારા દર્દીને જે દવા (ઉપાય) લાગુ પડે તે પાડે.
[૩૨] જ્ઞાનની આજ્ઞા પ્રમાણે-જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે ગમે તે ક્રિયામાં વ, તે પણ તે મોક્ષમાર્ગમાં જ છે.
૩૩ ] જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા જ્ઞાની ગુરુએ ક્રિયાઓની યેગ્યતાનુસાર કેઈને એક રીતે બતાવ્યું હોય અને કોઈને બીજી રીતે બતાવ્યું હોય, તેથી મેક્ષને માર્ગ અટકતું નથી.
[૩૪]. જીવની જ્યાં સુધી એકાન્ત વ્યવહારિક દષ્ટિ હોય, ત્યાં સુધી પારમાર્થિક ખ્યાલ આવે બહુ દુષ્કર છે.
[ ૩૫ ] જ્યાં સુધી વ્યવહારને પરમાર્થ માન્ય હોય અને સાધનને સાધ્ય માન્યું હોય અથવા સાધનને સાધ્ય માની
Page #270
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
251 તેમાં જ અટકી રહ્યો હોય, ત્યાં સુધી તેવા જીવનું કલ્યાણ, થવું દુષ્કર છે.
નિશ્ચય તને સમજનાર જીવ કારણમાં કાર્યને માની લેવાની ભૂલ કરવાથી બચી જાય છે અને કાર્યસિદ્ધિના ખરાં કારણે સમજી અસત્ વ્યવહારથી દૂર રહેવા પ્રયત્ન કરી શકે છે, જેથી વ્યવહાર સાથે નિશ્ચયતત્ત્વને પણ સમજવું જરૂરી છે.
૩૭ ] નિજકલ્પનાએ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજીને અથવા નિશ્ચયાત્મક બોલો શીખી લઈને સદ્વ્યવહાર લોપવામાં જે પ્રવતે, તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથીઅથવા કલ્પિત વ્યવહારના દુરાગ્રહમાં રેકાઈ રહીને પ્રવર્તતા પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી.
[ ૩૮ ] બાહ્ય સાધને મનને સ્થિર કરવાને માટે અવલંબનરુપ છે-એ વાત પાછળથી ભૂલી જવાય છે અને બાહ્ય સાધનમાં જ સર્વસ્વ મનાઈ જવાય છે. સાધનોને ઉદ્દેશ એ જ કેમનને સ્થિર કરી કમે વૃત્તિશૂન્ય કરવું.
[ ૩૯ ] બાહ્ય કિયા એ સદાચાર નથી; પણ સદાચાર ઉત્પન્ન થવાનું સાધન છે. સાધ્ય સિદ્ધ થતું હોય તો તેમાં સાધ
Page #271
--------------------------------------------------------------------------
________________
252
જૈનતત્ત્વ વિચાર
નને સમાવેશ થઈ જાય છે, પણ સાધન હોય ત્યાં સાધ્ય હે જ એમ બનતું નથી. - સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય, તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે.
[ ૪૦ ] જે કારણ કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય છે. કાર્ય તરફ લક્ષ રાખી નિરાગ્રહરૂપે કારણ સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે, પરંતુ કારણમાં જ-સાધનમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણભાસ થાય છે.
[ ૪૧ ] સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુર્ધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી ક્રિયાઓ નિરર્થક જાય છે.
[ ૪૨ ] લક્ષ વિનાનું બાણ ફેંકવું તે જેમ નકામું છે, તેમ આત્મનિર્ણય કર્યા વિના તેને બંધનમુક્ત કરવા કિયા કરવી તે પણ નિરૂપયેગી નિવડે છે.
[ ૪૩ ] સાધ્યની સિદ્ધિ પણ પ્રતિકૂળ સાધનથી થઈ શકતી નથી. સાધ્યને અનુકૂળ સાધન હોય તે જ સાધ્યસિદ્ધિ થઈ શકે છે. આત્માને દોષમુક્ત કરવા નિર્દોષ સાધનાની આવશ્યક્તા છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૪૪ ]
સાધ્યુ તે મેાક્ષ, સાધન તે સમિતિગુપ્તિ અને સાધક તે આત્મા જાણવા; એટલે સમિતિગુપ્તિરૂપ સાધનવડે સાધ્ય જે મેાક્ષ તેની સિદ્ધિ થાય છે. સમિતિગુપ્તિમાં ચરણકરણસિત્તેરી આદિ બધું આવી જાય છે.
[ ૪૫ ]
સધળા ધાર્મિક અનુષ્ઠાનાના ઉદ્દેશ આત્માને વિકાસમાં મૂકવા એ છે. આત્મસ્વરૂપની જાગૃતિ-બીજા શબ્દોમાં આત્મદૃષ્ટિના પ્રકાશ એ જ છે.
253
[ ૪૬ ]
સમ્યગૂઢ નાદિ ગુણાની પ્રાપ્તિ અને પ્રાપ્ત થએલા એ આત્મગુણેાની નિમળતા આ ઉદ્દેશ આંખ સામે રહેવા જોઈએ. એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ દરેક ધ ક્રિયાના હેતુ હાવા જોઈએ,
[ ૪૭ ]
:
કના ચેાગથી અનાદિ કાળથી જકડાયેલા આત્માને પેાતાનું નિમળ સ્વરુપ પ્રગટાવવામાં જે વસ્તુ અગર જે સદ્ગુરુ આદિ વ્યક્તિ સહાયક થવાની લાયકાત ધરાવતી હાય, તે તે સાધના સેવવા યાગ્ય છે ઃ અર્થાત-જે જે સાધના આત્માના સભ્યગૂદનાદિ ગુણે! પેદા કરવામાં સહાયક મનવાની લાયકાત ધરાવે છે, તે તે સેવવાને ચેાગ્ય છે. [ ૪૮ ]
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને ઈચ્છતા જીજ્ઞાસુઓએ સાધુનાદિ કર્માં કરવા, પણ તેના ફળાફળમાં લેશમાત્ર આસકિત
Page #273
--------------------------------------------------------------------------
________________
254
જૈનતત્ત્વ વિચાર
રાખવી નહી. મતલખકે ક્રિયાનુષ્ઠાન આદિ સાધના સાધકે ચિત્તશુદ્ધિ માટે બહુ જરૂરના છે. જો ક્રિયાનુષ્ઠાનના ફળ રૂપે આત્મદર્શન થતું હેાત, તે કર્માંના ફળનેા ત્યાગ કરવા માટે શાસ્ત્રો કદાપિ ઉપદેશ કરત નહિ.
[ ૪૯ ]
ભગવાનની સેવાનું ફળ નિર્વાણ અથવા મુક્તતા પ્રાપ્ત થવારુપ હોવું જોઈએ. જો ચિત્તશુધ્ધિ કરવા માટે અથવા મનના અને ઈન્દ્રિયાના નિરાધ કરવા માટે ક્રિયા થતી હાય તો તેથી વિપરીત પરિણામ આવતું નથી પણ માત્ર ક્રિયાકાંડમાં જ અટકનારને મુક્તતા પ્રાપ્ત થતી નથી. [ ૫૦ ]
દ્રવ્યપૂજા એ મનના અશુધ્ધ વાતાવરણને હઠાવવાનુ સાધન છે. એ જ કારણથી ગૃહસ્થાને માટે તે ભાવપૂજાનુ સાધન માનવામાં આવ્યું છે. પરંતુ યાદ રાખવું કે—સાધનને સાચ્ચ માની લેવાની ગંભીર ભૂલથી સાવચેત રહેવુ. સાધનની ભુમિકા ઉચિત રીતે માંધ્યા પછી સાધ્યવસ્તુમાં ( ભાવપૂજામાં ) અધિક ઉધમ રાખવા.
[ ૫૧ ]
ક્રિયા એ મનને નિયમિત કરનાર સાધન છે, પણ ધમ નથી : ઉપચારથી તેને ધમ કહેવાય છે.
[ પર ]
ક્રિયા કરવામાં પેાતાનું કે બીજાનું જ્ઞાન જો કે મા દઅેક અને છે, પરંતુ કિયાત્મક ફાયદો મેળવવા માટે ક્રિયા તો પાતે જ કરવી પડે છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૫૩ ]
જૈનધમ માં જે આટલા બધા પર્યાં તથા ઉત્સવે કહ્યાં છે. તેના હેતુ માત્ર એ જ કેધમની મહાન ભાવના લોકેા સમજી શકે અને તેને ક્રિયામાં મૂકી ક્રમે ક્રમે નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે.
255
[ ૫૪ ]
અનેક લાકો ધમ ની યથાર્થ ભાવનાને નહિ સમજી શકવાથી તેને સ્થૂલ રીતે વળગી રહે છે અને ઉત્સવ–અમાદ પૂરા થયા એટલે ભાવનાઓ ભૂલી જાય છે. એટલા માટે ધનુ બાહ્ય આવરણ યથાર્થ ધર્મને તથા આત્મજ્ઞાનને ઢાંકી દે છે એમ જે કહેવાય છે, તે એક અપેક્ષાએ ખરું પડે છે.
[ ૫૫ ]
દુર્લોભ એવું સમ્યકત્વ રાગ-દ્વેષની ગ્રંથિના ભેદ થવાથી પ્રાપ્ત થાય છે તે રાગ-દ્વેષની ગ્રંથિના ભેદ અમુક હદ સુધી કમળના હાસ થયે અપૂર્વ અધ્યવસાય દ્વારા પ્રાપ્ત થાય છે.
જેમ કેાઈ જળાશયમાં કઈ કાચો તદાસક્ત થઈને રહેતા હાય છે અને જળાશયનુ જળ સેવાળ તથા કમળના પત્રાથી છવાયેલુ હાવાથી પેલા કાચમાને પાણી ઉપર આવ વાનું છિદ્ર મળી શકેવું ઘણું મુશ્કેલ હાય છે, તેમ સંસાર રૂપી જણાશયમાં જીવરૂપી કાચબાને સમ્યક્ત્વરૂપ છિદ્ર હાથ લાગવુ એટલુ' જ મુશ્કેલ છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
256
જૈનતત્ત્વ વિચાર
[ ૫૬ ] કલિકાલમાં બોધિબીજ (સમક્તિ)ની પ્રાપ્તિ થવી, તેમ મરૂદેશમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ, નિર્ધન સ્થિતિમાં નિધાન અને દુષ્કાળમાં દુધપાકનું ભોજન સમજવું.
[૫૭] તમે સવં નિરd = વિë રૂ – શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે. આત્માના આવા પરિણામનું નામ સમ્યક્ત્વ કહેવાય છે. આ ગુણ અનંતાનુબંધી કષાય વિગેરે સાત પ્રકૃતિઓના ક્ષપશમ, ઉપશમ અથવા ક્ષયથી પ્રગટ થાય છે. એમ થયા વિના વસ્તુતઃ આ ગુણ પ્રગટતો નથી.
સાત પદાર્થો ઉપર શ્રદ્ધારૂપ આત્મપરિણતિની વ્યાપ્તિ તે તત્વાર્થ શ્રદ્ધાન.” તે જ્યારે સમ્યકત્વ હેાય ત્યારે જ પ્રગટે છે, જેથી વસ્તુતઃ શ્રદ્ધાન એ સમ્યક્ત્વનું કાર્ય છે, તે પણ તેને સમ્યક્ત્વરૂપ કારણને ઉપચાર કરીને સમ્યકૃત્વ કહેવામાં આવ્યું છે.
[ ૫૯ ] . સમ્યગદર્શનના લક્ષણમાં મૂકાયેલ “તત્વ' શબ્દથી કેવળ અર્થથી “અર્થશ્રદ્ધાને એ સમ્યગદર્શનની વ્યાખ્યા નથી, પરંતુ “ત્તાવાર્થ શ્રદ્ધાને તત્ત્વરૂપ અથેની–પદાર્થોની. શ્રદ્ધાઃ એટલે જે જે પદાર્થો તસ્વરૂપ છે, વાસ્તવિક રીતે પિતાના સ્વરૂપમાં રહેલ છે, તે તે જીવ, અજીવ, પુણ્ય, પાપ,
Page #276
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
257 વિગેરે અને સ્વીકારવારૂપ શ્રદ્ધા. આ સમ્યગદર્શનનું લદર્શક લક્ષણ છે, એટલે કે-સમ્યગદર્શનના ફળને દેખાડવાવાળું–પમાડવાવાળું છે.
[ ૬૦ ] તસ્વરૂપ અર્થોની શ્રદ્ધા એ પણ સ્વયં સમ્યગદર્શનરૂપ નથી કે સમ્યગદશ નનું સ્વતંત્ર સ્વરૂપ નથી, કિન્તુ અનાદિ કાળથી જે સુષુપ્ત આત્મસ્વરૂપ પરિણામ, મિથ્યાત્વમેહનીય કર્મના ક્ષય, પશમ યા ઉપશમથી તેવા પ્રકારની જાગૃતિને પામે છે, તેને “સમ્યગદર્શન' કહેવાય છે. તેનું બાહ્ય ચિન્ડ-કાર્યરૂ૫ લિંગ તત્ત્વાર્થ શ્રદ્ધા છે.
[ ૬૧ ] માન્યતા અને શ્રદ્ધાનમાં ફરક સમજવાનો છે. માન્યતા એ નીચી કેટિની વસ્તુ છે, જ્યારે શ્રદ્ધાન એ માન્યતાને પરિપાક હેવાથી ઉંચી કોટિની વસ્તુ છે. માન્યતા એ મનુ ધ્યના અમુક પ્રકારના મનનો ભાવ સૂચવે છે, જ્યારે શ્રદ્ધાન મનુષ્યના ઓત્મા ઉપર અજવાળું પાડનાર દિવ્ય પ્રકાશ છે. શ્રદ્ધાનને ઉદય થતાં જીવ અને દેહનું આત્મસ્પશી વિવેકજ્ઞાન ખુરી ભેદજ્ઞાન થાય છે. એ ભેદજ્ઞાનનું થવું એ જ સમ્યગદર્શન’ કહેવાય છે. .
૬૨ ] જેવી આસક્તિપૂર્વકની માન્યતા પિતાના શરીર ઉપર અને માતા, પિતા તથા સાંસરિક વસ્તુઓ ઉપર હોય છે, તેવી અડગ માન્યતા આત્મા અને શરીરની ભિન્નતા ઉપર ૧૭
Page #277
--------------------------------------------------------------------------
________________
258
જૈનતત્વ વિચાર બંધાય ત્યારે તેને શ્રધ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું જે ગીરવ શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે આવી શ્રધ્ધાને અવલંબે છે.
[ ૬૩ ] જ્યારે તત્ત્વાર્થ શ્રધ્ધાનરૂપ સમ્યકત્વ ઉપજે, ત્યારે તેને મોક્ષની અભિલાષા–સાચે મુમુક્ષુભાવ હોય છે. ચોથા અને ચૌદમાં ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર તેમાં જ્ઞાન અને વર્તનમાં ફેર છે.
[ ૬૪ ] સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. સાચે મુમુક્ષુભાવ આવા દુષ્કર છે, તો અનંતકાળથી અભ્યસ્ત મુમુક્ષતા માટે તેમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી.
[ ૬૫] સમ્યગદર્શનના શમ-સંવેગાદિ જે પાંચ લક્ષણને નિર્દેશ કરવામાં આવ્યું છે, તે પાંચેય (શમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય) લક્ષણે યદ્યપિ સમકિતવંત આત્મામાં હેવા જ જોઈએ, તથાપિ શમ-સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણે કદાચ કોઈ તેવા કર્મોદયજન્ય નિરૂપાયના પ્રસંગ ગોમાં ન્યૂનપણે દૃષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગદર્શ નમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી.
શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા–એ ચારેય લક્ષણે પૂર્ણ કટિએ કે આત્મામાં દૃષ્ટિગોચર થતાં હોય, પરંતુ “આસ્તિક” લક્ષણમાં ખામી હોય, તે શમ-સર્વેગાદિ ઉચ્ચ
Page #278
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
259 કક્ષાના હોવા છતાં તે આત્મામાં સમ્યગદર્શનને પ્રાયઃ અભાવ છે.
જે આસ્તિકય નામના પંચમ લક્ષણમાં એક અક્ષર માત્ર પણ અરૂચિ–અશ્રદ્ધાન થાય, તો તે આત્મા સમ્યગદર્શનથી ભ્રષ્ટ થઈ જાય છે. કેઈ અપેક્ષાએ એમ કહેવામાં આવે છે. કે–આસ્તિકય વિનાના શમ-સોંગાદિ લક્ષણે આત્મિક વિકાસ માટે નિરર્થક છે તો તે કથન અસંગત નથી.” સદ્ધર્મવિંશિકામાં આસ્તિકને જ પ્રધાનપણે અપેક્ષી આ પ્રમાણે પ્રતિપાદન કર્યું છે મáનિર્વેનુISseત્તરી लक्षणानां सम्यक्त्वगुणानां पश्चानुपूर्येव लाभक्रमः प्राधान्यच्चेत्थमुपन्यास इति ।'
સમ્યગદર્શનગુણ જે આત્મામાં પ્રગટ થયો હોય, તે આત્મામાં “આસ્તિકય લક્ષણ અવશ્ય હોય છે. સમ્યગદર્શન ને આસ્તિક-એ બન્નેને અવય વ્યતિરેક સંબંધ છે, એટલે આસ્તિક્ય હોય ત્યાં અવશ્ય સમ્યગદર્શન હોય અને જ્યાં આસ્તિય નથી ત્યાં સમ્યક્ત્વનો અભાવ હોય છે.
[ ૬૭ ] આત્મા છે, આત્મ નિત્ય છે, કર્તા છે, જોકતા છે, મેક્ષ છે અને મોક્ષને ઉપાય છે.-આ આસ્તિયના છ લક્ષણે
જ્યારે આત્મપરિણતિપૂર્વક–આત્મસાત્ થયા હોય, ત્યારે જ આસ્તિકયગુણ સાર્થક ગણાય છે.
૬૮ ] . કેવળ આત્મા–પરલેક વિગેરેનો સ્વીકાર કરનાર આત્મા સમ્યગદષ્ટિ નથી થઈ શકતો, પણ વાસ્તવિક રીતે તે જીવ
Page #279
--------------------------------------------------------------------------
________________
260
જૈનતત્વ વિચાર
અજીવ આદિ તત્ત્વો, કે જે પિતાના સ્વરૂપમાં રહેલા છે. તેને તે તે રીતે સ્વીકારનાર, સહનાર આત્મા સમ્યગદર્શન ગુણને પામેલે કહી શકાય. તાત્પર્ય એ છે કે–આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા પછી આત્માના સ્વરૂપને સંપૂર્ણ પણે વફાદાર રહેનારી કર્તા, કતા, નિત્યાનિત્યાદિ દરેક પ્રકારની માન્યતાઓને સ્વીકારી આત્મસાત્ કરવી જોઈએ-પરિમાણવી જોઈએ.
આત્માની અસ્તિતાને સ્વીકારા દર્શનકારે પણ એકાતવાદથી સત્યની એક જ બાજુ નિરપેક્ષ દષ્ટિથી પકડી લે છે અને બીજી બાજુઓ કે જે સત્યની અંગભૂત છે તેને નિશ્ચયામક ઈનકાર કરવાની ગંભીર ભૂલ કરે છે. આથી સત્ય વાત પણ અસત્યરૂપ બને છે, કારણ કે-જે સત્યનું સંપૂર્ણ સ્વરૂપ નથી, સત્યને અંશ છે, સત્યની એક બાજુ છે, તેને તે રૂપે એટલે કે–સત્યના એકાદ અંશરૂપ નહિ સ્વીકારતા કઈ પણ પ્રકારની અપેક્ષા વગર તેને જ્યારે સંપૂર્ણ સત્ય માની લેવાનો દુરાગ્રહ થાય, ત્યારે તે સત્ય સત્ય તરીકે નહિ રહેતાં અસત્ય-મિથ્યારૂપ બને છે.
[ ૭૦ ] જૈનદર્શન સ્વાવાદને અનુલક્ષીને પ્રત્યેક પદાર્થને તે જે સ્વરૂપમાં છે, તે જ સ્વરૂપે સ્વીકારવાને સદાગ્રહ સેવે છે અને ઈતર આસ્તિક દશનકારે પોતે સ્વીકારેલ રીતિ મુજબ જગતના પદાર્થોને સ્વીકારવાને – માનવાનો દુરાગ્રહ ચાલુ રાખે છે. જો કે આરિતક તરીકે જૈનદર્શન અને ઈતર સાખ્યાદિ આસ્તિક દશને સામાન્ય રીતે એક સમાન હવા
Page #280
--------------------------------------------------------------------------
________________
261
ચિંતન કણિકા છતાંએ, જૈનદર્શનમાં કેવળ સ્વાવાદની દષ્ટિ હોવાને અંગે આ બંને (જૈન–અજેન) દર્શનની તત્ત્વવ્યવસ્થામાં મેળ રહે શકય નથી, માટે જ તત્ત્વને તત્ત્વરૂપે નહિ સ્વીકારનાર અશ્રદ્ધાનરૂપ હોઈ મિશ્યારૂપ બને છે.
[ ૭૧ ] વિપરીત તત્ત્વાર્થ પ્રતીતિ–આત્મપ્રતીતિ એ જ મિથ્યાત્વ છે. જીવ અનાદિ સંસારદશામાં જગતના સઘળા બનાવે, ભાવે અને પ્રવૃત્તિઓનો નિર્ણય કર્યા કરતો છતો પણ માત્ર પોતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાનવડે જ દુઃખી થઈ રહ્યો છે અને એ જ અનંત સંસારદશાનું બીજ છે.
[ ૭૩ ] જે મનુષ્ય જડ-ચેતનના વાસ્તવિક સ્વરૂપને સમયે છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પોતાની આત્મપરિ ણતિ અને બાહ્ય શરીરાદિ ચોગને અવંચકભાવે પરિણાવી શકે છે.
[ ૭૩ ] સમકિતી જીવરાગ-દ્વેષથી પરવતુમાં–પાદુગલિક વસ્તુમાં રાચત–માચતો નથી, અંતરથી ન્યારે વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારના પરવસ્તુના સંબંધથી ન્યારે વર્તે છે : સંસારમાં રહ્યા છતાં તે સર્વ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છે. તે પરવસ્તુમાં થતી ઈટ–અનિષ્ણ બુદ્ધિને ત્યાગ કરે છે એટલે પગલાનંદી
Page #281
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વવિચાર
કહેવાતો નથી, પણ ચતુર્થ ગુણસ્થાનકવાળા સમિકતીજીવ જ અંતરાત્મા કહેવાય છે.
262
[ ૭૪ ]
સમ્યગદષ્ટિને સર્વ પ્રકારના ભાગેામાં પ્રત્યક્ષ રાગાની માફક અરૂચિ થાય છે, કારણ કે-જે સમયે સમ્યગદૃષ્ટિની ચેતના સમ્યક્ત્વ હોવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષયેામાં અરૂચિ હેાવી રવાભાવિક છે, { ૭૫ ]
સમ્યગદષ્ટિ હેયને હેય સમજી છેડી દે છે, પર તુ હેય પદ્માના ત્યાગમાં કેવળ સમ્યક્ત્વ જ કારણ નથી, કિન્તુ સત્વના સદ્ભાવની સાથે ચરિત્રમાહનીય આદિને ક્ષયા પામ પણ કારણ છે. અર્થાત્-સમ્યકૃત્વના સદ્ભાવમાં વિષયે પ્રત્યે અરુચિ થાય છે, પણ વિષચા ત્યાગ તો સમ્યક્ત્વ સાથે ચારિત્રમેહને યે;પથમ હાયે છતે જ થાય છે.
{ ૭૬ ]
અવિરતિ સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ટ માનવા છતાં અને બીજાને તેના ત્યાગના ઉપદેશ આપવા છતાં પોતે પરિત્યાગ કરી શકતા નથી તેનું કારણ ચારિત્રાવરણીય કમ ના ઉદય છે.
[ ૭૭ ]
ગુણ, દોષ અને તેનાં કારણેાને સમ્યગ્ વિવેક થઈ આત્મામાં તથારુપ દશાપૂર્વક નિશ્ચય વર્તવા એ જ સમ્યગ્દર્શન સહિત સમ્યગૢજ્ઞાન છે તથા દેષના કારણેાને છેડી ગુણના
Page #282
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
263
કારણેાને હૈયાપાદેય વિવેકપૂર્વક પરમ આદરભાવે ગ્રહણ કરવા એ જ સભ્યરિત્ર છે. એ ત્રણેયની ઐકયતારુપ આત્મદશા વર્તાવી તે મેાક્ષમાગ છે,
[ ૭૮ ]
સમ્યગૂદનના સદ્ભાવથી જ ગૃહસ્થધમને અથવા મુનિધ ને ધમ કહેવાય છે. એ વિના બન્ને પ્રકારના ધને વસ્તુતઃ ધમ કહેવાતા નથી.
[ ૭૯ ]
જડ તથા ચૈતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગીમાં પ્રવેશ કરી શકાય છે. અને તેમાં અ:ગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિનીભૂમિકાઓ-અધિકારો શરૂ થાય છે. [ ૮૦ ]
આત્મહેતુભૂત એવા સંગ વિના સસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે—તે વિના પરમાથ આવિ ભૂત થવા કઠણ છેઅને તે કારણે વ્યવહાર–દ્રબ્યસ’યમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યુ છે.
[ ૮૧ ]
સમ્યક્ત્વગુણ હોય તે જ પરમાથી મનની શુદ્ધિ કહેવાય છે—થાય છે, જ્યારે સમ્યક્ત્વ વિના મનની શુદ્ધિ મેહુભિ ત હાઈ ઉલટી અંધન કરનારી થાય છે.
[ ૮૨ |
સમકિતથી સદ્દગુણની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણુ” પ્રાપ્ત થાય છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
264
જૈનતત્ત્વ વિચાર
[ ૮૭ ] કીકી વગરનું નેત્ર અને સુગંધ વગરનું પુષ્પ જેમ નકામુ છે, તેમ સમ્યકત્વ વગરની ધર્મકિયા નકામી માની છે.
[ ૮૪ ] - દાનાદિ ક્રિયાઓ કરવાથી મોક્ષફળ મળે છે, પણ તેમાં સમ્યક્ત્વ જ સહાયક છે.
[ ૮૫ ] સમ્યગૂજ્ઞાન કહે કે અંત્મજ્ઞાન કહે, તે આત્માનું ખરૂં હિત સાધી શકે છે. જ્યારે એવી સાચી કરણ આત્મા સાથે એક રસ થાય છે. ત્યારે તે જલદી જીવને જન્મ-મરણના દુઃખથી મુકત કરાવી શકે છે. જેમ જળમાં જળને રસ સાથે જ મળી રહે છે, તેમ જ્ઞાનમાં સાચી કરણું પણ સાથે જ મળી રહે છે. પૂ. ઉ. મ. કહે છે કેકિયા બિના જ્ઞાન નાહિં કબહુ જ્ઞાન ક્રિયા બિનુ નાહિ, ક્રિયા જ્ઞાન દેઉ મિલત રહેતું હૈ, જલરસ જલમાંહીં.”
[ ૮૬ ] મોક્ષાભિમુખ આત્માઓ પિતાના જ્ઞાનને ઉપયોગ સમભાવની પુષ્ટિમાં કરે છે પણ સાંસારિક વાસનાની પુષ્ટિમાં કરતાં નથી, જેથી તેમનું જ્ઞાન અલ્પ હોય તે પણ સમ્યગુ. દશન પૂર્વકનું હોવાથી સત્ય જ્ઞાન છે. તેથી ઉલટું સંસારાભિમુખ આત્માનું જ્ઞાન ગમે તેટલું વિશાળ અને સ્પષ્ટ હોવા છતાં સાંસારિક વાસનાનું પાષાણ કરનાર હોવાથી મિથ્યાજ્ઞાન-અજ્ઞાન કહેવાય છે.
Page #284
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
265
[ ૮૭ ] • ચૌદ પૂર્વનું જ્ઞાન, મુનિપણું, હજારે જાતિના સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનોજે જે મહેનત–જે જે પુરૂષાર્થ કહ્યાં છે, તે એક આત્માને ઓળખવા માટે-ધી કાઢવા માટે આત્માને અર્થે થાય તો સફળ છે, નહિ તે નિષ્ફળ છે. જો કે તેથી બાહ્ય ફળ થાય, પણ ચાર ગતિને છેદ થાય નહિ.
[ ૮૮ ] સમ્યગદષ્ટિ અથવા તથા પ્રકારની દષ્ટિભેદને ત્યાગી જે અન્યદર્શનીયન વેદાંતાદિ કેઈ પણ ગ્રંને વાંચે તો સમ્યક રૂપે પરિણમે છે, કારણ કે તે પુરૂષ તે તે ગ્રંથમાંથી હેય 3ય ને ઉપાદેયના વિભાગ સ્વરૂપને સમજે છે અને શ્રી જિનેશ્વરના અથવા ગમે તેના ગ્રંથ કુદષ્ટિથી વાંચે તે મિથ્થારૂપે પરિણમે છે.
[ ૮૯ ] દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમે તે કથન તથા ગમે તે વચન પ્રાયઃ અહિતનું કારણ થતું નથી.
[ 0 ] આત્મશ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુગ અર્થાત તત્વ જ્ઞાન–તત્વબોધ જ છે. અનેક ઉપયેગી વિષે ચર્ચવા ઉપરાંત શ્રદ્ધાને સ્થિર રાખનાર દ્રવ્યાનુગ ઉગી છે.
[ ૯૧ ] દ્રવ્યાનુયોગમાં બાહ્ય વસ્તુ અને આત્મિક વસ્તુઓને
Page #285
--------------------------------------------------------------------------
________________
266
જૈનતત્વ વિચાર
અરસપરસ સંબંધ, એકબીજા ઉપર થતી તેની અસર અને તેઓનું વાસ્તવિક સ્વરૂપ બતાવવામાં આવેલું હોય છે.
[ ૯૨ ] આત્મશ્રદ્ધા સુદઢ થવાને સહેલે અને સર્વોત્તમ ઉપાય આત્મજ્ઞાની–સલ્લુરૂમુખે સમ્યગજ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું શ્રવણ કરવું એ જ છે. આ જ કારણે બુદ્ધિના આઠ ગુણે પૈકી શુશ્રષાગુણને વધુ વજન આપવામાં આવ્યું છે.
[૯૩ ] શ્રદ્ધાની સાથે જે શુશ્રષાદિ બુદ્ધિના ગુણે ભળે તે જ શ્રદ્ધાની સ્થિરતા અને દૃઢતા રહે છે, પરંતુ એકલી બુદિધ કાર્યકર નિવડતી નથી. શ્રદ્ધાની મૂખ્યતા અને બુદ્ધિની ગૌણતા સમજવી.
[ ૯૪ ] જ્યાં સુધી ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માનવામાં ન આવે, ત્યાં સુધી સમકિતની પ્રાપ્તિ થતી નથી. પ્રભુ અત્યારે વિદ્યમાન નથી, પરંતુ તેમના ભાખેલાં સૂત્રો મોજુદ છે. તે સૂત્રોમાં પ્રભુએ કહ્યું છે, તે મુજબ જો આપણે માનીએ-શ્રદ્ધા રાખીએ તે જ પ્રભુની આજ્ઞા માની કહેવાય અને તે જ સમકિતપ્રાપ્તિને એગ્ય બની શકાય.
[ ૯૫ ] માનવું અને પાળવું-એ બે વસ્તુ એક નથી. માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના અને પાળવું એટલે અખલિત જીવન ગાળવું. આ ભાવના ત્યારે જ ટકી શકે કેજ્યારે શ્રદધાભાવિત હદય હાય.
માનીએ એમાં પ્રભુએ તે તેમના ભાતી નથી. પણ
Page #286
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૬ ]
દુનિયાના તમામ ધ શાસ્ત્રોમાં પારદર્શિતા મેળવવામાં આવે, પણ જો પેાતાના કત્તયૈા સમજવામાં ન આવે, પેાતાનુ ખરૂ ધ્યેય ધ્યાનમાં લેવામાં ન આવે, પેાતાની દૃષ્ટિ આત્મ સ્વરૂપને અભિમુખ કરવામાં ન આવે, તે તે ગમે તેટલી વિદ્વતા ગમે તેટલી શાસ્રપારદર્શિતા પણ ફેાગત છે.
[ ૯૭ ]
જ્યારે એક વિદ્વાન ગણાતા મનુષ્યને અશુધ્ધ વ્યવહારમાં પ્રવતો દેખવામાં આવે, ત્યારે સમજવું કે–તેનું જ્ઞાન હજુ પ્રથમ પંક્તિ ઉપર જ છે. પ્રવૃત્તિમાં આત્માને લાભ-અલાભના સદ્ભાવ જ્યાં સુધી તેના જ્ઞાનને વિષય થાય નહિ, ત્યાં સુધી જ્ઞાન આડંબર માત્ર રહે છે અને તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અનેક પ્રસંગે અજ્ઞાન જ કહે છે.
267
[ ૮ ]
પદાર્થાંનું જ્ઞાન સારામાં સારૂ હાય, પુસ્તકોને અભ્યાસ વિશાળ હાય, પણ જ્યાં સુધી તત્વને તત્ત્વ તરીકે સ્વીકારવા જેટલી ઋજુતા જેએના અંતરમાં જન્મી નથી, ત્યાં સુધી તેઓનુ જ્ઞાન જ્ઞાન તરીકે જગતના વ્યવહારામાં સમેધાવા છતાં વાસ્તતિક રીતિએ એ જ્ઞાન અજ્ઞાન મની રહે છે; એટલે કે—વસ્તુપરિચ્છેદક બની શકતું નથી.
[ ૯૯ ]
જે વાંચવાથી, જે સમજવાથી તથા જે વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યાંથી અને વિભાવના પરિ ણામથી ઉદાસ ન થયા, વિભાવના ત્યાગી ન થયેા,વિભાવના
Page #287
--------------------------------------------------------------------------
________________
268
જૈનતત્ત્વ વિચાર
કાર્યોને અને વિભાવના ફળને ત્યાગ ન થયે; તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરે તે જ વિચાર સફળ છે.
[૧૦૦] જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છેડે છે. તે જ વિદ્યા સંસારી હેતના પ્રગે વિચાર કરવાથી કમબંધ કરે છે અને તે જ વિદ્યા દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે તે કર્મ છોડે છે.
[૧૧ ગમે તેવી વિશાળ બુદ્ધિ હોય પણ જે આત્મતત્વની શ્રદ્ધા ન હોય, તો તેવી લુખી બુદ્ધિથી સત્ય સુખ પ્રાપ્ત થતું નથી.
[૧૦૨] મન જે આત્માભિમુખ ન થયું તો ભણવું–ગણવું સર્વ વ્યર્થ છે. આત્મા સાથે પ્રીતિ થયા વિના પરથી–પુદ્ગલભાવથી પ્રીતિ છૂટતી નથી, અર્થાત્ આત્મધર્મમાં રૂચિ થયા વિના પુદગલ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી.
[૧૦૩] પિતાના આત્માની સ્થિતિ આ જગતમાં કેવી છે તેનું પહેલી તકે જ્ઞાન મેળવવાની જરૂર છે.
[૧૦૪] વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલ વિચાર જ સફળ થાય છે. રાગવાળાએ કરેલો વિચાર સફળ થતો નથી. જે સુબુદ્ધિ
Page #288
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
269
વાળા પુરૂષને દિવસે દિવસે સંસારના સુખાની લાલસા પાતળી થતી હાય, તે પુરૂષના વિચાર ફળદાયક થાય છે. [ ૧૦૫ ]
જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાના વાર વાર અભ્યાસ પાડવામાં આવતા નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતુ નથી અને તેથી જીવ અહિરાત્મભાવમાં વર્યાં કરે છે.
[ ૧૦૬ ]
વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિનો નિરોધ થઈ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનુ નામ વૈરાગ્ય અને વિષય તરફ જતાં મનને વારવાર શકવુ' તેનુ' નામ
અભ્યાસ.
[ ૧૦૭ ]
તત્ત્વમેધના વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાના જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણીને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતા નથી અને એથી જ મેાક્ષના સાધનભૂત માગ માં પ્રવેશ થઈ શકતા નથી.
[ ૧૦૮ ]
વૈરાગ્યવિષયને મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાનો, તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાના અને પરવસ્તુ કચી છે? તેને શેાધી તેની સાથેના સમધ એટેા કરાવી ધીમે ધીમે તે તેાડી નાંખવાના હાય છે.
[ ૧૦૯ ] વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદ્રેશા પ્રગટાવી
Page #289
--------------------------------------------------------------------------
________________
270
જૈનતત્ત્વ વિચાર
શકતું નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વ-પરને ભેદ ભાસે છે અને તેથી આત્મા સવરભાવમાં રમે છે.
[ ૧૧૦ ]
વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનાથી તિણ કરેલી અને સુખ–દુઃખાક્રિક સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી આત્માના તત્ત્વને સારી પેઠે વિચાર કરનાર પુરૂષ નિજસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
[ ૧૧૧ ]
પર્યાયષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપયાગી છે, જ્યારે દ્રવ્યદૃષ્ટિ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાને અદ્વિતીય કારણ છે.
[ ૧૧૨ ] અધ્યાત્મશાસ્ત્ર પેાતે કેણ છે? તેનુ સ્વરૂપ શુ?, તેના વિષય-કષાયાદિ સાથે સંબંધ કેવા છે?, શા કારણથી છે?, કેટલા વખત સુધીના છે?, આત્માનું સાધ્ય શું છે ?” તે કેમ અને કયારે પ્રાપ્ત થાય ?, વિગેરે વિષયે ચર્ચે છે. અધ્યાત્મ શાસ્ત્રના ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ છે, જેથી એની જિજ્ઞાસાવૃત્તિ સ મુમુક્ષુઓને હાવી જોઇએ.
[ ૧૧૩ ]
જે પુસ્તકા-ગ્રંથા આપણને સૌથી વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા અનાવે તથા જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં જોડવાને પ્રેરક હાય, તે જ ઉત્તમ ગ્રંથ છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
271
[૧૧૪] જે તમારા જ્ઞાન અને ચારિત્ર્યને વિકાસ કરવો હોય તો જ્ઞાનવર્ધક ગ્રંથ અને ઉત્તમ ચારિત્રે ધ્યાનપૂર્વક વાંચે તથા તેમાંથી નીતિ અને આધ્યાત્મિકતાને વર્તનમાં ઉતારી જીવનમાં મેળવી લેતાં શીખો.
[ ૧૧૫ ] જે વાંચનપરિચય, નિદિધ્યાસન હોય, તો તેમાંથી કાંઈ ને કાંઈ સમજવાનું વિચારવાનું, આદરવાનું અને મનન કરવાનું જરૂર મળી આવે છે.
[ ૧૧૬ ] જ્યારે મનનની ટેવ પડે છે, ત્યારે જ વસ્તુરહસ્ય સમજાય છે. મનન કર્યા વગર વસ્તુસ્થિતિ સમજાતી નથી, આત્મ જાગૃતિ સ્કુરાયમાન થતી નથી અને વાંચેલો વિષય અંતરંગમાં જરા પણ અસર કર્યા વગર ઉપર ઉપરથી ચાલે જાય છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં કહ્યું છે કે-પાંચ મીનીટ વાંચે અને તેના ઉપર પંદર મીનીટ વિચાર કરે,” આવી રીતે જ્યારે મનન કરવાની ટેવ પડશે, ત્યારે જ ખરેખર સાર શેાધી શકાશે.
[ ૧૧૭ ] પિતાની રૂચિવડે પિતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવાયેગ્ય વસ્તુ જાણું ન હોય, ત્યાં સુધી તે વસ્તુ સમજાતી નથી.
[ ૧૧૮ ] કઈ પણ ધર્મની મહત્ત્વતા સમજવા માટે તેના દ્વવ્યા
Page #291
--------------------------------------------------------------------------
________________
272
જૈનતત્ત્વ વિચાર
નુયાગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કં મત પણ તેનાથી જ થાય છે.
[ ૧૧૯ ]
ભાષા ગમે તે હાય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણના વિષય હોય અને અનુભવના રસ ભરેલા હાય, તે તેને સ ંસ્કૃત કરતાં પણ ગંભીર સમજવી જોઇએ.
[ ૧૨૦ ]
જેમ ભેજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતા નથી, તેમ ભાષાના ભેદો હાવા છતાં તેથી કરીને અમાં કશે। ફરક પડતા નથી. [ ૧૨૧ ]
પેાતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીને વિશેષ ક્રમ ગેાઠવવા પડે છે. જે દૃષ્ટાંતના એકાદ અશથી સાદશ્યને લઈને જે સમજવાનુ હાય ને સમજાતુ હાય, તા તે દૃષ્ટાંતને સ્વીકાર કરી શાસ્ત્રોના મહા વાકયાના અના નિશ્ચય કરવા; પણ કુતાકિ કપણુ રાખીને જેએથી અનુભવનુ ખંડન જ થાય એવાં અપવિત્ર વિચારથી પરમ પુરૂષાર્થને ધક્કો પહાંચાડવા નહિ.
[ ૧૨૨ ]
એકી વખતે લખવા કે ખોલવામાં બધી ખાજુની પૂર્ણ હકીકતો આવી શકતી નથી. એક લખાતી કે ખોલાતી ખાબતમાં બીજું કહેવાની કે લખવાની ખાખતા ઘણી રહી જાય છે, પણ મૂખ્ય-ગૌણપણે જ્યારે જે પ્રસંગ ચાલત હાય, કે જે અધિકારાને ઉદ્દેશી વાત ચાલતી હાય, તે જ
Page #292
--------------------------------------------------------------------------
________________
273
ચિંતન કણિકા
રીતે મોલાય છે. આથી તેના હૃદયમાં બીજી ખાખતા કહેવાની નહાતી કે આ જ કહેવાની હતી અને બીજી નિષેધવાની હતી, એવું ધારણ કદી નક્કી કરી ન નાંખવું. સમ્યગદૃષ્ટિ આત્માઓ અપેક્ષાને સમજી ગૌણ-મૂખ્ય અને અધિકારી–અનધિકારી ખાખતનું માધ્યસ્થ દૃષ્ટિએ સમજ નારા હાય છે.
[ ૧૨૩ ]
શાસ્ત્રની જે જે પ્રકારે જીવે સ્વે તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે. [ ૧૨૪ ]
જેઓ શાસ્ત્રકારોએ ગોઠવેલા અનુક્રમે નહિ ચાલતાં ગમે તે રીતે સ્વચ્છ દે વવા માંડે છે, તે જરૂર નિષ્ફળ અને ઉભયભ્રષ્ટ થાય છે.
આત્મા સિવાય ચ્છાએ માન્યતા કરી છે,
[ ૧૨૫ }
એક માણસના હાથમાં ચિંતામણી આવ્યે હાય, પણ જો તેની ઓળખાણ ન પડે તેા નિષ્ફળ છે અને જો આળખાણ પડે તેા સફળ છે, તેમ જીવને ખરા જ્ઞાનીની ઓળખાણ પડે તા સફળ છે.
[ ૧૨૬ ]
કારણ
જીવે અજ્ઞાન ગ્રહ્યુ છે. તેથી ઉપદેશ પિરણમે નહિ, કેતેના આવરણને લીધે પરિણમવાના રસ્તો નથી. જ્યાં સુધી લેાકના અભિનિવેશની કલ્પના કર્યાં કરો, ત્યાં સુધી આત્મા ઉંચા આવે નહિ અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહિ. ઘણા પુરૂષા જ્ઞાનીઓના બોધ સાંભળે છે પણ વિચા રવાને ચાગ્ય બનતા નથી.
૧૮
Page #293
--------------------------------------------------------------------------
________________
274
જૈનતત્વ વિચાર
[ ૧૨૭ ] જો જીવ લૌકિક ભયથી ભય પામ્યા છે તેનાથી કોઈ પરમાર્થ કે સંભવ નથી. લેક ગમે તેમ બોલે તેની દર કાર ન કરતાં, આત્મહિત જેનાથી થાય તેવા સદાચરણ સેવવાં જોઈએ.
[ ૧૨૮ } જ્યાં સુધી જીવ લૌકિક દૃષ્ટિને વમે નહિ તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન પડે, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થાય એમાં સંશય નથી. લેકે જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહિ
[ ૧૨૯ ] લૌકિક દષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિમાં મહદ્ અંતર છે. જીવને અનાદિકાળથી પ્રમાદમાં રતિ હોવાથી જ્ઞાનીની દષ્ટિ લોકને (જીવને રૂચિકર થતી નથી.
[ ૧૩૦ ] આ ક્ષણભંગુર દુનિયામાં જ્ઞાની–સપુરૂષોને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
[ ૧૩૧ ] જે જ્ઞાનીની અને જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વ જીને સુલભ હેત, તે નિર્વાણ પણ સુલભ જ હોત.
[ ૧૩૨ ] શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મેક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.
Page #294
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
275
[ ૧૩૩ ] જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે અને અનુભવસહિતપણું હેવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે.
[ ૧૩૪ ] - જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરૂષના વચનને લૌકિક આશયમાં ન ઉતારવા અથવા લકત્તર દષ્ટિએ વિચારવા
ગ્ય છે અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થ દષ્ટિને ભ પમાડવા જેવું પરિણામ આવે છે.
[ ૧૩૫ ] આત્માને ઉન્નતિ કમ હદયની ઉચ્ચ વૃત્તિઓના પ્રવર્તન વડે જ સાધી શકાય છે.
[ ૧૩૬ ] અધ્યવસાયની વિશુદ્ધિથી અને ગલિક દશાના ત્યાગથી જીવ ઉચ્ચ સ્થાનમાં ચઢી શકે છે.
[ ૧૭ ] ઈષ્ટ વરતુમાં મનાતું સુખ જેમ ક્ષણિક છે, તેમ અનિષ્ટ સંગથી થયેલું દુખ પણ ક્ષણિક છે.
[ ૧૩૮ ] કઈ પણ પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ અને કઈ પણ પરપદાર્થના વિરોગની ચિંતા, તેને શ્રી જિનદેવ આર્ય વ્યાન કહે છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
276
જૈનતત્ત્વ વિચાર
[ ૧૩૯ ] બાહ્ય સંગેના નિમિત્તે છાની વૃત્તિ જ્યાં જેવા સંગો મળે છે, ત્યાં તેવા પ્રકારની થઈ જાય છે.
[ ૧૪૦ ] વસ્તુતઃ જોઈએ તો બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે, તેથી આત્માને કર્મ પણ ચીકણા બંધાય છે.
[ ૧૪૧ ] જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી બહિર્મુખવૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગદૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અંતર્મુખવૃત્તિની સાથે રમણતા કરે છે.
[ ૧૪ર ] જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સર્વ પ્રકારની વિદ્યાનો અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્વને તત્ત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારને પાર આવતો નથી
[ ૧૪૩ ] અંતર્મપ્રવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્તકારણેને અવલંબવા પડે અને જે જે વ્રતો–બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતર્મુખવૃત્તિ કહેવાય છે.
[ ૧૪૪ ] રાગદ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણતા થાય અને મનને
Page #296
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
277
અમુક સાધન વડે એકાગ્રતા થાય, તેને અંતર્મુખવૃત્તિ કહેવાય છે. આત્માભિમુખવૃત્તિને અંતમુખવૃત્તિ કહેવામાં આવે છે.
[ ૧૪૫ ] સંયમના બાહ્ય હેતુઓનું અવલંબન પણ અંતમું પ્રવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા-ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના, તીર્થયાત્રા વિગેરે મુખ્ય ઉદ્દેશ અંતર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાનું છે. ધાર્મિક ક્રિયાના રહસ્યને અવબેધ્યા વિના અંતર્મુખવૃત્તિને પ્રયત્ન સિદ્ધ થતો નથી.
[ ૧૪૬ ] સાધુઓને અગર શ્રાવકોને સદા અંતર્મુખવૃત્તિ રહેવી દુર્લભ છે, કિન્તુ સતત અભ્યાસબળથી અંતર્મુખવૃત્તિને અમુક કાળાદેન પ્રાપ્ત કરી શકાય છે. ધિય ગુણને ખીલવ્યા વિના અંતર્મુખવૃત્તિના સાધક બની શકાતું નથી.
૧૪૭ ] શાસ્ત્રોનું વાંચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે, તેમ તેમ અંતમુખવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે.
[ ૧૪૮ ] બહિર્મુખવૃત્તિથી બાહ્ય સાધનોમાં પડેલા ભેદની લડા. ઈઓ અને તેનાં વિવાદોમાં જેઓ સમય વ્યતીત કરે છે. તેઓ અંતર્મુખવૃત્તિને સ્પર્શ પણ કરી શકતા નથી.
[ ૧૪૯ ] ગચ્છાદિ ભેદને નિર્વહવા–નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવા, તે આત્માને આવરણ કરવા બરાબર છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
278
જૈનતત્ત્વ વિચાર [ ૧૫૦ ] સાધનધર્મોમાં તકરાર કરવી, એ મૂળ મુદ્દાને ક્ષતિ કરનાર છે. સાધ્યની સ્પષ્ટતા હોય તો, જેને જે સાધન એગ્ય લાગે તે દ્વારા પોતાની મુક્તિ સાધે આ દૃષ્ટિ સહિષ્ણુભાવ, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને ઉંડા રહસ્યની આલોચના વગર આવે નહિ.
[ ૧૫૧ ] જૈનદર્શનમાં અનંતજ્ઞાની પરમાત્માએ આત્માને તરવાના અનેક સાધનો બતાવ્યાં છે. તેમાંનાં જે સાધનથી સાધ્યનું સામીપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ-અધિ કાર મુજબ સમ્યમુનિર્વહન થઈ શકે, તે સાધન સાધકને ઉપકારક છે.
[૧૫૨ ] ઉપાયો કેટલાક વિધિરૂપે તો કેટલાક નિષેધરૂપે-એમ બે પ્રકારના હોય છે, પરંતુ ઉદેશને એક બાજુ મૂકી દઈ કેવળ ઉપાય સંબંધી ઝગડા કરવાથી કાંઈ કલ્યાણ થઈ શકતું નથી.
[ ૧૫૩ ] જેઓના હદય ઉપર મેહની અસર થઈ હોય-મંદતા પામી ન હોય તેઓનું શાસ્ત્રજ્ઞાન વાદવિવાદને માટે થઈ પડે છે ? અને મોહ વિનાના વિદ્વાનોએ સંપાદન કરેલ શાસ્ત્રજ્ઞાન તેના આત્માના ઉદ્ધાર માટે થાય છે.
[ ૧૫૪ ] જ્ઞાની પુરૂએ તિથિઓની મર્યાદા આત્માથે કરી છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
279
જો ચાક્કસ દિવસ નિશ્ચિત ન કર્યાં હેત તા આવશ્યક વિધિ એના નિયમ રહેત નહિ; માટે આત્માર્થે તિથિની મર્યાદાના લાભ લેવા. બાકી રાગ-દ્વેષની કલ્પના કરી ભ’ગજાળમાં પડતા આત્માને તે તે આવરણરૂપ થાય છે. [ ૧૫૫ ]
પૂર્વાચાય એ વાના સ્વભાવ પ્રમાદી ાણીને અમ્બે દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. તિથિને માટે ઉપવાસ નથી, પણ આત્માને અર્થે ઉપવાસ છે. હિત કારી શું તે સમજવુ જોઇએ. આઠમ વિગેરે તિથિની તકરાર તિથિ અર્થે કરવી નહિ, પણ લીલેાતરી આદિના રક્ષણ અર્થ કરવી.
[ ૧૫૬ ]
અધ્યાત્મની વ્યાખ્યા જણાવતાં શાસ્ત્રકારે કહ્યું છે કે‘ આત્માનમાંધાત્યપારમિાં 'આત્માને ઉદ્દેશીને જે પાંચેય આચારની સાધના કરવી તેનુ નામ અધ્યાત્મ કહે. વાય છે. આ વ્યાખ્યા જ જણાવે છે કે—ભાવચારિત્ર ટકાવવાને દ્રવ્યચારિત્રની જરૂરીયાત છે, માટે દ્રવ્યને ભાવનુ કારણ માનીને ઉત્તમ નિમિત્તેાને સેવવાપૂવ ક પાંચેય આચારને પાળે, તે બધા અઘ્યાત્મી કહેવા ચાગ્ય છે.
[ ૧૫૭ ]
જે આત્મા જેવા છે તેવા પ્રકારો એટલે પાતે જાણે, અનુભવે અને લેાકેાને સમજાવે, તે જ માત્ર ખરા અઘ્યાત્મી છે.
[ ૧૫૮ ] માહ્ય અને અભ્યંતર એકસરખી પ્રવૃત્તિ હાય તથા
Page #299
--------------------------------------------------------------------------
________________
280
જૈનતત્ત્વ વિચાર સ્વરૂપની મુખ્યતા સહિત ક્રિયામાં જેની પ્રવૃત્તિ હોય (જેમાં આત્માની અધિકતા સિવાય બીજું કાંઈ ન હોય), તેને અધ્યાત્મ કહેવાય છે.
[ ૧૫૯ ] અધ્યાત્મરૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુભ ક્રિયારૂપી બે પૈડાથી ચાલે છે. શુદ્ધજ્ઞાન અને શુદ્ધકિયા-એ બે અંશે સિવાય અધ્યાત્મનો નિર્વાહ થઈ શકતો નથી.
[ ૧૬૦ ] - ક્રિયા ઉપર સંપૂર્ણ અભિલાષ અને અધ્યાત્મભાવનાવડે ઉજવળ એવી મનોવૃત્તિને યોગ્ય હિતકારી કાર્ય, એ બે આત્માને શુદ્ધિ કરનારા ઉપાય છે.
[ ૧૬૧], આત્મસ્વરૂપ જાણ્યા વિના અને શુભ કિયા કર્યા વિના અધ્યાત્મ-આધ્યાત્મ પિકારવાથી કાંઈ લાભ મળતું નથી, પણ ગ્યતા મુજબ શ્રી જિનેશ્વરદેવે કહેલ શ્રાદ્ધધર્મ અને યતિધર્મને અનુસરીને શુદ્ધ વ્યવહારમાર્ગમાં વર્તવાથી આત્મસ્વરૂપ પામવાને યોગ્ય બની શકાય છે. શુદ્ધ વ્યવહારદ્રારા જ નિશ્ચયમાં પહોંચી શકાય છે. તે બન્નેય અરસપરસ સંબંધયુક્ત છે.
[ ૧૬૨ ] ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન–એ બધું અધ્યાત્મ માર્ગની સન્મુખ હેવું જોઈએ જે એમ ન હોય તે કલ્યાણના સાધક થઈ શકાય નહિ. હંમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ બાંધવાની જરૂર છે. જે લક્ષને-સાચને સ્થિર કરી તદનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે, તે જ પ્રવૃત્તિ સફળ થઈ શકે છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
281 [ ૧૬૩ ] જ્યાં-ત્યાં ભટકતી ચિરાની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ”—બીજા શબ્દમાં “અધ્યાત્મ” કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એવી હિદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તેને પણ ચેગના બીજા શબ્દમાં અધ્યાત્મના કારણ હોવાથી ઉપચારથી યેગ યા અધ્યાત્મ કહેવાય છે.
[ ૧૬૪ ] સગજ્ઞાન-આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જડ પદ્લિક વસ્તુ પ્રિય લાગે છે.
[ ૧૬પ ] મેહદૃષ્ટિના ત્યાગથી અને અંતરદષ્ટિના પ્રગટીકરણથી આત્માનું યથાર્થ સ્પરૂપ ભાસે છે.
[ ૧૬૬ ] શરીરથી આત્મા ભિન છે– એમ વદવા છતાં, જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપે જાણો–અનુભવતો નથી. ત્યાં સુધી મેલ પમાને નથી.
[ ૧૬૭ ] આત્માની જ્ઞાનાદિક ગદ્ધિને જે તિભાવ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થવો તે જ પરમાત્મપદ છે.
| [ ૧૮ ] પરમાત્મદશા સાધ્ય છે, અંતરાત્મા સાધક છે અને બહિરાત્મભાવ ત્યાગ કરવા ચગ્ય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
282,
જૈનતત્ત્વ વિચાર
[ ૧૬૯ ] બહિરામપણું ટળી અંતરામપણું પ્રાપ્ત થવું, તે ખરે ખરું કઠણ છે. જે પ્રાણ શરીરથી આમા ભિન માને છે અને એમ માનીને નિશ્ચયપૂર્વક પિતાને શરીરની ક્રિયાને સાક્ષીરૂપ માને છે, તેને અંતરાત્મા જાણ.
જ્યારે અંતરાત્મા થાય છે, ત્યારે જ શરીર ઉપરથી મમત્વબુદ્ધિ દૂર થાય છે. એવી બુધિ થયા બાદ સમ્યગૂ દષ્ટિજ્ઞાની જીવ અંતરથી ભિન્નપણે વર્તે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પિતાના કપે છે, તે ઉપરાંત દુનિયાના પદાર્થોમાં મમત્વબુધિ કલ્પી લેમમાં માખીની જેમ સંસારમાં લપટાય છે.
[ ૧૭૧ ] મિથ્યાત્વને નાશ થાય છે, ત્યારે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, સમ્યફવની પ્રાપ્તિ થવાથી આત્માની શુદ્ધિ થાય છે અને આત્માની શુદ્ધિથી યેગ સિદ્ધ થાય છે.
[ ૧૭૨ ] સમ્યકૃત્વની પ્રાપ્તિ થયા પછી શુધ્ધ એવી જ્ઞાનધારા હોય છે, જે પ્રાપ્ત થયા પછી ગની ધારા પ્રવર્તે છે.
ચોગની ઈચ્છા રાખનારાને આવશ્યાદિક ક્રિયા યોગના કારણરૂપ થાય છે.
[ ૧૭૩ ] સપુરૂષોએ જિજ્ઞાસા રાખવી એ ન્યાય છે. જે પુરુષ
Page #302
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
283 યેગને શાતા ન હોય પરંતુ વેગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે.
[ ૧૭ ] જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસ –ત્યાગ કહેવાતો નથી, કારણ કે–આતમજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે.
| [ ૧૭૫] આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામ વાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તો ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે.
[ ૧૭૬ ] આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુધિથી કરેલ છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધિથી એ વિવાદને દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે.
[ ૧૭૭ ] ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જુદી રીતે આગ્રહ. રાખનારા પુરૂષોની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે.
[ ૧૭૮ ] આત્મસ્વરૂપને અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેને અનુભવ કરાવે છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
284
જૈનતત્ત્વ વિચાર
[ ૧૭૯ ) વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકની પ્રકૃતિથી થયેલો છે. આત્માના એસ્વભાવ નથી.
[ ૧૮૦ ]
આત્માને અજ્ઞાન અને વિષયા અંધન આપે છે. અને સમ્યગ્રજ્ઞાન મુકિત આપે છે. જ્ઞાન વિના જો કેવળ શાસ્રના અભ્યાસ કરે તો તે શાસ્ત્રના પુદ્ગલોથી મુકિત થતી નથી. [ ૧૮૧ ]
સઘળા સશાસ્ત્રો આત્માને! અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાય છે.
[ ૧૮૨ ]
આ જગતમાં જીવને બંધન કરનાર વિષયા અને દુઃખે છે, જે ચાર કષાયામાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરુષ તેવા વિષયાથી અને દુઃખાથી બધાતો નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–ટ્વીનતા છે.
[ ૧૮૩ ]
જેમ કુવાના જળની સિધ્ધિ આવકના અરણાં ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિધ્ધિ ઉંચા પ્રકારનાં ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાર્થાંનું કારણ છે. [ ૧૮૪ ]
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય-એ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની ચેાગ્યતાને પ્રાપ્ત કરે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
285
[ ૧૮૫ ] ભગવંતની આજ્ઞા પ્રમાણે ધ્યાનને શુદ્ધ કમ માની, જે પુરુષ તેને અભ્યાસ કરે છે તે આત્માને જાણનારે થાય છે– આત્મજ્ઞાનને પામે છે.
[ ૧૮૬ ] હંમેશાં ધ્યાન કરવાને અભ્યાસ હોય તો મનને. નિગ્રહ થઈ શકે છે.
[ ૧૮૭ ] અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિજર થઈ છે તે ઉપલકભાવે થઈ છે, કે જે ભાવ અબંધક નથી. વળી કર્મક્ષય થાય તેવી નિર્જરા થઈ નથી. જે તેવી થઈ હોત, તે આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરવાનું બનત નહિ.
[ ૧૮૮ ] જ્ઞાનની સાથે ઐકય પામેલ તપ આત્માને નિર્જરા કરાવે છે. તે સિવાયને તપ વસ્તુતઃ ક્યારે પણ નિર્જરા કરતું નથી.
જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનેને વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે.
૧૦ ] જે હૃદયમાં મમતા જાગૃત હોય તો વિષયોને ત્યાગ નકામે છે, કારણ કે-જ્યાં સુધી મમતા હોય ત્યાં સુધી વિષયેનો ત્યાગ સ્થિર રહી શકતો નથી.
Page #305
--------------------------------------------------------------------------
________________
286
[ ૧૯૧ ]
જ્યાં મમતા હાય છે ત્યાં અવિદ્યા (અજ્ઞાન) રહેલ છે, જેથી જીવ મમતાની સહચારિ અવિદ્યાના બળથી અનેક જાતની અશુભ ચેષ્ટા કરે
છે.
[ ૧૯૨ ]
જેણે ચેગને ધારણ કર્યા નથી, મમતા હુણી નથી, સમતાને આદર કર્યાં નથી અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરુષને જન્મ શાસ્ત્રકાર નિરક કહે છે, [ ૧૯૩ }
સમતાના સામાન્ય અર્થ એ જ કે ગમે તેવા અનુકૂળપ્રતિફળ સંજોગે પ્રાપ્ત થાય, તે પણ મનને એકસરખી રીતે પ્રવર્તાવવું અને સ` જીવ–અજીવ વસ્તુઓ તરફ રાગ દ્વેષના અભાવ હાવા તે.
જૈનતત્ત્વ વિચાર
[ ૧૯૪ ]
જિજ્ઞાસા અને તાત્ત્વિક વિવેક-એ અન્ને મમતાના નાશ કરનારા છે.
[ ૧૯૫ ]
કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રિય અને અપ્રિય લાગવાના આધાર પેાતાની બુદ્ધિ ઉપર છે,
[ ૧૯૬ ]
વસ્તુતઃ જોઈએ તે મમતાના વશથી જ અઢાર પાપ સેવવામાં આવે છે.
[ ૧૯૭ ]
કોઈ પણ વસ્તુમાં જો અહ્ત્વની સૂક્ષ્મ કલ્પના પણ ન ઉઠે તેા ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણ ધારણ કરી
શકે.
Page #306
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
287
' ૧૯૮] મનમાંથી પરવસ્તુઓ પ્રત્યે મમતાની વાસનાઓ દૂર કર્યા વિના બાહ્ય પદાર્થો સાથે સંબંધ છૂટતો નથી. બહિમુખવૃત્તિને જે જે અંશે નાશ થાય છે, તે તે અંશે અંતમુખવૃત્તિ પ્રગટ થતી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પિતાના અધિકાર પ્રમાણે અંતર્મુખવૃત્તિને આદર કરે જોઈએ.
[ ૧૮ ] દેશમમત્વ, કુળ-જાતિમમત્વ, કુળધર્મમમત્વ, ગ૭– મમત્વ, શિષ્યમમત્વ, પુત્રમમત્વ, વસ્ત્રમમત્વ, સ્થાનમમત્વ, અને ભકતમમત્વ, ઈત્યાદિ મમમાં બંધાયેલે જીવ કર્મ પાસથી છૂટી શકતું નથી.
[ ૨૦૦ ] હું ત્યાગી છું –એવું અહંભાવરૂપ મમત્વ પણ જ્યાં સુધી આત્મામાં આપવામાં આવે છે, ત્યાં સુધી ખરેખરૂં ત્યાગીપણું પ્રગટતું નથી. ગ્રતાદિમાં પણ મમત્વભાવ રાખવાથી નિશ્ચયથી આત્મા છૂટી શકતું નથી. વેષાદિકમાં પણ મમત્વભાવ રાખવાથી આત્મા પરિગ્રહના બંધનમાંથી છૂટી શકતું નથી.
| [ ૨૦૧ ] હું અને મારું –એ અધ્યાસ જ્યાં સુધી છે, ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી. બાહ્ય પદાર્થોની વાસના જ્યાં સુધી છે, ત્યાં સુધી મનમાં સંકલ્પ-વિકલ્પ થયા જ કરે છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
288
જૈનતત્ત્વ વિચાર
[ ૨૦૨ ] પ્રાણીઓના મનરૂપી ગાઢ વનમાં શુભ તથા અશુભરૂપી મેટા કાંઠાઓવાળી વાસનારૂપી નદી સર્વદા પ્રબળ વેગથી ચાલી જાય છે.
[ ર૦૩ ] વાસનાથી ઘેરાયેલું ચિત્ત સંસારમાં રહેલું છે અને તે જ જો વાસનાઓથી રહિત થાય, તે જીવનમુકત કહેવાય છે.
જે દેહાભિમાનરૂપી અહંકાર છે, તે જ અનંત જન્મરૂપી વૃક્ષને કાંટો છે, કે જે વૃક્ષેની “આ મારું–આ મારું એવા પ્રકારની મમતાએારૂપ હજારે શાખાઓ ફેલાયેલી છે.
[ ૨૦૫ ] આત્માને બંધનરૂપ આ સંસારરૂપી વૃક્ષ, કે જે આશાએરૂપી માંજવાળું છે, દારૂણ દુઃખાદિરૂપી ફળવાળું છે. ભેગરૂપી પલ્લોવાળું છે, જરારૂપી પુષ્પવાળું છે અને તૃષ્ણ રૂપી લતાઓથી શોભી રહ્યું છે, તેને જ્ઞાની પુરૂષો વિવેકરૂપી ખર્શથી કાપી નાંખે છે.
[૨૦૬ ]. અનંત વિષયોમાં અનંત સંકલ્પની કલ્પનાને કરનારી અવિદ્યાને લીધે જ્યાં સુધી આ જગરૂપ મેટી ઈન્દ્રજાળને વિસ્તીર્ણ કરતા મૂઢ છે પિતાના સ્વરૂપને જોતા નથી, ત્યાં સુધી પાણીમાં ચકરીઓની પેઠે સંસારમાં ભમ્યા કરે છે.
[ ૨૦૭ ] આ સંસારને આડંબર માત્ર દેખવામાં જ રમણીય છે.
Page #308
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
તે મિથ્યા છતાં ગ્રહણ કરવામાં આવે છે અને આશારૂપી નાગણીઓના રાફડારૂપ છે, એમ જાણીને તત્ત્વજ્ઞાની પુરૂષ એમાં લેપાતાં નથી.
[ ૨૦૮ ]
જ્યાં સુધી આત્માનું અવલેાકન કરવાની ઈચ્છાનેા ઉદય થયેા નથી, ત્યાં સુધી દુઃખરૂપી કાંટાથી યુકત સંસારરૂપી પતના ભાગમાં દેહાભિમાની અહંકારને ભેાગ તથા આશાના રૂપને પામેલી અવિદ્યા ભમાવ્યા કરે છે.
[ ૨૦૯ ]
નિર ંતર સંસારરૂપ પ્રવાહમાં પડેલે તથા અવિદ્યારૂપી નદીમાં તણાતા માણસ શાસ્ત્ર તથા સજ્જનના સમાગમ વિના તરવાને સમર્થ થઈ શકતા નથી. સત્સંગ અને શાસ્ત્રના સમાગમથી વિવેકને લીધે ‘અમુક વસ્તુનો ત્યાગ કરવા જોઈએ તથા અમુક વસ્તુનું ગ્રહણ કરવુ જોઈએ’–એવા પુરૂષને વિવેક થાય છે.
289
[ ૨૧૦ ]
મનુષ્યાને સ ંતેષ, સાધુઓના સંગ, સવિચાર અને શમ--એ જ સંસારરૂપી સમુદ્રમાંથી તરવાના ઉપાયે છે. સંતાષ પરમ લાભરૂપ છે, સત્સંગ પરમ ગતિરૂપ છે, સદ્વિચાર પરમ જ્ઞાનરૂપ છે અને શમ પરમ સુખરૂપ છે. સંસા રને ભેદવાના એ ચાર ઉપાયાને જેઆએ અભ્યાસ કર્યાં હાય તેઓ મેાહરૂપી જળવાળા સસારરૂપી સમુદ્રમાંથી તરી ગયા
સમજવા.
૧૯
1
Page #309
--------------------------------------------------------------------------
________________
290
[ ૨૧૧ ]
જેના મનમાં સવેગ થયેા હાય છે, તે અનાસક્તિથી કત્ત વ્ય કર્મોને કરતા છતાં નિલે પ રહી શકે છે. સવેગ થયા વિના દેહાધ્યાસ તળતા નથી તથા નામરૂપમાંથી અહંતા મમતાઘ્યાસ ટળતા નથી : અને તેમ સાંવેગ પ્રાપ્ત થયા વિના સાત્મિક સુખના નિશ્ચય થતા નથી.
જૈનતત્ત્વ વિચાર
[ ૨૧૨ ]
સવેગ એ કંઈ અજારમાં મળતી ચીજ નથી, પણ આત્મપરિણામ વિશેષ જ છૅ. સંસાર ઉપર નિવેદ ( સાચા કંટાળો) થવો અને મેક્ષ ઉપર ખરેખર અનુરાગ થવો તે જ સવેગ છે.
[ ૨૧૩ ]
આત્મજીવનમાં જોડાયેલેા આત્મા ઘેાડા ચા ઘણા ભવે સંપૂર્ણ આત્મજીવન મેળવ્યા વગર રહેતેા નથી.
[ ૨૧૪ ]
જ્ઞાન વિના માક્ષ નથી, વૈરાગ્ય વિના જ્ઞાન નથી, વિચાર (આત્મવિચાર) વિના વૈરાગ્ય નથી અને સ્થિરતા વિના વિચાર નથી.
[ ૨૧૫ ]
જીવને જ્યાં સુધી મેાહના આવેશ હૈાય છે, ત્યાં સુધી આત્મવિચાર આવતા નથી.
[ ૨૧૬ ]
જ્યાં સુધી જીવને વરાગ્ય સ્ફુરતા નથી, ત્યાં સુધી તેને
Page #310
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
291
તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. સિદ્ધાન્તબેધનું શ્રવણ, વાંચન કે પઠન તે જીવ કરે, પણ તેના અંતરમાં પ્રવેશ પામી શકતા નથી.
[ ૨૧૭ ] બોધ બે પ્રકારથી જ્ઞાની પુરૂષોએ કર્યો છે. એક તે સિદ્ધાંતો અને બીજે તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ. જે ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયે ન હોય, તે સિદ્ધાંતબોધનું માત્ર શ્રવણ થાય તે ભલે, પણ પરિણમન થઈ શકે નહિ. સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી વાણ દ્વારા જણાવાય તેમ જણાવ્યું છે, એ જે બેધ તે સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધ, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે, વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપ નિર્ધારી લે છે, તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને “ઉપશમ સાધન કહ્યા છે. અને એવા જે જે સાધને જીવને સંસારભય દઢ કરાવે છે, તે તે સાધને સંબંધી જે ઉપદેશ કહ્યો તે “ઉપદેશબોધ છે.
[ ૨૧૮ ] સંસારના સર્વ પાપે કેવળ અજ્ઞાનતાથી પ્રગટે છે. એ અજ્ઞાનતા–એ અંધકાર આત્માના અવિકાસની અવસ્થા છે. જ્યાં સુધી અજ્ઞાનતાના પાપનું દમન કરવામાં નહિ આવે, ત્યાં સુધી આત્મિક આનંદની પ્રાપ્તિ કઈ વખત નહિ જ થાય.
Page #311
--------------------------------------------------------------------------
________________
292
[ ૨૧૯ ]
પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પરિણામ આપતું નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ સંસારથી છૂટવા ઈચ્છતા જીવાને-મુમુક્ષુઓને વૈરાગ્ય પરમ સાધન છે.
જૈનતત્ત્વ વિચા
[ ૨૨૦ ]
જેના ચિત્તમાં લેશ માત્ર ત્યાગ-વૈરાગ્ય નથી તેને તત્ત્વજ્ઞાન ન થાય, એમ સત્પુરૂષો કહે છે તે કેવળ સત્ય છે. આ કાળ એના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ જ્ઞાનીઓએ દુઃષમ કહ્યો છે તે વાસ્તવિક છે, જે કાળમાં જીવાને આત્મહિતના સાધના દુષ્કર થઈ પડયા હાય, તત્ત્વ જ્ઞાન—આત્મજ્ઞાનની પ્રાપ્તિ પરમ દુલભ હાય, તે કાળ કેવળ દુઃષમ-વિષમ કહેવા ચેાગ્ય છે.
[ ૨૨૧ ]
આ સંસારરૂપી રણભૂમિકામાં (દુઃષમકાળમાં) કાળરૂપી ગ્રીષ્મ ઉદયને ન વેદે, એવી સ્થિતિના તે! કોઈક જ જીવ હશે.
૫ ૨૨૨ ] સ’સારસ્વરૂપનું જ્ઞાન અને સંસાર ઉપર દ્વેષ–એ અને કારણેાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
[ ૨૨૩ ] સમકિતવંત જ્ઞાતાપુરૂષો સસારની નિર્ગુણતા જૂએ છે. એટલે તેને વૈરાગ્યની પ્રાપ્તિ સહેજે થાય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
ચંતન કણિકા
293
[ ૨૨૪ ] જ્યાં હૃદય વિષયાત હોય ત્યાં વૈરાગ્ય ટકી શકતો નથી.
[ ૨૨૫ ] જ્યારે અજ્ઞાનને નાશ થાય. ત્યારે વિયેનું સાચું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ સમજવામાં આવે છે.
[૨૨૬ ] સંસારના ભોગે પદ્ગલિક છે, પરવસ્તુ છે અને વિરક્તભાવે રહેવું એ સ્વસ્તુ છે. એવા સતત્ વિચારથી ભેદજ્ઞાન થતાં આત્મસ્વરૂપ ઓળખાય છે.
[ ૨૨૭ ] જ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. એટલે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે મનુષ્યને સંસારથી ઉદાસીનભાવ વર્તે છે.
[ ૨૨૮] વસ્તુને વસ્તુગતે જોઈને આત્મભાવ રહેવાની સમવૃત્તિને ઔદાસીન્યભાવ કહેવાય છે.
રર૯ ] - જેમને પામવા ગ્ય આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું છે, એટલે જગતના અન્ય પદાર્થો પરથી જેમની આસક્તિ નષ્ટ થઈ છે, તેથી હાનાદાન–ત્યાગવાનું અને ગ્રહણ કરવાનું કંઈ રહેતું નથી. આવી રીતે ઈષ્ટ–અનિષ્ટ વસ્તુના અભાવે મહાત્મા મુનિઓને ઉદાસીનતા હોય છે.
[ ૨૩૦ ] સમ્યફવને ઓળખવાથી, સ્વાદુવાદ મતને માનવાથી,
Page #313
--------------------------------------------------------------------------
________________
294
જૈનતત્ત્વ વિચાર મોક્ષના ઉપાયને ચિંતવવાથી અને તત્વદર્શન થવાથી આ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા ઉત્તમ પ્રકારને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ઉદ્દભવે છે.
[ ૨૩૧ ] જ્યારે પોતાના અને પારકા સિદ્ધાંતેમાં બુદ્ધિ પ્રવર્તે, એટલે બને સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે અને જ્યારે સર્વ નય ઉપર માધ્યસ્થભાવ હોય, ત્યારે જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થાય છે.
જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પરમ દુર્લભ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વાળા નિગ્રંથની નિશ્રામાં વસતા મુનિઓ પણ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા કહેવા ગ્ય છે.
- જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન પુરૂષની સૂમ દષ્ટિ હોય છે. તે સર્વમાં મધ્યસ્થભાવે વર્તે છે. તે સર્વત્ર હિતનું ચિંતવન કરે છે. તેને સતકિયા ઉપર મહાન આદર હોય છે અને તે લોકેને ધર્મમાં જોડે છે.
[૨૩૪] धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मपरायणः सत्त्वेभ्यो धर्मશાસ્ત્રાર્થ શો Tચતે ” અર્થાત્ જેને આત્મસ્વભાવરૂપ નૈશ્ચયિક ધર્મ તથા તેને પ્રગટ કરવાના સાધનભૂત અનેક પ્રકારના અનુષ્ઠાનેરુ૫ વ્યવહારધર્મની જાણ હોય, જે વ્યવહાર અને નિશ્ચય–બન્ને પ્રકારના ધર્મને સેવનાર હોય, જે ધર્મમાં સદા તત્પર હોય અને હંમેશાં પ્રાણીઓને ધર્મતને ઉપદેશ કરનારા હોય,–આ સદ્ગુરુનું લક્ષણ છે.”
Page #314
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૨૩૫ ]
શ્રી જિનેશ્વર ભગવાને કહેલા શાસ્ત્રોને જાણનાર, શુદ્ધ દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધાવાળા, જેમની ક્રિયા કેવળ નવાં કર્માંનાં બંધને રાકવારૂપ છે તેવા, ગુરૂપરંપરા પ્રમાણે પ્રાપ્ત થયેલી શુદ્ધ પ્રવૃત્તિ પ્રમાણે પ્રવનાર, હુમેશાં ખીજાને ન ઠગનાર, સ્વસ ંવેદન જ્ઞાનને ધારણ કરનાર, ગીતા —આગમધર ને સમ્યક્ત્વવાન ગુરૂ હાય, તે જ સંસારસમુદ્રથી તારનાર સદ્ગુરુ છે,
295
[ ૨૩૬ ]
આગમધર અને સમ્યક્ત્વવાન્ ગુરૂનું લક્ષણ એ છે કેતેમની સઘળી ક્રિયાએ દસીનભાવે હાય, તેમજ તે સિદ્ધાંતને સત્ય માની પ્રવૃત્તિ કરનાર હાય. તેને મત– મમત્વના સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. તેવા શુદ્ધ ગુરૂને મેળાપ થવે તે અતિ કઠણ છે. મહાસમુદ્રને તરવાને જેમ વહાણ સમથ છે અને તેને આશ્રયે રહેનારને તારે છે, તેમ આગમધર અને આત્મજ્ઞાની-સમ્યક્ત્વવાન ગુરૂ પેાતે તરી પેાતાના આશ્રય કરનાર શિષ્યવગને પણ તારનાર હાય છે. [ ૨૩૭ ]
વિષયેામાં રાગ વગરના, જેઓના સંદેહ કપાઈ ગયા હાય એવા અને દેહાર્દિકના અધ્યાસથી રહિત એવા જ સાધુપુરૂષના સત્સંગ સંસારરૂપી સમુદ્રમાં તરવાના સાધન ૨૫ છે.
[ ૨૩૮ ]
પ્રત્રજ્યા માત્ર ગ્રહણ કરવાથી જ સંતાષ માની બેઠેલા, એડે! પાર થઈ ગયા તેવું સમજી બેઠેલા, ચાગ્ય કરણીથી
Page #315
--------------------------------------------------------------------------
________________
296
જૈનતત્ત્વ વિચાર
પરાર્મુખ બનેલા, શિથિલાચારી થઇ ગયેલા, વિવિધ કથા કે છાપાં વાંચવામાં જ સમયના દુર્વ્યય કરનારા, કેવળ શારીરિક શુશ્રૂષામાં જ લયલીન, આવશ્યક ક્રિયામાં પણ શિથિલ બનનારા, ભવ્ય જીવેશને ઉપદેશવા છતાંય આત્માની સામે દ્રષ્ટિપાત નહિ કરનારા અને જિનાજ્ઞાથી વિરૂદ્ધ આચારને સેવનારા વાસ્તવિક સાધુ તરીકે ગણી શકાતાં નથી.
[ ૨૩૯ ]
સાધુ તરીકે તે જ ગણી શકાય, કે જે યથાશક્ય દ્રષ્યક્ષેત્ર-કાળ-ભાવાનુસારે પાંચેય આચારપાલનમાં તત્પર, પાંચેય સમિતિથી સમિત, જેમની ઇઇંદ્રિયે વિષયજન્ય વિકારથી મુક્ત છે, જેમણે થાડા પણ મનાનિગ્રહ કર્યાં છે, જે સ્વાધ્યાયાદિ આત્મચિંતનમાં તત્પર છે, જે લેાકેષણા, લાકહેરી અને લેાકસંજ્ઞાથી મુક્ત છે અને જે સદ્ગુરૂની આજ્ઞાને આધીન છે, તે જ સાધુ તરીકે ગણી શકાય છે.
[ ૨૪૦ ]
મુનિમાગ મહા કષ્ટકારી છે, વેળુના કાળીયાં ચાવવા જેવા છે અને તલવારની ધાર પર ચાલવા જેવા છે એ શંકા વિનાની વાત છેઃ : પરંતુ એક વખત એ માગ ની ફરજો માથે લીધા પછી તેને અનુસારે વન કરવાને આ જીવ પ્રતિજ્ઞાથી ખ ંધાય છે, એટલું જ નહિ પણ તે ધેારણથી જો જરા પણ પાછો પડે તે મહા કાંધ કરે છે.
[ ૨૪૧ ]
આત્માના આ ભવ ને પરભવના સુખ માટે વેષ અને વતનની અકચતા કરવાની ખાસ જરૂર છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૨૪૨ ] જે પુરૂષો અનાચારાદિક પેાતાના દોષીને આત્મપ્રશ સાદિ સ્વાના રક્ષણ માટે અપલાપ કરનારા પેાતાના મનમાં એમ ધારે છે કે—દ ભવડે તેને ઢાંકવાથી મારી ગુણી તરીકે ખ્યાતિ થશે અને ભક્તજના પાત્ર-આહારાદિકે કરીને મારે સત્કાર કરશે, કેમકે—લાકે ગુણવાનની પૂજા-સત્કાર કરે છે તેથી મારૂ પણ લેાકેામાં ગૌરવ થશે. અથવા મહાપુરૂષાની પંક્તિમાં મારી પ્રતિષ્ઠા થશે.” આટલા જ માત્ર લાભથી સંતુષ્ટ થયેલા તેઓ દ ભવડે પેાતાના આત્માને ઉલટી વિડ અના પમાડે છે.
[ ૨૪૩ ]
જેમ અસતી (કુલટા) સ્ત્રીઓનું શીલ અશીલની જ વૃદ્ધિને માટે થાય છે, તેમ દાંભિક જનીને વ્રત અવ્રતની વૃદ્ધિને માટે થાય છે.
297
[ ૨૪૪ ]
એ જ કારણ માટે જે સાધુ મૂલાત્તર ગુણેાને ધારણ કરવા સમર્થ ન હાય તેને સત્ શ્રાવકપણું જ યુક્ત છે, પણ દભવડે જીવવુ ચુક્ત નથી. અર્થાત્-ભ્રષ્ટપણે ચારિત્ર પાળવા કરતાં શ્રાવકધમ શ્રેષ્ઠ છે.
[ ૨૪૫ ]
મૂલ અને ઉત્તર ગુણ સંબંધી કૃષા સેવવાની દિન પર દિન વૃદ્ધિ થતાં, જો કોઈ પણ પ્રકારની સાધ્યદૃષ્ટિ ન રહે ને તેથી વિરૂદ્ધ આચરણ થાય, તે સર્વથા મનુષ્યભવને એળે ગુમાવવા કરતાં શાસ્ત્રોક્ત પ્રકારે વેષ છેડી દઈ, ઉત્તમ શ્રાવકપણુ અંગીકાર કરી લઈ જન્મનું સાફલ્ય કરવું હિતકારી છે—એમ શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
298
જૈનતત્ત્વ વિચાર
[ ૨૪૬ ] દોષયુક્ત ઉંચી પદવી કરતાં નીચી પદવી શ્રેષ્ઠ છે, પણ દેષયુક્ત થઈ સર્વોત્કૃષ્ટ પદને મલિન કરવું એગ્ય નથી. સાધુ નામ ધરાવી-આકાર ફેર કરી એના એ જ આરંભપરિગ્રહાદિકમાં ફસાયા હોય, ત્યાગને નામે ઈઢિયાર્થ, માનાર્થ અને સંસારાર્થ સાધી રહ્યા હોય, તે એ સર્વોત્કૃષ્ટ પદને મલિન કરે છે. તેના કરતાં મયદારૂપ-આજ્ઞાના સાપેક્ષપણા યુક્ત નીચી પદવી શ્રેષ્ઠ છે.
[૨૪૭ ] શ્રી જિનશાસનને વિષે અત્યંત રાગવાળ મુનિ જે. લિંગ (વેષ)ને ત્યાગ ન કરી શકે, તો તેણે દંભરહિત સદ્ગુરૂ-સુસાધુને સેવક થઈ સંવિઝપાક્ષિક થવું યુક્ત છે.
[ ૨૪૮ ] જે વેષ છેડવાથી આત્માનું બગડી જશે તેમ લાગે અગર વેષને આગ્રહ છૂટે નહિ, તે સંવેગપક્ષ ધારણ કરીને પણ આત્મહિતની દષ્ટિ ચૂકવી નહિ અને નિઃશૂક કે અતિ પ્રમાદી થઈ સાધ્યદષ્ટિરહિતપણે અનંત સંસાર ઉપાર્જન કરવો નહિ.
[ ૨૪૯ ] જેઓ પંચ મહાવતેનું દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવને અનુસારે અતિચાર રહિત પાલન કરવામાં પિતાના અસમર્થ પણને જે કઈ પુરૂષો પ્રગટપણે જાણતાં છતાં પણ દંભમાયાને આશ્રય કરીને પોતામાં મુનિપણું કહે છે, એટલે“અમે સાધુઓ જ છીએ –એમ કહે છે, તે દંભીઓનું નામ
Page #318
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
299
પણ પાપને માટે થાય છે, તો પછી તેમને વંદના, સ્તુતિ કે સેવા કરવાથી પાપ થાય તેમાં શું કહેવું?
[ ૨૫૦ ] જે સાધુ–વેષધારી દાંભિક સારી અને પાંચમા આરાને ઉચિત-એવી સંયમક્રિયાને એટલે વ્રતના રક્ષણ કરતાં નથી, તે અહે ! મેટું આશ્ચર્ય છે. આ રાજા વિનાનું રાજ્ય જૂએ, કે જેથી તે દાંભિકો માત્ર સાધુના નામે કરીને જ આ જગતના ભવ્ય જીની વંચના કરે છે, એટલે કે–તેઓને છેતરીને અન્ન, વસ્ત્ર, પાત્ર, વ્યાદિકનું હરણ કરી લૂંટે છે.
[ ૨૫૧ ] શ્રી જિન ભગવાને કોઈ પણ અહિંસાદિક કાર્યની સર્વ પ્રકારે એકાંતપણે અમુક કાર્ય જ કરવું –એમ અનુજ્ઞા આપી નથી અથવા કઈ પણ આધાકમદિક કાર્યને એકાંતપણે નિષેધ પણ કર્યો નથી એટલે કે–અમુક સર્વથા ન જ કરવું”—એમ કહ્યું નથી. પરંતુ કાર્ય પ્રાપ્ત થયે છતે નિષેધ અથવા અનુમતિ આપેલું કાર્ય કરતી વખતે દંભરહિત થવું, એ પ્રમાણે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આગમવાણી છે.
[૨પર ] સમકિત, દેશવિરતિ કે સર્વવિરતિના ગુણ પિતાને દિન પર દિન વિશેષ લાવવા માટે સર્વ ભવ્યજીએ તે સર્વ ગુણોને ઉત્સર્ગ માર્ગ જોઈ વિચાર કરવો જોઈએ. ઉત્સર્ગ. માર્ગમાં ઘણા ભાગે પિતાના હૃદયની સ્થિતિ કેવી છે એ જ વિચાર હોય છે અને બીજા જ સમકિતવંત, દેશવિરતિવંત, સર્વવિરતિવંત કે ચારિત્રવંત છે કે નહિ, તેની પરીક્ષા તેના બાહ્ય આચરણ ઉપરથી કરવાની હોય છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
જૈનતત્ત્વ વિચાર
જો એમ ન થાય તો અલ્પ જ્ઞાનદશાને લીધે પેાતાના માટે અપવાદમાર્ગે વિચાર કરતાં સ` પેાતાના આત્માને ગુણનિષ્પન્ન માની લે અને બીજાને માટે ઉત્સર્ગ માગે પરીક્ષા કરવા જતાં બીજાનું હૃદય વિશિષ્ટ જ્ઞાન સિવાય છદ્મસ્થાને ગમ્ય ન હેાવાને લીધે કોઇ પણ ખીજો ગુણ માલુમ પડે નહિ. [ ૨૫૩ ]
300
પેાતામાં ચેાગ્યતા છે કે નહિ, એના વિચારમાં આત્મા રહે એ ચેાગ્ય જ છે. ધમ પામેલાએ ધમ આપવાની ઈચ્છા હાવી જ જોઈએ, એમાં વિવાદ જ નથી. પેાતામાં જેટલુ હાય એટલું જ આપવાનું છે’-આ ખ્યાલ જો રહે અને એવા જ પ્રયત્ન થાય, તે ઈ ભને આવવાના અવકાશ આશ રહે છે. [ ૨૫૪ ]
ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધમ ચાલે છે એ ખરાખર છે, એમાં શંકા જ નથી. માત્ર જ્ઞાનમાર્ગને દૂર કરી કારી ધામધુમ જ્યાં-જ્યાં ચાલતી હાય તેના વિનાશ માટે શકય કર્યા કરવું અને પ્રભુમા નું સત્ય શકિતના પ્રમાણમાં જાહેર કરવું.
[ ૨૫૫ ]
જો ધમ પ્રદાનના સમય આવ્યે છે, એમ લાગે તો આપણી અને લેનારની લાયકાત આદિ શાસ્ત્રાજ્ઞા સામે રાખી કેવળ અનુગ્રહબુદ્ધિથી વત વું. એથી સ્વ–પરના અહિતની સભાવના નહિ રહે.
[ ૨૫૬ ] રાગના ઉપચાર જેમ મનુષ્ય મનુષ્ય પ્રત્યે જૂદી જૂદી
Page #320
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
301
રીતે હાય છે, તેમ ધર્મોની ચેાગ્યતા પણ મનુષ્ય મનુષ્યની જુદી જુદી હાય છે.
[ ૨૫૭ ]
શ્રી જિનેશ્વરદેવે કહેલા સર્વ પદાર્થોના ભાવા એક આત્મા પ્રગટ કરવા અર્થે જ છે અને મેાક્ષમાગ માં પ્રવૃત્તિ એની જ ઘટે છે. એક આત્મજ્ઞાનીની અને બીજી આત્મજ્ઞાનીના આશ્રયવાળાની.
[ ૨૫૮ ]
લેાકેષણા, લેાકહેરીને લેાકસ જ્ઞામાં રક્ત સાધુ પરમાને સ્વપ્ને પણ વિચારી શકતેા નથી, વિચારવાના અવકાશને પામતો નથી અને તેને સાધી શકતો નથી.
[ ૨૫૯ ]
ચિત્તની જ્યાં સુધી ન્યાક્ષિપ્ત સ્થિતિ રહે છે, ત્યાં સુધી એક પણ કાર્યાં એની પરમ સાધ્યદૃષ્ટિએ સિદ્ધ થઈ શકતુ
નથી.
[ ૨૬૦ ]
વસ્તુસ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞાએ કરી અને કેટ લાક સ્થાનકે સદ્વિચારપૂર્વક પ્રતિષ્ઠિત છે, પરંતુ દુઃષમકાળનું પ્રખળપણુ એટલુ* મધુ છે કે હવે પછીના ક્ષણે વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે તે કેમ પ્રવશે તે જાણવાની
આ કાળને વિષે શક્તિ જણાતી નથી, માટે ત્યાં આગળ જ્ઞાનીની આજ્ઞાપૂર્વકની પ્રવૃત્તિમાં રહેવુ એ જ ચેાગ્ય છે. [ ૨૬૧ ] જૈનશાસ્ત્ર મુમુક્ષુએને આત્મચિંતન સિવાય અન્ય
Page #321
--------------------------------------------------------------------------
________________
302
જૈનતત્ત્વ વિચાર
કાર્યામાં પ્રવૃત્તિ કરવાની સંમતિ જ નથી આપતુ અને ન છૂટકે પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા હોય તો તે માત્ર નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહેલ છે. એ જ નિવૃત્તિમય પ્રવૃત્તિનું ખીજું' નામ ‘અષ્ટ પ્રવચન માતા” છે.
[ ૨૬૨ ]
સિદ્ધાંતને અભ્યાસ તેમજ સ્વાધ્યાય વિગેરેના અધિ કાર આઠ પ્રવચન માતા વિષે અનુપયુક્ત મુનિને નિષેધ્યા છે, કારણ કે-સિદ્ધાંતના અભ્યાસથી જે કલ્યાણ સંધાલુ જોઈએ, તે કલ્યાણ અનુપયુક્ત મુનિ સિદ્ધાંતના અભ્યાસ કરવા છતાં પણ સાધવા અસમર્થ બને છે.
[ ૨૬૩ ]
સાપવાદ પ્રવૃત્તિ તેને જ કહેવાય, કે જેનાથી ચારિત્રના આત્મકલ્યાણના માર્ગમાં સ્ખલન ન થાય અને ઉત્સ માની એકાન્તતઃ પુષ્ટિ જ કરે તો જ સાચા અપવાદ છે. [ ૨૬૪ ]
નિમિત્તાવલ ખી સેવા તે અપવાદ સેવા અને તે સેવા કરતાં સાધ્ય નિપજાવવુ તે ‘ઉત્સગ સેવા' કહેવાય છે. [ ૨૬૫ ]
સચમના નિર્વાહ માટે કામ લાગતાં વસ્ત્ર-પાત્રાદિકને ‘ઉપકરણ’ કહેવામાં આવે છે : અને જે નકામાં મમતાબુદ્ધિથી એકઠાં કરેલાં હેાય તેવા ઉપકરણા ‘અધિકરણ’ કહેવાય છે. ગુણનિષ્પન્નગીતા અધિપતિ સિવાય અન્ય વ્યક્તિએ શાસ્રમાં ગણાવેલા ઉપકરણથી અધિક રાખવા એ પણ પરિગ્રહ
જ છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
303
[૨૬૬ ] શાસ્ત્રને આદેશ દૂર કરી ઉત્સર્ગ–અપવાદના નિમિત્ત વગર વધારે વસ્ત્ર-પૌત્રાદિ રાખવા, એ પણ સંસાર વધારનાર જ છે.
[ ૨૬૭ ] જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ઉપર ધર્મને નામે પણ રહદયમાં મારાપણાની બુદ્ધિને ત્યાગ થશે નહિ, ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહિ.
[ ૨૬૮] ધર્મને નિમિત્તે કરવામાં આવતો પરિગ્રહ તો જરા પણ ખોટો છે–એમ કેટલીક વાર વિચાર કર્યા વગર સમજ વામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતાં પરિગ્રહરૂપ સુવર્ણનો જે અતિ ભાર ભરવામાં આવે તો ચારિત્રનૌકા સંસારસમુદ્રમાં નાશ પામે છે અને એને આશ્રય કરનાર મૂઢ જીવ પણ ડૂબે છે.
નિવૃત્તિનું ખરું સ્વરૂપ જો ધ્યાનમાં હોય તો જ ચિંતવનમાં પણ કરવું, કરાવવું, અનમેદવું નહિ-એ સાવઘને. ત્યાગ થઈ શકે છે.
[ ૨૭૦ ] મમત્વ અને મહત્વને અંગે સંઘ માટે પણ થતું સાવદ્ય ચિંતવન આત્મરૂપ ઉદરમાં નાંખવાથી સંયમપ્રાણને હરી લે છે.
[ ર૭૧ ] જે શાસ્ત્રના દરેક વચન સુપરિણામે-અનેકાન્તપણે
Page #323
--------------------------------------------------------------------------
________________
304
જેનતત્વ વિચાર પરિણમવામાં ન આવે, તો તે શાસ્ત્ર શસ્ત્રરુપે પરિણામ પામીને, પ્રાણીને પિતામાં ગુણપણું મનાવી અને બીજા ગુણીએમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પિતાના ઉત્કર્ષ દ્વારા અનંત કાળચક સુધી સંસારમાં રઝળાવે છે.
[ ર૭૨ ] સ્વગછ કે પરગ૭માં જે સંવિજ્ઞ એટલે તીવ્ર વૈરાગ્ય. વાન ભવભીરૂ બહુશ્રુત ગીતાર્થ મુનિજને હેય, તેમને ગુણાનુરાગ કરવા મત્સર કે ગ૭ મમત્વભાવથી તું ચૂકીશ નહિ.
[ ૭૩ ] ગુણાનુરાગીને “આ મારા ગુરૂ અને મારા ગછના એ વિચાર હાય નહિ. વેષ માન્ય છે. જ્યાં સુધી અવગુણે ન માલુમ પડે ત્યાં સુધી તેમને દૂરથી સામાન્ય રીતે નમન કરવા રોગ્ય છે. પૂજા તો ગુણની જ છે અને અંતર–રાગ પણ તે પર જ હવે જોઈએ અને ગુરૂ થવા ગ્ય સાધુને તે “આ મારા શ્રાવક છે” એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હોવી જોઈએ.
[ ૭૪ ] ગુણપૂજા છે તે યથાર્થ વિવેકમાગે છે, પણ વ્યક્તિપૂજા તે માર્ગ નથી–યથાર્થ વિવેક નથી. જ્યાં યથાર્થ ગુણ દેખાય ત્યાં આદર કરવા એગ્ય છે. અમુક જ વ્યક્તિને માનવી તે પક્ષપાત છે, એવું જૈનદર્શનમાં છે જ નહિ. જૈનદર્શનમાં ગુણપૂજા છે પણ વ્યક્તિપૂજા છે નહિ.
[ ર૭૫ ] અમુક જ્ઞાન, ગુણ, પદ કે સ્થિતિને ધારણ કરનારા
Page #324
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા.
305
સાધુઓને વંદન અને નમન કરનારા, પોતે કપેલા જ્ઞાનાદિ ગુણોનું અંશે આરાધના કરવા છતાં, સાધુતાના બીજા ગુણોનું વિરાધન કરનારા થઈ જાય છે.
[ ર૭૬ ] સર્વ ગુણોને આદર, એક ગુણીને અનાદર કે અવજ્ઞા થતાં નાશ પામે છે. સર્વ ગુણો અને ત્રેવીસ તીર્થકરોને માનનારે ગોશાળ એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરદેવની વિરાધના કરવાથી અનંત સંસાર ઉપાર્જન કરનારે. થયો.
[૭૭] ગુણની આરાધના કબૂલ કરે, પણ ગુણવાનની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે, તે પણ તે સંસારચકમાં રખડી પડે.
[ ર૭૮]. કારણ એ જ કે–ગુણવાનોની આરાધના એટલે જ્ઞાનદર્શન–ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનની જે વિરાધના કરે, તે સંસારચક્રમાં રખડી પડે તેમાં નવાઈ નથી.
| [ ૨૭૯ ] વીસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાન પ્રાપ્ત ગુધિકની પ્રશંસા ફરજીયાત હોવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે.
Page #325
--------------------------------------------------------------------------
________________
306
જૈનતત્ત્વ વિચાર
[ ૨૮૦ ] વૈયાવચ્ચ આદિ જેમ પદસ્થના કરવાના છે, તેમ સામાન્ય સાધુઓના પણ કરવાના છે. ભરત, બાહુબલી અને વસુદેવજી વિગેરેનાં પૂર્વભવનાં વૈયાવચ્ચ–વિશ્રામણ સેવા સાધુ માત્રના અંગે હતાં. નાના, મેટા, પદસ્થ, અપદસ્થ, કુટુંબી, અકુટુંબી વિગેરે ભેદ સિવાય વિનય–વૈયાવચ્ચે કરવા જોઈએ.
[ ૨૮૧ ] સાધુને માટે માંદાની માવજત જેમ ફરજીયાત છે, તેમ રત્નત્રય માટેની સહાય તથા પ્રવૃત્તિ પણ ફરજીયાત છે.
[૨૮૨ ] એક સાધુ અન્ય સાધુની સહાયની દરકાર ન કરે, પણ અન્ય સાધુએ તે સાધુને સહાય કરવા તત્પર રહેવું જોઈએ. સમિતિએ–ગુપ્તિએ ગુપ્ત અને આચારમાં રહેલા સદાચારી મુનિવરે જગતુપૂજ્ય છે. ચાહે તે ગ૭–સમુદાયના હોય અને તેવા જ સાધુ સાધુ તરીકે વૈયાવચાદિ સર્વમાં અપેક્ષિત છે.
[ ૨૮૩ ] અંગે પગની સુંદરતા એ જ અંગની સુંદરતાની જડ છે, એ વાતને સમજનાર મૂળ ગુણના પાલનની માફક જ 'ઉત્તર ગુણના પાલનમાં કટિબદ્ધ થાય. ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાંથી જ જન્મે છે અથવા ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાં પરિણમે છે. અન્ય બીજા પણ
Page #326
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
307
નાના ગુણોની વિરાધનાના પરંપરાએ મોટા પાપ, તેના પ્રસંગો અને પારાયણે ગણાવ્યા છે, તે આ દૃષ્ટિએ વાસ્ત. વિક છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં જ કહ્યું છે કે જે માણસ નાની વસ્તુઓને ધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.”
[ ૨૮૪] . યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં સંયમ સંબંધી કઠેર વ્રતનિયમ પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓના નામ અને ગંધથી તો દૂર રહેવું જોઈએ; એટલું જ નહિ પણ સ્ત્રીઓની સાથે સંસંગે રાખનારા ગૃહસ્થના સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર રહેવું જોઈએ.
[ ૨૮૫ ] અનંતાજ્ઞાનીઓએ નિયત કરેલા વેષની સાથે સમ્યગદર્શનાદિ ગુણે પણ જોઈએ. તે સિવાયને સાધુએ તાત્વિક દષ્ટિએ સાધુ નથી, માટે કેવળ વેષધારીને જોઈને પણ મુંઝાવાનું નથી.
[ ૨૮૬ ] જેમ જગતમાં-વ્યવહારમાં શુદ્ધ ચાંદી અને મહેર સાચી હોય તો તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જે ગુણ અને વેષ એ ઉભય હોય તો તે વંદનીય—પૂજનીય માન્ય છે.
[૨૮૭] ગુણ પૂજનીય છે. પણ વેષ નહિ-એમ માની વેષને ઉડાવનારા અગર તો ભગવાન શ્રી મહાવીરદેવને વેષ પૂજ્ય
Page #327
--------------------------------------------------------------------------
________________
308
જૈનતત્ત્વ વિચાર
છે એમ માની કેવળ વેષમાં જ મુઝાઈ જનારા શ્રી જૈન શાસનના મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજના જ કરી શકે છે.
[ ૨૮૮ ]
ખાલ-અજ્ઞાની જીવ લિંગ (વે) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળા જીવ આચરણાના વિચાર કરે છે અને બુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે.
[ ૨૮૯ ]
ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જના પણ વસે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લોકો અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષોએ પેાતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઈએ.
[ ૨૯૦ ]
'
9
दृढ प्रतिज्ञः દેઢ પ્રતિજ્ઞા વગરના આત્માએ ધમને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચાક્કસ ઠરે છે કેધમ દાતા ગુરૂઓએ ધચિંતામણિ દેતાં, લેનાર ચાગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જોવાની અનિવાય કજ છે. [ ૨૯૧ ]
ઉત્તમ ભોજન કરવુ' તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તન ભૂખે મરવુ-તેના કરતાં સામાન્ય ભાજનથી પણ પેટ ભરવુ તે ચેાગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માગ માં આવવાને પેાતાની ચેાગ્યતા ન થાય,
Page #328
--------------------------------------------------------------------------
________________ ચિંતન કણિકા 309 ત્યાં સુધી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે તે પણ શ્રેષ્ઠ છેચોગ્યતા વધારવાનું તે પરમ કારણ છે. ચેગ્યતા સિવાય ઉચ્ચ પદારહણ કર્યા પછી ગુણોની વૃદ્ધિ કરવી એ મુશ્કેલીભર્યું કામ છે. તેવાઓને તે પદથી પાછું પડવું પડે છે, માટે ચેગ્યતા ન હોય તો તે પદ સંપાદન કરવાની ગ્યતા જ્યાં સુધી ન મેળવી શકાય, ત્યાં સુધી શેડી પણ ચગ્યતાવાળે કે પોતાની લાયક ગ્યતાવાળે ગૃહસ્થ ધર્મ સ્વીકાર કરવો એગ્ય છે. [22] સિદ્ધાંત જાણીને પણ, જેઓ તે સિદ્ધાંતની વિરૂદ્ધ અર્થ કહેનારા છે, તેઓ ઈષ્ટ કરતાં હોય તો પણ તેમનું ઈષ્ટ થવું દુષ્કર છે. [293 ] વિધિનું કથન, વિધિ ઉપર રાગ, વિધિમાર્ગનું સ્થાપન વિધિની ઈચ્છા અને અવિધિનો નિષેધ–એ શાસ્ત્રની ભક્તિ અને ઉત્કૃષ્ટ સિદ્ધાંત છે. [ ર૯૪] સૂત્ર શૈલીએ રહિત, ગતાનગતિકપણે, ઓઘસંજ્ઞાથી અથવા લોકસંજ્ઞાથી જે અનુષ્ઠાન કરવામાં આવે, તે અનુષ્ઠાન (અનુષ્ઠાન નહિ) કહેવાય છે, જે ત્યાગ કરવા એગ્ય છે. પરમાર્થ શુન્ય ધર્મશાસ્ત્રથી અવિરોધ નહિ પામતી અને સામાન્ય જનેએ અપેક્ષારહિત લોકહિએ કરેલ અનુષ્ઠાન–પ્રવૃત્તિ, એ લોકસંજ્ઞાનું લક્ષણ છે.
Page #329
--------------------------------------------------------------------------
________________ 310 જેનતત્ત્વ વિચાર [26] કેઈ જીવ એમ સમજે કે—હું ક્રિયા કરું છું એથી મેક્ષ મળશે. તે માણસ ક્રિયા કરે છે એ સારી વાત છે, પણ જે લેકસંજ્ઞાએ કરે તો તેનું ફળ તુચ્છ મળે છે. [27] જૈનશાસ્ત્રમાં ભાવની અભિલાષી એવી દ્રવ્યકિયા જ પ્રશસ્ત કહી છે અને એ જ પાંચ અનુષ્ઠાન પૈકી ચોથા તહેતુ અનુષ્ઠાનમાં આવી શકે છે. એ સિવાય બીજા અનુઠાને દ્વારા કરાતી ક્રિયા તુચ્છ હોઈ ત્યાજ્યમાં ગણી છે. [298] ઉત્તમોત્તમ જન્મને લાભ થયા છતાં પણ પાછું હલકી એનિમાં આવવું પડે છે, માટે ઉત્તમ લેકની (દેવલે કાદિકની) આશા તજવી જોઈએ, અર્થાત્ માત્ર મોક્ષની ઈચ્છા રાખવી એ જ ઉત્તમ છે. જેનદર્શનમાં ઉત્તમ લે કાદિની આશાએ કરવામાં આવતાં અનુષ્ઠાનને ગરલાનુષ્ઠાન કહે છે, ત્યાજ્ય માન્યું છે. [ ર૯] દાનાદિ ધર્મોથી વિરુદ્ધ વસ્તુ આચરવાના ભાવને શાસ્ત્રકારોએ કદી પણ ભાવ કહ્યું નથી, પરંતુ દાનાદિ ધર્મોને અનુકૂળ પ્રવૃત્તિ આચરવાના ભાવને જ શાસ્ત્રકારોએ શુભ ભાવ તરીકે પ્રતિપાદિત કરેલ છે. [300 ]. ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને થતી ભક્તિ એ
Page #330
--------------------------------------------------------------------------
________________ ચિંતન કણિકા 31 ભક્તિ જ કહેવાતી નથી. ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખી કાળાનુસાર દેના પરિહારપૂર્વક થતી ભક્તિ એ જ સાચી. ભક્તિ કહેવાય છે. [301] સંયમની રક્ષા કરતાં રહીને જીવનયાત્રા નિર્વહવી. સ્વાધ્યાય, પૂજન, દાનાદિક ક્રિયામાં પણ એજ હેતુ રહેલે. છે. જે સંયમની રક્ષા થતી ન હોય-સંયમ ન જ જળવાતું હાય અને બાકીના કિયાકાંડે ચાલતાં હોય, તે એ બધું એકડા વિનાના મીંડા જેવું છે. [ 302] જડ પદાર્થને લેવા-મૂકવામાં ઉન્માદથી વતે, તે તેને અસંયમ કહ્યો છે. તેનું કારણ એ છે કે-ઉતાવળથી લેવા-મૂકવામાં આત્માને ઉપગ ચૂકી જઈ તાદાભ્યપણું ન થાય. એ હેતુથી ઉપગ ચૂકી જો તેને અસંયમ કહ્યો છે. [303] વસ્તુતઃ ઉપયોગ ચૂકી છે એ જ ચિત્તની કિલષ્ટતા છે અને એનાથી કર્મબંધ થાય છે. [304] જીવને સગી ભાવમાં તાદામ્યપણું હોવાથી તે જન્મ મરણાદિ દુઓને અનુભવે છે. [305] વિવેકગુણને લઈને આત્મા સર્વ પ્રકારના સંગથી
Page #331
--------------------------------------------------------------------------
________________ 312 જેનતત્ત્વ વિચાર ભિન્ન છે એમ માને છે અને વ્યુત્સર્ગ-ત્યાગના ગુણને લઈને દેહ તથા સર્વ ઉપકરણમાં આસક્તિ વગરને રહે છે. [ 306]. સ્વાધ્યાય એટલે સ્વને અધ્યાય-આત્માના સ્વરૂપનું ચિંતવન. “હું કેણ છું?, મારું સ્વરૂપ શું ?, મારૂં કર્તવ્ય શું ?, મારૂં સાધ્ય શું?–આવા વિચારો કરવા કે આત્માના સ્વરૂપને લગતું વાંચન કરવું તે સ્વાધ્યાય છે. [37] પોતાના જ્ઞાન અને શક્તિ બહાર હોય તેવા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવું, તે ખરેખર પોતાના અધિકારથી ભ્રષ્ટ થવા અરેબર છે. એટલા જ માટે પૂર્વાચાર્ય ભગવંતે કહે છે કે શકય કાર્ય આરંભ કરો અને શુદ્ધ પક્ષને સ્વીકાર કરવો. તેનાથી ઉલટ અશકય કાર્ય આરંભ અને અશુદ્ધ પક્ષને સ્વીકાર કર,એ આત્મવિડંબનારૂપ હોઈ અહિતકર છે. [38] જે કાર્ય કરવું શકય ન હોય અથવા તે તે કરવા પૂરતું આપણું વીર્ય–ઉત્થાન કહે કે સામર્થ્ય પણ ન હોય, તે તેને આરંભ જ ન કરો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને આરંભેલા કાર્યને નિર્વાહ કરવો એ બુદ્ધિનું બીજુ લક્ષણ છે. [30] જેઓ ચુનાના કણીઆની પેઠે પારકાને રંગવાની યોગ્યતા
Page #332
--------------------------------------------------------------------------
________________ 313 ચિંતન કણિકા ધરાવે છે અર્થાત્ સ્વયં આત્મધર્મવિમુખ હોઈ અન્યને ધમી બનાવવાને ડોળ કરે છે, તેઓ કુગુરૂની કક્ષામાં ગણાય છે. [31 ] સ્વ–આત્મામાં પ્રત્યેક ધર્મસ્થાને પ્રાપ્ત થયા પહેલાં, ચગ્યતા આવ્યા પહેલાં, બરાબર પરિણમવા પૂર્વે વિધિજ્ઞાન અને સ્વરૂપ સમજ્યા વિના અન્યને ઉપદેશવા પ્રયત્ન કરે, એ વિના રસવતીએ ભેજનને આગ્રહ કરવા બરાબર છે. [311 ] જ્યાં મનુષ્યના હદયમાં અધિકારની પ્રભુતા આવી જાય છે, ત્યાં ન્યાયની ઈચ્છા રાખવી તે વેળમાંથી તેલ કાઢવા બરાબર છે. [312] જેઓ આત્મસેગ આપવાની તૈયારી બતાવ્યા સિવાય અને અધિકારની પ્રાપ્તિ વગર અધિપતિપણાનું પદ ધારણ કરે છે, તે પોતાની જાતને મહા નુકશાન કરે છે. [313] પક્ષપાતયુક્ત બુદ્ધિવાળે માણસ અંધશ્રદ્ધાથી વસ્તુ તત્ત્વને યથાસ્થિત વિચાર કરી શકતો નથી, તે પછી ગુણને. આદર ને દોષને ત્યાગ તો શી રીતે જ કરી શકે ? [314] પક્ષપાત વિનાને જે વિશેષજ્ઞ હોય તે જ વિશેષજ્ઞ જાણ. પક્ષપાતી વસ્તુની બરાબર પરીક્ષા કરી શકતો
Page #333
--------------------------------------------------------------------------
________________ 314 જૈનતત્ત્વ વિચાર નથી અને પિતે જે વાત માની લીધી હોય તેનું જ સમર્થન કરે છે. [315] જેમ જેમ રાગ-દ્વેષને ઉપશમભાવ થાય છે, તેમ તેમ ન્યાયપ્રિયતા ખીલતી જાય છે. ન્યાયપ્રિય મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે અને અસત્યને ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાયપ્રિય હેતું નથી તે રાગ-દ્વેષના પક્ષપાતમાં પડે છે. [316] સત્યની ખાતર સત્ય છે, નહિ કે મને પ્રિય છે અથવા મારૂં છે માટે સત્ય છે. એ અમેઘ ચાવી જે ધ્યાનમાં હોય, તે દષ્ટિરાગ, લોકેષણા, ગાડરીઓ પ્રવાહ, દર્શનમોહ-એ બધાં ઝપાટામાં દૂર થઈ આત્મા પિતાના સનાતન–અનાદિનિધન સત્ ભણું સહેજે વળે. [317] જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણે ઉત્કર્ષ થવે કદી પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વપરહિતની ચગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરૂષાર્થ છે. [318] વિચક્ષણ બુદ્ધિશાળીએ માણસના વચનથી તેના ગુણઅવગુણને તોલ નિઃસંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેને શુદ્ધ અંતઃકરણના સત્ય છે, એ તારવણી–એ પારખું તેઓ પોતાની બુદ્ધિવડે કરી શકે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________ ચિંતન કણિયા 315 [319 ] મહંતતાના અભિમાની એવા વાચાળ મનુષ્ય અને ઘટાટોપ વાદભ ફેલાવતો ખાલી ગર્જના કરતો એ મેઘ તે ઠામ ઠામ છે, પરંતુ જેનું હદય કેવળ ધર્મબુદ્ધિથી ભીંજાયું છે, આત્મજ્ઞાને કરી સહિત છે તથા સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની સાચી ઈચ્છા માત્ર છે, એવા ઉત્તમ મનુષ્યો અને વર્ષા કરવાવાળે મેઘએ બે જગતમાં બહુ દુર્લભ છે. [320 ] જે લોકે માત્ર શબ્દગૌરવપૂર્વક બીજાઓને બધા દેવામાં કુશલ હોય છે, પણ પિતે પિતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લોકોને ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઈ લાભ થતું નથી. આજના. મોટા ભાગના ઉપદેશક, શિક્ષક, અધિકારીઓ અને નેતા ઓમાં આ દેષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પિતાના. ઉપદેશદ્વારા સુધારે કરવામાં જનતાને કુમાગથી હડાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે. [321] મૂખ્યત્વે કરીને ઉપદેટાના અંતરમાં સમતા રમી રહી હોય, માધ્યસ્થભાવ જાગૃત હોય, મત-મમત્વના પક્ષવલને ત્યાગ કર્યો હોય, તે જરુર મધુર વચનોથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે; પરંતુ જે તેના મનમાં જ કેઈ બીજી વાત વસી હોય તો ગર્ભિત કે અગર્ભિત, સીધી કે આડકતરી ટીકાઓ કરી ઉભયના.
Page #335
--------------------------------------------------------------------------
________________
316
જૈનતત્ત્વ વિચાર
હિતને નુકશાન કરે છે. માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યકતા માની છે.
[૩રર ] તત્ત્વજ્ઞાની મહાત્માઓએ આપેલે ઉપદેશ જે વારંવાર વિચારવામાં આવે, તે જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અર્થને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતું નથી.
[૩ર૩] ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસની રુચિ અલગ અલગ જોવામાં આવે છે.
૩ર૪] કઈ પણ વસ્તુ વાંચી અને સાંભળી એટલે જ્ઞાની બની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરવાથી જ જ્ઞાની થવાય છે.
[ ૩૨૫ ] આત્માની વાત કરી કંઠે બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રાપ્ત કરવા યથાશક્તિ માર્ગ પકડવામાં ન આવે, ત્યાં સુધી શુષ્ક જ્ઞાનીપણું છે.
[ ૩૨૬ ] મધ્યસ્થ દષ્ટિ રાખી મહાત્માઓને સત્સંગ કરતાં, તેમણે આપેલા દિવ્ય વિચારરૂપ જ્ઞાનચક્ષુથી ભગવાનને માર્ગ
Page #336
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
317 જોનાર જ ખરેખર માર્ગ પામી શકે છે. બાકી જાતિ, કુળ વેષ વિગેરે પર મમત્વ રાખનાર કદી પણ ભગવાનને માર્ગ જાણવાને સમર્થ થઈ શકતો નથી.
[ ૩ર૭] રાગ-દ્વેષથી જેમનાં ચિત્ત દૂષિત છે અને મતના આગ્રહરૂપ ગ્રાહથી ગ્રસાયેલા છે, તેમની પાસેથી શાસશ્રવણ કરી ભગવાનને માર્ગ પામ તે સર્પની પાસેથી–અમૃત અને મર્કટની પાસેથી શાન્તતા મેળવવા જેવું છે.
[ ૩૨૮] એક તરફ મત અથવા ગચ્છને મમત્વ અને બીજી તરફ નિર્મળ આત્મતત્ત્વની વાત કરવી, એ બનતું નથી.
જ્યાં મતને મમત્વ હોય, ત્યાં આત્મતત્ત્વનું જાણપણું હેતું નથી.
[ ૩૨૯ ] જેમ વૃક્ષના મૂળમાં અગ્નિ બળતો છતાં વૃક્ષ લીલું રહે તે સંભવિત નથી, તેમ મમત્વ અને તત્ત્વની વાત તેને વિસંવાદ છે. એટલે મમત્વીઓ યથાર્થ તત્ત્વ જાણે અને કહે તે ઉપર કહેલા વૃક્ષના દૃષ્ટાંત જેવું છે.
r ૩૩૦ ] જે એકાંતપક્ષી, દયાપક્ષી, ભક્તિપક્ષી વા કિયા પક્ષી હોય, તે પણ નિરપેક્ષ વચન બેલનાર ચારેય ગતિઓમાં ભ્રમણ કરે છે.
[ ૩૩૧ ] જે મતવાદી અથવા ગચ્છવાદી હેય તેનાથી પ્રાય:
Page #337
--------------------------------------------------------------------------
________________
318
જૈનતત્ત્વ વિચાર તમામ વચને સાપેક્ષ બોલાય જ નહિ, કારણ કે-મતને આગ્રહને લઈ તેવા મમતને કારણે નિરપેક્ષ વચન બેલે અને તેથી ગમે તેવી ક્રિયા કરતો હોય પણ તેનું ફળ સંસારની વૃદ્ધિ જ છે, માટે નિરપેક્ષ વચનવાળા વ્યવહાર જ કહ્યો છે.
[૩૩૨ ] જે પરમાર્થને સાધક થાય તે જ સદ્વ્યવહાર છે. અને જે પરમાર્થને બાધક થાય તે અસવ્યવહાર છે. સમસ્ત જિનવાણું પણ પરમાર્થ સાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થમૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર છે તે સારો વ્યવહાર છે, બાકી બધું વચનનિરપેક્ષ વ્યવહાર જ વ્યવહાર છે.
[ ૩૩૩] જ્યારે કોઈ પણ વાતને પક્ષ થાય છે, ત્યારે તે પક્ષને મજબૂત કરવા બોલવું પડે છે. આવા પક્ષગ્રહણ કરેલાઓથી ખરેખરૂં બોલાતું નથી, તેથી જે પક્ષમાં પતે હેય તે પક્ષની પરંપરામાં જે દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ કહ્યું હોય તે જ તે કહે છે અને તેમ ન કરનાર અથવા ન માનનાર ઉપર આક્ષેપ પણ કરે છે. આવા પક્ષપાતીના વચનથી ખરેખરા દેવ, ગુરુ અને ધર્મની ઓળખાણ થતી નથી અને સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની શુદ્ધતા ન થઈ એટલે શુદ્ધ શ્રદ્ધા પણ રહેતી નથી.
[ ૩૩૪ ] જ્યારે શુદ્ધ શ્રદ્ધા ન રહી ત્યારે સમ્યકત્વ ન રહ્યું. અને સમક્તિ વિનાની સર્વ કિયા ધૂળ ઉપર લીંપણ કરવા સમાન નિષ્ફળ માની છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૩૩૫ ]
નિર્ધારી
દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વને યથા જ્યારે તે શુદ્ધ દેવ, ગુરુ અને ધમ ઉપર આત્મપરિણતિ પૂર્વકની શ્રદ્ધા હોય, ત્યારે જ સમકિત થાય છે. દેવાઢિ ત્રણેય તત્ત્વે નવતત્ત્વમાં જ અંતગત છે.
[ ૩૩૬ ]
319
જીવાદિ પદાર્થાંના ચથાય-આત્મપરિણતિપૂર્વક નિશ્ચય વિના જગના સ્થાવર-જંગમાદિ સચર--અચર પદાર્થા ઇષ્ટ--અનિષ્ટરૂપ ભાસ્યા કરે છે. પર-પદાર્થા પ્રત્યેની ઇષ્ટાનિષ્ટ ભાવના એ જ રાગ-દ્વેષ છે. તે વાસ્તવિક પદાર્થાંશ્રદ્ધાન વિના ટળતુ નથી.
[ ૩૩૭ ]
શરીર અને જીવ—એ અન્નમાં જ્યાં સુધી ભેદ્દબુદ્ધિ થઈને શરીરથી આત્મા ભિન્ન યથાવત્ આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે, ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા અનાદિ સંબંધવાળા એ અન્ને પદાર્થોના ભેદ ભાસવેા, એ જ જ્ઞાનના મહિમા છે.
[ ૩૩૮ ]
ભેદજ્ઞાન થયા પછી જીવને અને પુદ્ગલને કર્તા ક ભાવ છે એવી બુદ્ધિ રહેતી નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતુ નથી, ત્યાં સુધી અજ્ઞાનથી કાં–ક ભાવની બુદ્ધિ થાય છે.
[ ૩૩૯ ]
જ્યારે આ આત્મા, આત્મા અને આશ્રવાના ભેદ જાણે
Page #339
--------------------------------------------------------------------------
________________
320
જૈનત વિચાર છે ત્યારે કષાયાદિ આશ્રોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેનાથી જે નિવર્તતે ન હોય તેને આત્મા અને આશાના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાની સિદ્ધિ જ થઈ નથી.
[ ૩૪૦ ], સ પ્રત્યેની અરૂચિ એ અનંતાનુબંધી કષાય સમાન છે.
૩૪૧ ] અનાદિકાળના પરિભ્રમણમાં જીવને અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા અને અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું; માત્ર સત્ સુર્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી. એ મળે, એ સુણે અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
[ ૩૪૨] પરમાર્થે જીવ–પુગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હાય-થાય, ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ–પુદુંગલનું, જડ-ચેતનનું ભેદજ્ઞાન નહિ હેવાથી ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે.
[૩૪૩ ] બે દ્રવ્યની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું નથી, જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે અજ્ઞાની છે, કારણ કે– એ દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું, તે શ્રી જિનને મત નથી.
Page #340
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૩૪૪ ]
આત્મા પેાતાના જ પરિણામને કરે છે, પુદ્ગલપિરણામને કદી કરતા નથી. આત્માની અને પુદ્ગલની–અજ્ઞેયની ક્રિયા એક આત્મા જ કરે છે—એમ માનનારા અજ્ઞાની છે. જો જડ-ચેતનની એક ક્રિયા હૈાય, તે સવ દ્રવ્યે પલટી જવાથી સને લેપ થઈ જાય એ માટે દોષ ઉપજે. સમ્યગ્ દૃષ્ટિ આત્માને ભેદજ્ઞાન હેાઈ જડ-પુદ્ગલને આત્માથી ભિન્ન દૃષ્ટિએ નિહાળે છે અર્થાત્ એક જ્ઞાતા તરીકેજ રહે છે. [ ૩૪૫ ]
321
“હું કર્તા પરભાવના, ઈમ જિમ જિમ જાણે, તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કને ઘાણે, '', ઉત્પત્તિ, સ્થિત અને વ્યય એ પદાર્થાનું સામાન્ય લક્ષણ છે. સર્વ પદાર્થ આંતર્યંત જીવ પણ એક દ્રવ્ય વા તત્ત્વ છે, તેના સામાન્ય સ્વભાવ ઉપયેાગલક્ષણ એ જ છે. વળી દયા, દાન, ત્યાગ એ સકલ્યાણથી જીવા સાધી રહ્યા છે, એ પણ એક સામાન્ય પ્રવૃત્તિ છે; પરંતુ એ સવથી નિરાળી એળખ જીવતત્ત્વ-આત્મતત્ત્વની જે જીવને થાય, તેા વાસ્તવિક એકનિષ્ઠપણે સમ્યક પ્રકારેપ્રવતી શકે, [ ૩૪૬ ]
સોંસારનું મૂળ કારણ આત્મ-અજ્ઞાન છે અને તે સ સારી જીવને અનાદિકાળથી વતી રહ્યુ છે ; તેથી જ વત માન દેહમાં આત્મબુદ્ધિ કરી નવા નવા શરીર ધારણ કરી રહ્યો છે. [ ૩૪૭ ] જીવ અને દેહની ભેદબુદ્ધિરૂપે સુપ્રતીતિ કોઇ તથા
૨૧
Page #341
--------------------------------------------------------------------------
________________
322
જૈનતત્ત્વ વિચાર
રપદશાવાન મહાપુરુષના જેગ અને સંગ વિના તથા જડથી એાસરી કંઈક જીવ સન્મુખ દષ્ટિ થયા વિના આવતી નથી.
[૩૪૮ ] મનુષ્યજન્મની સાર્થકતા બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે, તે બુદ્ધિ અને કર્તાવ્યપાલન છે. બુદ્ધિથી કર્તવ્યની શેાધ કરવામાં આવે છે. બુદ્ધિના અજમાવ્યા વગર કર્તા પર પ્રકાશ પડતું નથી અને કર્તવ્ય સમજ્યા વગર કર્તવ્યપાલન બની શકતું નથી.
[ ૩૪૯ ] પિતામાં ગમે તેટલી મહાન શક્તિ, બુદ્ધિ અને ઉત્તમ શિક્ષણ હોય, છતાં આત્મશ્રદ્ધાના પ્રમાણમાં જ મનુષ્ય કાર્ય કાર્ય કરી શકે છે.
[ ૩૫૦ ] અનંત જન્મથી કર્મલેશવાળા ગાઢ થયેલા આ આત્માને તે કર્મ કલેશથી જે રીતે છૂટકારો થાય, તેવા પ્રકારનો પ્રયત્ન તે પરમાર્થ અર્થાત્ તે જ સ્વાર્થ–આત્માર્થ છે.
૩પ૧ ] અનાદિકાળના અજ્ઞાનને લીધે જેટલે કાળ ગચો તેટલે કાળ મેક્ષ પ્રાપ્ત કરવા માટે જોઈએ નહિ, કારણ કે-પુરુષાર્થનું બળ કર્મના પ્રાબલ્ય કરતાં વધુ છે. કેટલાક જી બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે. સમ્યગૃદૃષ્ટિ જીવ ગમે તે રીતે આત્માને ઉંચે લાવે અર્થાત્ સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવની દષ્ટિ ફરી જાય છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
[ ૩૫૨ ] અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તોની પ્રબળ તાને લઈને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણાને લીધે ઇષ્ટાનિષ્ટ કલ્પનાએ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરવા અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ દૃષ્ટિ વિકસાવવી, એ જ સાચા મેાક્ષમાગ છે.
323
[ ૩૫૩ ]
"
આત્માએ આત્માના (પેાતાના) સન્મુખ થવુ, પેાતે પેાતાને જાણવા એ જ ‘ ધર્મના ચૌવનકાળ છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિજયી નિવડે છે, સિવાય દરેક મનુષ્યના પુરુષાર્થ સફળ થતો નથી,
[ ૩૫૪ ]
પુરુષા વડે શુભાશુભ કમના પરાજય કરવા માટે તત્ત્વજ્ઞાન જાણવુ જોઈએ. આત્મા અને તેના વિરાધી પદાર્થ જડભાવ–આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષાર્થ કરવા સુગમ પડે છે.
[ ૩૫૫ ]
મેહના વિનાશ તત્ત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિંતન એ જ કેસ સારસમુદ્રની નિર્ગુ ણુતા (વિચિત્રતા, નિઃસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુઃખ શુ છે?—એ સંબંધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ—પૌદ્ગલિક પદાર્થોનું પૃથક્કપણું વિચારવું.
Page #343
--------------------------------------------------------------------------
________________
324
જૈનતત્ત્વ વિચાર
[ ૩૫૬ ]
આત્મા શી વસ્તુ છે ?’ આત્માને સુખ-દુઃખના અનુભવ કેમ થાય છે ?' આત્મા પાતે જ સુખ-દુઃખના અનુભવનું કારણ છે કે કઈ અન્યના સંસથી આત્માને સુખ–દુ:ખને અનુભવ થાય છે?’ કર્મોના સંસગ આત્માને કેમ થઈ શકે છે ?” તે સંસગ અનાદિ છે કે આદિમાન ?’ અનાદિ હોય તે તેને ઉચ્છેદ્ય કેવી રીતિએ થઈ શકે ? કર્મોનું સ્વરૂપ કેવા પ્રકારનું છે?' કના ભેદાનુભેદ કેવી રીતિએ છે ?”કમના અંધ, ઉદય અને સત્તા કેવી રીતિએ નિયમબદ્ધ છે ?—આ અધી આમતો અધ્યાત્મરૂપી બગીચામાં વિહરવાના અભિલા પીએએ જાણવાની હાય છે, તેમજ સંસારની નિ ંતાનુ અસારતાનું અવલેાકન કરવાની જરૂરીયાત રહે છે. [ ૩૫૭ ]
દુનિયાના જીવે જે જે વસ્તુથી વસ્તુતઃ સુખની પ્રાપ્તિ થવાની જ નથી પણ દુઃખની જ પ્રાપ્તિ થવાની છે. તે તે વસ્તુએની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને એથી મહેનત સુખ માટેની છતાં પરિણામ દુઃખમાં આવે છે.
જો દુઃખને ટાળવુ હાય અને સાચા સુખને પ્રાપ્ત કરવું" હાય, તો પરવસ્તુને પરવસ્તુ તરીકે યથાસ્થિત સમજી સ્વવસ્તુને આત્મસાત્ કરવી જોઇએ, અર્થાત્ આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ કરવી જોઈએ.
[ ૩૫૮ ]
શરીર એ પણ પરવસ્તુ છે. પરવસ્તુઓને સાચા સુખની સાધનામાં સહાયક બનાવી શકાય છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
325 [ ૩૫૯ ] દેહ જેને ધર્મોપગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણુ–સર્વ દેહાથની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપગ, મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હવે જોઈએ.
| [ ૩૬૧ ] સાચી મુમુક્ષુતા–સાચે મુમુક્ષુભાવ આપ્યા વગર પરવસ્તુને પરવસ્તુ તરીકે ઓળખી શકાતી નથી અને તેને ત્યાગ થઈ શકતો નથી.
[ ૩૬૨ ] એક આત્મા સિવાય-આત્માના ગુણો સિવાય જગતમાં જેટલી દશ્યમાન વસ્તુઓ છે, તે તે બધી પરવસ્તુઓ છે.
[૩૬૩ ] જગમાં છે (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ) જ દ્રવ્ય છે. તેમાં એક જીવાસ્તિકાય અર્થાત્ આત્માને જ ઓળખવાની પ્રથમ જરૂર છે. ચેતન-આત્માને ઓળખવા માટે જડના સ્વરૂપને પણ જાણવું જોઈએ, કારણ કે–એક વસ્તુથી વિરોધી વસ્તુ જાણ્યા વિના વાસ્તવિક જ્ઞાન થતું નથી.
Page #345
--------------------------------------------------------------------------
________________
326
જેનતત્વ વિચાર
[ ૩૬૪ ] છ દ્રવ્યોમાં જીવ–આત્મા સિવાય સઘળાં દ્રવ્યે જડ છે અને જે જડ છે તે પરવતુ-પૌગલિક વસ્તુ છે.
[ ૩૬૫ ] ચેતન ફક્ત આત્મા જ છે, તે સ્વરૂપ આત્માને ઓળખ્યા વગર, આત્માનું પરિણતિ જ્ઞાન થયા વગર અને તેને ઓળખવાના સમ્યફ સાધને સેવ્યા વિના આત્મામાં આત્માના ગુણે મેળવવા પ્રવૃત્તિ થઈ શકતી નથી.
જીવને જ્યાં સુધી વસ્તુસ્વરૂપનો યથાસ્થિત બંધ થત નથી, ત્યાં સુધી તે અસપરિણતિમાં રહી કાળ નિર્ગમન કરે છે.
[૩૬૭ ] જીવ પોતાનું સ્વરૂપ જ જાણી શકતો નથી, તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇછે તે તેનાથી શી રીતિએ જાણીસમજી શકાય? અને જ્યાં સુધી તે ન સમજવામાં આવે, ત્યાં સુધી ત્યાં રહી ગુંચવાઈ ડોળાયા કરે છે. શ્રેયકારી એવું નિજસ્વરૂપનું જ્ઞાન તેણે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પરદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે કશાય કામનું નથી, માટે ઉત્તમ રસ્તે એ છે કે બીજી બધી વાતે મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરે.
[ ૩૬૮ ] પિતાને શાની જરૂરીયાત છે અને શું મેળવવું છે?
Page #346
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
327
એ જ્યાં સુધી નક્કી ન કર્યુ હોય, ત્યાં સુધી નિશાન વિનાના ફેકેલા ખાણાની માફક તેમના પ્રયાસ સફળ થતો નથી. એટલે પ્રથમ પોતાને મેળવવા યેાગ્ય શુદ્ધ આત્માના એવ કરવા જોઈએ અને પછી તેને પ્રગટ કરવામાં સહાયક ક્રિયાએ કરવી જાઈએ. સમ્યગૂદૃષ્ટિ આત્માને શુદ્ધ આત્માના ખોધ હાય છે અને ત્યાર પછી જ ક્રિયા ફળદાયક થાય છે.
[ ૩૬૯ ]
પેાતાનુ શુ છે અને શુ નથી એ જો સ્પષ્ટ સમજાઈ જાય, તો પોતાનુ જે હેાય તે પ્રગટ કરવા અને જાળવવા પ્રયાસ થાય. એમ કરતાં સાધ્ય પણ સ્પષ્ટ થાય. પોતાનું અને પારકું સમજવાના જ્ઞાનને જૈન પરિભાષામાં ભેદજ્ઞાન કહેવામાં આવે છે અને એ ભેદજ્ઞાન થાય ત્યારે સ જડ–પરદ્રવ્ય ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
[ ૩૭૦ ]
અનાદિકાળથી આ
જીવ પરભાવમાં-પરવસ્તુઓમાં રમણ કરતો આન્યા છે. પેાતાનું શું છે ? પેાતાનુ શ્રેય શું કરવામાં છે? પેાતાના આત્મવિકાસ કરવા યુક્ત છે કે નહિ ? અને હાય તો તે કેવી રીતિએ થાય ?–એ સંબંધી એને વિચાર જ આવતા નથી.
[ ૩૭૧ ]
અનાદિકાળના અતથ્ય વિચારીએ આત્માને એવા છુદી નાંખ્યા છે કે હવે તેને પેાતાની તરફ મ્હાં ફેરવવાની શુધ– બુધ રહી નથી. પરકીય પદાર્થોની પરિણતિમાંથી છૂટા થવું એ જ અત રતત્ત્વ પ્રાપ્ત કરવા ખરાખર છે.
Page #347
--------------------------------------------------------------------------
________________
328
જૈનતત્ત્વ વિચાર
[ ૩૭૨ ] આત્માનું અજ્ઞાન-આત્મભાન ભૂલવું તે જ કૃષ્ણપક્ષ છે, તે જ પુદ્ગલપરાવર્તન છે, તે જ દુઃષમકાળ છે, તે જ દુગ. તિને માર્ગ છે, અશાંતિની ઉત્પત્તિ પણ તે જ છે અને રાગ-દ્વેષ, વેર-વિરોધ, વિષય-કષાય સર્વ તેમાંથી જ પ્રગટે છે.
[ ૩૭૩ ] ઈન્દ્રિયના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મને આગ્રહ માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું-એ સર્વ કદાગ્રહરૂપ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે, ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. નવ પૂર્વ ભણે તોય રખડ્યો ! ચૌદ રાજલકનું સ્વરૂપ જાણ્યું પણ દેહમાં રહેલા આત્માને ન ઓળખે !
[ ૩૭૪] જ્યાં સુધી જીવનું–આત્માનું સ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાવડે જીવની શું ભૂલ છે. તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રને સઘળે પ્રપંચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે.
[ ૩૭૫ ] સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. બાલજીવોને સમજવા માટે સિધ્ધાંતેના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષોએ ઉપકારદષ્ટિથી કર્યું છે.
[ ૩૭૬] આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનને હેતુ
Page #348
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
329 શું છે ? સાધ્ય શું છે ?–તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાખે છે.
[ ૩૭૭ ] " જેટલો વખત આયુષ્યને તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તે મનુષ્યપણાનું સફળ થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે-એ નિશ્ચય કરવો જોઈએ અને તેના સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવા યોગ્ય હોય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે.
[ ૩૭૮ ] લૌકિકભાવ આડે જ્યાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતિએ સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એ સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોકચેષ્ટા–એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સંભવે છે.
[ ૩૭૯ ] લોકની દષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહિ તથા તેમાંથી અંતર્ધ્વત્તિ છૂટી જાય નહિ, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક મહામ્ય લક્ષગત થઈ શકે નહિ.
[ ૩૮૦ ] આત્માનુભવ મેળવવાના જિજ્ઞાસુ એવા ત્યાગીઓ, પિતાના
Page #349
--------------------------------------------------------------------------
________________
330
જૈનતત્ત્વ વિચાર
મનમાં નિરંતર એકાંત સ્થાનમાં જઇ, આત્મા કયાં છે?, તેનુ મૂળ સ્વરૂપ કેમ પ્રગટ થાય? એ જ ચિંતા કર્યાં કરે છે તેઓ લાકસજ્ઞા, લેકહેરી ને લોકેષણાના ત્યાગી હાય છે અને જરૂર પૂરતા જ ઉપકાર કરવા માટે લોકપરિચય રાખી અવકાશના વખતમાં આત્મા સાથે આત્માની જ-આત્માના હિત સંબધી જ વાત કર્યા કરે છે.
[ ૩૮૧ ]
જે જ્ઞાનીયાની આત્મા છે, તે નિરીહપણે બાજીગરની માજી જેવી દુનિયામાં સ્વાધિકારે કર્યાં કરે છે, એવી આત્મ દશા પાકયા વિના જ્યાં-ત્યાં પાપકાર કરવા પ્રવૃત્તિ કરવી તે વસ્તુતઃ બંધન છે, તેથી આત્માની વાસ્તવિક શુધ્ધિ થતી નથી; માટે આત્માન્નતિના ઉપચેગ પ્રગટે તેવી દશા પ્રથમ પ્રાપ્ત કરવી એ સત્ય ક ત્ર્ય છે. પશ્ચાત્ સેવાધમ થી આત્માની શુદ્ધિ થયા કરે છે.
[ ૩૮૨ ]
નિગ્રંથ મહાત્માને વેદનાને! ઉદય પ્રાયઃ પ્રારબ્ધ-નિવૃ ત્તિરૂપ હોય છે, પણ નવીન કાઁબંધ હેતુરૂપ હાતા નથી. દેહમાં આત્મબુદ્ધિ અને આત્માને વિષે દેહબુદ્ધિ નહિ હાવાથી, તેઓ તીવ્ર રાગના ઉદ્દયકાળે પણ ભય કે ક્ષેાભને પામતાં નથી. [ ૩૮૩ ]
જેએ પાતાના સ્વાથ-આત્મા પણ પૂરા સાધી શકતા નથી, તેઓ પારકાનું કલ્યાણશી રીતિએ કરી શકવાના હતા ? [ ૩૮૪ ]
મન જે જે સ્થિતિઓને વશ વર્તે છે, તે તેના પૂર્વ – ગામી કારણેાને લીધે હાઈ આત્મા તે પ્રકારે વર્તે છે.
Page #350
--------------------------------------------------------------------------
________________ ચિંતન કણિકા 331 [ 385 ] જગમાં શરીર અને મન સંબંધી દુઃખે પ્રાપ્ત થવાનું કારણ શરીર અને મન જ છે. મન સ્વતંત્ર નથી, પણ આમાં સ્વતંત્ર છે. [ 386 ] આપણા બધા વિચારે અને ભાવનાઓ તેના પૂર્વગામી વિચારે ભાવનાઓના પરિણામરૂપે અને અવલંબનભૂત છે. [ 387 ] પૂર્વજન્મના સંસકાર અને આ જન્મના આજુબાજુના સંગે-એ બન્નેને લઈને અત્યારની આપણી સ્થિતિનું સ્વરૂપ બનેલું હોય છે. [ 388 ] જેવી જેવી લાગણીથી જે જે કાળે કર્મબંધ કર્યો હોય તેવા તેવા પ્રબળ કે નિર્બળ, તીવ્ર કે મંદ રસે તે કર્મ ઉદયમાં આવે છે અને તે પ્રમાણે સુખ-દુઃખને અનુભવ થાય છે. [ 389 ]. આ સંસારની સઘળી પ્રવૃત્તિઓ કર્મની પ્રેરણા પ્રમાણે વતે છે, એટલે જેવું કર્મ તેવી પ્રવૃત્તિ થાય છે. [ 30 ] હદયના શુભાશુભ વિચારમાં પ્રથમ રસ, પછી નિશ્ચયબળ, પછી પ્રયત્ન અને પછી ફળ–એમ અનુક્રમ ઉદ્ભવે છે. [ 391 ] જેમ રસને ઘાત થાય છે, તેમ સ્થિતિને પણ ઘાત થાય છે.
Page #351
--------------------------------------------------------------------------
________________ 332 જૈનતત્ત્વ વિચાર [ 392 ] વ્યવહારનયથી દરેક જીવ પિતપોતાના શુભાશુભ કર્મને કર્તા અને તે જ તેને જોતા છે. [ 393 ] ઈશ્ચર આ લેકમાં કોઈના પણ કર્તાપણાને અથવા કર્મોને સર્જતો નથી, તેમ જ કર્મોનાં ફળોનાં સંચાગને પણ ઉત્પન કરતો નથી. માત્ર મનુષ્ય સ્વભાવ–પ્રકૃતિથી જ શુભાશુભ કર્મો કરે છે અને તેના ફળોને ભેગવે છે. [ 394 ] સરકારનું એવું સામર્થ્ય છે કે-પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અર્થા–આ ભવના સંસ્કારે જેવી બુદ્ધિમાં દઢ થયેલા હોય છે, તેવા પ્રકારનાં પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે. [ 35 ] ગત ભવમાં આપણે જે કૃત્ય કર્યા હશે, તે આજે આ ભવમાં આપણે જોગવી રહ્યા છીએ અને આવતા ભવ માટેની પણ આજે જ તૈયારી કરી રહ્યા છીએ. [ 396 ] આજનું જીવન એ પૂર્વે બાંધેલા કર્મોની પ્રસાદીરૂપ છે, આજના આપણા સુખ–દુઃખ કે તડકા-છાંયડા–એ બધુંય ભૂતકાળની આપણી કરણનું જ પરિણામ છે અને ભૂતકાળની કરણી તે જ આજના અનુભવાતાં કર્મો છે. [ 37 ] રાજા, રંક વિગેરેની વિશ્વમાં જે વિચિત્રતા છે, તે જીવે
Page #352
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
કરેલા કર્મોથી થયેલી છે. જો એમ ન હેાય તે। સુખ-દુઃખ વિગેરેનું વેદન ન થાય.
[ ૩૯૮ ]
આ સંસારસમુદ્ર જીવનાં કર્મોથી ઉત્પન્ન થયેલે છે. એટલે કમ ભાગવવાને જીવને સંસારમાં આવવુ પડે છે. [ ૩૯ ]
જેમ વાદળાં વિગેરેના ચિહ્ના ઉપરથી વરસાદનું અનુ માન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેના પૂર્વ અને પશ્ચાત્ ભવા કેવા હેાવા જોઈએ તે પણ થોડેઘણે અંશે સમજી શકાય છે.
333
[ ૪૦૦ ]
કોઈ પણ વસ્તુના સવથા નાશ થતા નથી પણ તેના પર્યાય બદલાય છે, પુદ્દગલાની આકૃતિ બદલાય છે પણ તેના પરમાણુ તે જગતમાં કાયમ જ રહે છે. આ રૂપાંતર થવું તે જ દરેક વસ્તુના ‘પુનર્જન્મ’ સમજવા.
[ ૪૦૧ ] સુખ-દુઃખ એ પૂર્વ કમ ને અનુસારે પ્રાપ્ત થાય છે, એ વાત સ્વાનુભવસિદ્ધ છે. તે ગર્ભ માં આવ્યા તે કયા ક્રમથી ? તે કર્મોના કાળ ગર્ભમાં આવ્યા પહેલાંના માનવા જ પડશે, એટલે ગર્ભમાં આવ્યા પહેલાના જન્મ તે જ આત્માના ‘પુનર્જન્મ.’
[ ૪૦૨ ] કાર્ય-કારણના વિચાર કરતાં કારણ પહેલ સભવે છે, તે માનવદેહરૂપ કા તેનુ કારણ આ દેહાત્પત્તિની પહેલા જ માનવુ પડશે. એ જ પુનર્જન્મની સિદ્ધિ
Page #353
--------------------------------------------------------------------------
________________
334
જૈનતત્ત્વ વિચાર
[ ૪૦૩ ]
દરેક કાર્ય ભૂતકાળમાં થયેલા કારણનું કાય છે અને તે જ કાય ભવિષ્યમાં થવાના કાર્ય નું પાછુ કારણ થાય છે. આ પ્રમાણે જોતાં દરેક કમ એક રીતે કાર્ય છે અને બીજી રીતે જોતાં કારણ છે. આ રીતે કાર્ય માત્રને કાર્ય-કારણ સબંધ છે.
[ ૪૦૪ ]
જો પુનર્જન્મ ન હેાય તે આ ભવમાં નીતિના નિયમાને અનુસરવાની કાઇ પણ લાલચ રહેતી નથી. ફક્ત વ્યવહારમાં કમાઈ ખાવા ખાતર નીતિના દેખાવ કરવાની જરૂર જણાય છે.
[ ૪૦૫ ]
જે જીવનભાવનામાં પરલેાક સંબધીની જવાદારી ભૂખ્યપણે હાય અને મનુષ્ય આદિ આત્માનું અનતપણુ સ્વીકારાતુ હાય, ત્યાં જ હૃદયપૂર્વકની નીતિ, ન્યાય, સદ્ભૂત ન પ્રેમ અને ઉત્તમ વ્યવહારની આશા રાખી શકાય.
[ ૪૦૬ ]
આ ભવ સિવાય બીજો ભવ છે–એવી નીતિ જે સ્વીકારતી નથી, તે નીતિવડે પેાષાયેલી ભાવનાએ દેહ અને તેનાં થમાં સિવાય કાં નજર જ નાંખી શકે?
[ ૪૦૭ ]
ભવિતવ્યતાથી પ્રેરાએલો જંતુ, પરિણામને અનુસારે પુણ્ય તથા પાપને આંધતા તે પ્રમાણે વર્તે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
335
ચિંતન કણિકા
[ ૪૦૮ ] રોગની સ્થિતિને અનુસારે જેમ રોગીની પ્રવૃત્તિ હાય છે, તેમ સંસારની સ્થિતિને અનુસારે બંધની પ્રવૃત્તિ વર્ણવી છે.
[ ૪૦૯ ] મનુષ્ય પરિણામ ભણી જુએ છે, કારણ ભણી જોવાને પ્રસંગ તત્ત્વ જ મેળવી શકે છે.
[૪૧૦ ] દુ:ખમાં પ્રસન્નતાને અનુભવ કરવો અને સુખને સમાન દષ્ટિએ–મધ્યસ્થપણે વેદવું, એ જ જ્ઞાનીઓને પ્રબોધેલો માર્ગ છે.
[ ૪૧૧ ] જ્યાં જ્યાં પરાધીનતા ત્યાં ત્યાં અલ્પજ્ઞતા અને જ્યાં જ્યાં અલ્પજ્ઞતા ત્યાં ત્યાં પરાધીનતા.
[ ૪૧૨ ] જ્યારે ઈચ્છા થાય છે, ત્યારે તે ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે પ્રવૃત્તિ પણ થાય છે.
[૪૧૩ ]. - દરેક કાર્યની ઉત્પત્તિ તે તે વસ્તુના કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યમ અને કર્મ–એ પાંચ કારણેને આભારી છે.
[૪૧૪] પાંચ કારણે મળે ત્યારે કાર્ય થાય. તે પાંચ કારણોમાં મૂખ્ય પુરુષાર્થ છે. અનંતા ચોથા આરા મળે પણ પોતે જે પુરુષાર્થ કરે, તે જ મુકિત પ્રાપ્ત થાય. જીવે અનંતકાળથી
Page #355
--------------------------------------------------------------------------
________________
336
જૈનતત્ત્વ વિચાર
પુરૂષાર્થ કર્યો નથી, પણ બધા ખેટા આલંબને લઈ આડા વિદને નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ સાધી શકાય છે. જીવને જ્યારે સાચી કલ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભવસ્થિતિ પાકી છે એમ સમજવું.
[ ૪૧૫ ] જગતુમાં જવાની અનંતાનંત રાશિ છે, એમાં મનુષ્ય સંખ્યા તો અતિ આપે છે. તે નાની હોવા છતાં સર્વ પર્યા યમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પોતાની શક્તિને વિકાસ સાધીને અનાદિ સંસારના બંધનજન્ય-મર્મભેદી દુઃખને સમૂળો નાશ કરી અનંત સુખોના આધારરૂપ પરમ પદને મેળવી શકે છે. સંયમ ગુણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે.
[ ૪૧૬ ] સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મોના આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતત સાવધાની રાખવી પડે છે.
[ ૧૭ ] મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરનો તરીને પાર પમાય છે. તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સગુરૂરૂપી નાવિકથી પાર પામી શકાય છે.
[ ૧૮ ] સોનાના ગ્રાહકે સોનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રથમ કસેટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તો તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તે
Page #356
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
337
અગ્નિમાં તપાવે છે. અને હથોડીથી ટીપે છે. તેવી રીતે ધર્મના જિજ્ઞાસુઓએ ધર્મની ચાર પ્રકારે પરીક્ષા કરવી જોઈએ.
[૪૧૯ ] પ્રથમ ધર્મના ઉપદેશકે કેવા ચારિત્રવાળા છે તે જોવું અને પછી ધર્મના શાસ્ત્રો કેવા સંગત છે અર્થાત્ પૂર્વાપર અવિરેાધ છે કે નહિ તે જોવું. એટલેથી જે નિશ્ચય ન થાય તે ધર્મને સ્યાદ્વાદ સિદ્ધાંત અને આચાર-વર્તન કેવા પ્રકાર રનું છે તે જોવું અને તેમાં આત્માનુભવ, શાંતિ-સમાધિને આર્વિભાવ કેટલા અંશે છે તે જોવું. આ ચાર બાબતો જેમાં બરાબર હોય, તે જ ધર્મ માનનીય થઈ શકે.
[૪૨૦ ] એક-બે પૈસાની હાંડલી લેવી હોય તો પણ ચારય તરફ કેરા મારી તેની પરીક્ષા–તપાસ કરવામાં આવે છે, તો આ લેક-પરલોકના સુખનું અદ્વિતીય સાધન એવા ધર્મની પિછાન માટે પૂરી તપાસ કેમ ન કરવી?
[૨૧] જે વસ્તુ સકલસિદ્ધિ, દિવ્યસિદ્ધિ અને આત્મસિદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરે જોઈએ. તે વિચાર કેઈ પણ જાતિને પક્ષપાત રાખીને ઉપલક બુદ્ધિથી કરવાને હેતે નથી, પણ નિષ્પક્ષપાતપણે તાત્વિક બુદ્ધિવડે કરવાને હેાય છે.
[૪૨] કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ જે થઈ જાય, તે
૨૨
Page #357
--------------------------------------------------------------------------
________________
338
જૈનતત્વ વિચાર
પ્રશ્ચાત્ ખરા સત્યને નિશ્ચય કરવાની શકિત પ્રાપ્ત થતી નથી. દષ્ટિરાગથી વા મૂઢતાથી મનુષ્ય દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા કરી શકતું નથી.
[૪૩] - ધર્મ, એ ઈહલૌકિક અને પારલૌકિક અથવા વ્યવહાર રિક અને પારમાર્થિક-એ બન્ને પ્રકારની ઉન્નતિ મેળવવાનું સાધન છે, પરંતુ ધર્મનું યથાર્થ સ્વરૂપ જ્યાં સુધી સમજ. વામાં આવે નહિ, ત્યાં સુધી ધર્મની આરાધના આરાધનારૂપ થઈ શકતી નથી.
[૪૨૪] વસ્તુનું ફળ સમજે, પણ જે સ્વરૂપ ન સમજે તે ઈષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી : હીરા, મોતી કે પન્નાની કિંમત સમજે, પણ જો સ્વરૂપ ન સમજે તો ઠગાયા વગર રહે નહિ; તેવી જ રીતે ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવવું જોઈએ અને એ મેળવે તે જ યથાર્થ ધર્મની પ્રાપ્તિ થાય, અન્યથા ઠગાવાનું થાય.
[ કર૫] નાના પ્રકારનાં દુઃખેને અનુભવતા પ્રાણીને ત્રણેય લોકમાં કે શરણ નથી. ધર્મને શરણ માનીએ તે તે વ્યાજબી છે, પરંતુ એમ માનવા છતાં જે ધર્મની આરાધના કરવામાં ન આવે તે દુઃખને નષ્ટ કરવાનું ક્યાંથી બની શકે?
[૪૨૬ ] ધમ માનનાર-કરનાર કેઈ આખે સમુદાય મેસે
Page #358
--------------------------------------------------------------------------
________________
ચિ’તન કણિકા
જશે, એવું શાસ્ત્રકારનું કહેવુ ધત્વ ધારણ કરી તવા તેમ કહેવુ છે.
339
નથી, પરંતુ જેના આત્મા પામશે. તે સિદ્ધિપદ પામશે
[ ૪૨૭ ]
આત્મશ્રેયકારી–લેાકેાત્તર ઉપકારી ધમ સાધનાને લગતાં કાર્યાની સિદ્ધિ સમ્યક્શ્રદ્ધા-આત્મશ્રદ્ધા વિના થવી અશકય છે. એ જ કારણે મુક્તિમાર્ગના વર્ણનમાં જ્ઞાન અને ચારિ ત્રની પણ પહેલાં દન ચા શ્રદ્ધાની જરૂરીયાત ઉપર ભાર મૂક્યા છે.
[ ૪૨૮ ]
કૃષિ ક્રિયાને વિકસાવવામાં મૂખ્ય હેતુ જેમ પાણી છે, તેમ જ્ઞાન, ચારિત્ર કે ધમ નિમિત્તક અનુષ્ઠાનાને શેાભા વનાર, દીપાવનાર કે વિકસાવનાર મૂખ્ય હેતુ આત્મશ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શેાભાવે છે, ચારિત્રને દીપાવે છે અને ક્રિયાને વિકસાવે છે અથવા તે તે સની સફળતા માટે આત્મશ્રદ્ધા એ એક અનિવાય વસ્તુ છે.
[ ૪૨૯ ]
ધર્માંન્નતિ અને પરિણામે થતી વિશ્વોન્નતિ જો મેળવવી હાય, તેા બીજા પ્રયત્નોને ગૌણ ખનાવી આત્મશ્રદ્ધાસભ્યશ્રદ્ધાને સુદૃઢ બનાવવાના પ્રયત્નાને જ અગત્ય આપ વાની જરૂર છે.
[ ૪૩૦ ]
જૈનધર્મ પ્રત્યે સામાન્ય શ્રદ્ધા થયા પછી સમ્યકૂશ્રદ્ધાસાંચી શ્રદ્ધા પ્રાપ્ત થવાની જરૂર છે. શ્રદ્ધા એ એક શુકલ આત્મપરિણતિ છે. સમ્યગૢદર્શન હેા કે શ્રદ્ધા કહ્યા એ એક
Page #359
--------------------------------------------------------------------------
________________
340
જૈનતત્ત્વ વિચાર
જ છે. જૈનધર્મીના જીવ--અજીવાદિ તત્ત્વજ્ઞાનના યથાસ્થિત અભ્યાસ–પરિશીલન સિવાય સમ્યકૂશ્રદ્ધા થવી અતિ દુષ્કર છે. એ થયા પછી જ ધમને લાયક મની શકાય છે.
[ ૪૩૧ ]
સંક્ષેપમાં જે વિચારા, જે વચના અને જે આચરણે આત્માને સ્વભાવ ભણી આપે અથવા રવભાવમાં જોડે, તે ધ.
[ ૪૩૨ ]
કેવલજ્ઞાની ભગવાનેાના અવિરાધી એવા વચનોના અનુસાર મૈત્રી આદિ સાત્ત્વિક ચાર ભાવનાઓવાળુ જે પ્રવર્તન થાય તે ધમ છે, અને એ વચનાના અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાવાળુ જીવન જેએ જીવે તે યથાર્થ ધમી છે.
[ ૪૩૩ ]
જૈનધમ નો ટૂંકી વ્યાખ્યા એટલી જ, કેજેમાં સ્યાદ્વાદ— અનેકાન્તવાદ રહેલા છે, કાઈના પણ પક્ષપાત નથી અને સવથા અવિરુદ્ધ—અવિસવાદી છે; તે ધમ શ્રી જૈનધમ છે. [ ૪૩૪ ]
વેદાદિ અન્ય શાસ્ત્રામાં જે કેટલાક મળી આવે છે, તે શ્રી જિનાગમરુપ ઉછળેલા વચનરૂપી બિન્દુએ માત્ર છે.
અવિસ વાદી ઉપદેશે મહાસાગરમાંથી
[ ૪૩૫ ]
'
દરેક ધર્મ પાતપેાતાના સ્થાને અપેક્ષાએ ` સાચા છે એમ માનવું, પણ તેથી બધા ધર્મો સરખા છે–એમ સિદ્ધ
Page #360
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
341
થતુ નથી, બધા ધર્માંના ચઢતા-ઉતરતા દરજ્જા અવશ્ય છે. સાધકે પેાતાને આત્માન્નતિને ચેાગ્ય ઉચ્ચ કાટિના ધમ કચે!?—તેની સ્વયં શેાધ કરવી જોઈએ અને મધ્યસ્થ ષ્ટિથીપક્ષપાતરહિતપણે જે શેાધાય તે સ્વીકારવા તત્પર રહેવું જોઈએ.
[ ૪૩૬ ]
સઘળાં દનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિં માનવા છતાં, અ થી જૈન સ્યાદ્વાદ ચક્રવર્તિની આજ્ઞાનેા સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યાં વિના ચાલતું નથી. [ ૪૩૭ ]
સવનચ સાપેક્ષ જ્ઞાન પ્રાપ્ત થવાથી ધમશાસ્ત્રોમાં પ્રગટતાં અનેક વિધેા શમે છે અને મિથ્યાજ્ઞાન તથા રાગદ્વેષના પણ ઉપશમ થાય છે. સદ્ગુરુ સર્વાં નયાની અપેક્ષાએ સ` ધમ દઈને સમજાવીને શિષ્યને સમપે છે, ત્યારે શિષ્યમાં ચેાગ્યતા પ્રગટે છે.
[ ૪૩૮ ]
વિશ્વમાં પ્રવર્તિત સ ધર્મના મૂળ સિધ્ધાંતાનુ સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃધ્ધિમાં હેતુઓને અનુભવ કર્યાંથી, સ ધર્મ પ્રવત ક વિચાર-આચારેાની કુશલતા પ્રાપ્ત કરી શકાય છે.
[ ૪૩૯ ]
સર્વ ધર્મોના સિધ્ધાંતાની માન્યતાઓને સાપેક્ષપણે સમજનાર તથા વમાનકાળમાં ધર્મ પ્રવક માન્યતાઓને તથા પ્રવૃત્તિએને સાપેક્ષપણે સમજનાર, ધમની અને ધમીએની વૃધ્ધિ કરી શકે છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
342
જૈનતત્ત્વ વિચાર
[ ૪૪૦ ]
વિશ્વવતી સવ ધમ માં જે સત્ય સાર છે, તે સર્વજ્ઞ વીરપ્રભુ પ્રતિપાદિત વેદવચને છે એમ જાણી, સ ધન સત્ય સારને જે ગ્રહણ કરે છે તે સત્ય જ્ઞાની ખની શકે છે. સમ્યગ્રષ્ટિ આત્માની આ ષ્ટિ હોય છે.
[ ૪૪૧
જો સ્યાદ્વાદષ્ટિ ચાને અનેકાન્તદૃષ્ટિ પ્રાપ્ત થાય, તે અનેક નચેાની સાપેક્ષતાએ સર્વ ધર્માંમાંથી સત્ય ગ્રહી શકાય છે.
[ ૪૪૨ ]
આ વિશ્વમાં જ્યાં-ત્યાં સત્ય ઘણું છે—એમ શ્રી વીત રાગ–સનદેવ પ્રરૂપે છે. સત્યના અશ વિના કાઈ ધ વિશ્વમાં જીવી શકતા નથી. હિંસા, મિથ્યા માન્યતા વિગેરે અસત્ય પણ હાય છે, પરંતુ સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીપુરુષ હંસની દૃષ્ટિ ધારણ કરી અસત્ય ધર્મને મૂકી સત્યને ગ્રહે છે. [ ૪૪૩ ]
દુનિયામાં જો કોઈ નીતિ માસના ચાપડા શંકાશીલ કે ખાટા છે એમ કાઈ કહે તે ગુન્હેગાર ગણાય છે, તે સત્ત ભગવાન જેવા પરમ વીતરાગ પરમાત્માના વચનમાં શકા ધારણ કરનારા, તેને ખાટા કહેનારા ગુન્હેગાર કેમ ન ગણાય ?
[ ૪૪૪ ]
સ્વયં સત્યવાદી ન બનવુ એ જેટલા ગુન્હા છે, એના કરતાં પણ જે સત્યવાદી છે એમના પ્રત્યે અસદ્ભાવ
Page #362
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
343
ધારણ કરવા એ મેટા ગુન્હા છે અને એ અસદ્ભાવ થાય એવું પ્રવત ન કરવું એ તેથી પણ મેટા ગુન્હા છે. [ ૪૪૫ ]
'
અસત્યવાદી જીવ સત્યવાદી થઈ શકે છે, પણ સત્ય વાદી પ્રત્યે અસદ્ભાવ ધારણ કરનારા કદી પણ સત્યવાદી અની શકતા નથી.
[ ૪૪૬ ]
જે મનુષ્ય તત્ત્વજ્ઞાનમાં કાંઇ સમજતા નથી-એને શુધ્ધ દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન નથી, તેએ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જેઓને મુક્તિની ઇચ્છા નથી અને જે પરમાત્માની આજ્ઞા યથાર્થ પાળતા નથી, તેઓ પણ પરમાત્માના સેવક મની શકતા નથી. [ ૪૪૭ ]
જુદા જુદા મનુષ્યા, જૂદા જૂદા સંપ્રદાયા અને જૂદા જુદા દા`નિક વિચારા ધરાવતા હોય તેય, જો તે સદ્ વિચાર અને સદાચરણ, સહિષ્ણુતા, ઉદારતા, સુશીલતા અને સભ્યતા, તેમજ પવિત્ર વર્તન-પ્રવત નથી પેાતાના જીવનવિકાસ સાધી રહ્યા હોય, તે તે મધા ભિન્ન ભિન્ન સંપ્રદાયના છતાં ધમમાં એક છે.
[ ૪૪૮ ]
જેઓએ ઇન્દ્રિયાનેા જય કરી ક્રોધનેા જય કર્યાં છે, ક્રોધના જય કરી મનના જય કર્યાં છે અને મનના જ કરી જેમના આશય શુભ થઇ ગયા છે અર્થાત્ જેમનાં હૃદય પૂણ પવિત્ર છે, એવા મહાનુભાવ પુરુષા જૂદા જૂદા ધર્મીમાગે પણ પરમાત્મગતિ પ્રાપ્ત કરી શકે છે.
Page #363
--------------------------------------------------------------------------
________________
344
જૈનતત્ત્વ વિચાર
[ ૪૪૯ ] ખરેખર સર્વ મુમુક્ષુઓ પરમેશ્વરરૂપી સેવ્યના સેવક છે અને કોઈ દુર અને કોઈ પાસેના સેવકે એવા ભેદ મટાડી શકાતા નથી.
[ ૪૫૦ ] જેઓ પરમાત્માના નામે કરી ગર્વિષ્ટ બની ગયા છે અને જ્ઞાનમાર્ગથી વિમુખ છે. તેઓ ઘુવડે જેમ સૂર્યને જોઈ શકતા નથી તેમ પરમાત્માને જોઈ શકતા નથી.
[ ૪૫૧ ] ધર્મના વિભાગો પડી શકતા નથી, પણ ધર્મના સાધનેના વિભાગે પડી શકે છે. પરમાત્મદશામાં કોઈને પણ મતભેદ નથી. પરંતુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધર્મના સાધનમાં–વ્યાપારમાં મતભેદ છે.
[ પર ] સર્વ આસ્તિકદર્શન પારિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિસંશય છે, પણ યથાર્થદષ્ટિ-સમ્યક્ દષ્ટિ થયા વિના સર્વ દશનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી.
[ ૪૫૩ ] - જૈનધર્મને આશય, દિગંબર તેમજ વેતાંબર આચાએને આશય ને દ્વાદશાંગીને આશય માત્ર સનાતન ધર્મ પમાડવાને છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી અને તે જ ત્રણેય કાળમાં જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને હશે.
Page #364
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
345 [ ૪૫૪ ] મૂળ તત્ત્વમાં કયાંય ભેદ ન હોય–માત્ર દષ્ટિમાં જ ભેદ જણાય, તે આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવૃત્તિ કર!
[ ૪પ૬] . વર્તમાનકાળ દુષમકાળ વર્તે છે. મનુષ્યના મન પણ દુઃષમ જ જોવામાં આવે છે. ઘણું કરી પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થને દેખાવ કરી રછાએ વર્તે છે. એવા વખતમાં તેને સંગ કરી , તેની સાથે કેટલું કામ પાડવું ?, કેની સાથે કેટલું બેલવું?, કેની સાથે પિતાના કેટલા કાર્ય–વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય?– એ બધું લક્ષમાં રાખવાને વખત છે, નહિ તે સદુવૃત્તિવાન જીવને એ બધા કારણે હાનિકર્તા થવાનો સંભવ છે.
[૪પ૬ ] વાતાવરણ તથા સ્થાનના પરિવર્તથી મનુષ્યોના મનેભાવ તથા વિચારનું કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. જે સ્થલમાં રહેવાથી આત્મા શુભ ભાવમાં ન રહી શકે તે સ્થલને તુરત જ ત્યાગ કરવો.
[૪૫૭ ] નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિતે કરીને જેને ઈન્દ્રિજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારેને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્ત કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને બને તેટલા તે તે નિમિત્તવાસી જીવને સંગ ત્યાગ ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરે ઘટે છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
346
જૈનતત્ત્વ વિચાર
સત્સંગના અગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે.
[ ૪૫૮ ] જે સત્સંગતિ, ધર્મ શાસ્ત્રોનું વાંચન અને તત્ત્વમનનએ ત્રિપુટીને અહર્નિશ સમાગમ રાખવામાં આવે, તો ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્ય પોતાની જીંદગીને પવિત્ર બનાવી શકે છે.
[૪૫૯ ]. સાંભળવા ગ્ય તત્ત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા, પરિ. હારને ગ્યને પરિવાર, સશાસનું શ્રવણ અને આત્મધર્મને વિષે સ્થિત એવા પુરુષને ઓળખી તેમની હદયથી પ્રશંસા કરવી-એ ચાર આત્માને પરમ હિતકારી છે.
[ ૪૬૦ ] સપુરુષોની પ્રશંસા એ છે કે–ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકેની ઓળખાણપૂર્વક તેમને યથાયોગ્ય પ્રણામ નમસ્કાર કરવા અને અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ ધારણ કરવી.
[ ૪૬૧ ] દરિદ્ય મનુષ્ય જેમ ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જૂએ તથા સ્પર્શ કરે તો પણ ભાગ્યહિનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયીજનને તે આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી.
[ ૪૬૨ ] શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક-એ સર્વ
Page #366
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
347
વ્યવહારને વિષે નિપુણ પુરૂષાએ સવરના અંગરૂપ એટલે સાધનપણે કહ્યા છે, પણ સવરપ કહ્યા નથી. [ ૪૬૩ ]
વાણી, શરીર અને મનના પુદ્ગલેા એટલે પરમાણુસમૂહા (સ્કા) પ્રાણીના સંબંધમાં સ્વભાવથી વિલક્ષણ હાય છે. તેએ એટલે ઉપર કહેલી માહ્ય ક્રિયામાં પરિણામ પામેલા પુદગલા કનિરોધરૂપ ફળને વહન કરનારા–પ્રાપ્ત કરનાર થતાં નથી, પણ આત્માના સ્વભાવરૂપ જ્ઞાનાદિક જ્ઞાન, દર્શન, નિવૃત્તિ ક્ષમા વિગેરે ભાવા એટલે ચેતનના પિરણામા સવરપણાને અર્થાત્ કમ ના નિરોધમાં કારણપણાને પામે છે.
[ ૪૬૪ ]
શિષ્યની જે ખામીએ હાય છે તે જે ઉપદેશકના ધ્યાનમાં આવતી નથી, તે સાચા ઉપદેશક ન સમજવા. આચાર્યાદિ એવા હાવા જોઇએ કે શિષ્યના અલ્પ પણ દોષ જાણે અને તેને યથા સમયે એધ આપી શકે.
[ ૪૬૫ ]
ભુલને વશ અનેલાના તિરસ્કાર કરવા યોગ્ય નથી, કેમકે ત્યાં તેમના દોષ નથી. પૂર્વના પ્રખળ સંસ્કાર તેની વેગની દિશામાં ઝડપથી ગતિ કરતા હેાવાથી તે સામે ટક્કર ઝીલી ઊભા રહેવું, એ ગમે તેવા પુરુષાથી આત્માને માટે અશય અને અસંભવિત પ્રાયઃ છે.
[ ૪૬૬ ]
કાઈના એકાદ સામાન્ય નિમળ ભાગને દેખી તેના આખા ચારિત્રનું માપ કાઢવુ ચેાગ્ય નથી.
Page #367
--------------------------------------------------------------------------
________________
348
જૈનતત્ત્વ વિચાર
[ ૪૬૭ ]
આપણે બીન્તના આશયેાથી તુલના કરવામાં ઘણી વાર ભૂલ કરીએ છીએ. આપણે અમુક કાય જોઈએ છીએ, પણ તે કાર્ય કરવાના આશય જોતાં નથી.
[ ૪૬૮ ]
જેવી જેની મનોવૃત્તિ હાય, તદનુકૂળ મનેાવૃત્તિ પ્રમાણે વવાથી યા પ્રવૃત્તિથી મનમાં આનંદ પ્રગટે છે અને તેવી મનેાવૃત્તિથી પ્રતિકૂળ વદવાથી યા તેવા આચરણથી મનમાં અરુચિ ઉત્પન્ન થાય છે.
[ ૪૬૯ ]
અસમ્યક્ બાબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતકારી હાઈ તજવા ચેાગ્ય છે.
[ ૪૭૦ ]
અમુકના ઉપકાર કરીશ તે! તેનાથી અમુક જાતિના મને લાભ થશે એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નધી પણ એક જાતિના લેવડ-દેવડના વ્યાપાર છે. [ 809 ]
કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણા મનને અણગમતું કામ કરવાની ફરજ પડે છે. જો ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કાર્યોંમાં પ્રેરણા હાય, તેા જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનુ જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે.
[ ૪૭૨ ]
માસ ભાવરહિત અને પાપકા પ્રતિ તિરસ્કારસહિત
Page #368
--------------------------------------------------------------------------
________________
ચિંતન કણિકા
349
ગાંભીયતા ને દૌતા– એ અને પવિત્ર આશયયુક્ત જેમાં દાક્ષિણ્યપણું હાય, તેા જ તેનું સત્ય દાક્ષિણ્યપણુ કહેવાય. અન્યથા, એ અને આશય વિનાનું દાક્ષિણ્યપણુ ભદ્રિક આત્માને મારનારું કાતિલ શસ્ત્ર જાણવુ.
[ ૪૭૩ ]
પાણીમાં મીઠુ જેમ મનનું ઐકય થવુ તેનું
એક રસ થઈ જાય છે, તેમ આત્મામાં નામ સમાધિ છે.
[ ૪૭૪ ]
કહેવુ તે રૂપુ અને કરવું તે સાતુ, તેમજ તેના અનુભવ લેવા તે રત્નસમાન છે.
[ ૪૭૫ ]
આત્મપ્રસન્નતા ‘સત્ત્વગુણ'નું ચિહ્ન છે, પરિતાપ ઉપ જાવવા એ ‘રજોગુણ'નું ચિહ્ન છે અને દીનતા ક્રોધપ્રમુખ ‘તમાર્ગુણ'નું ચિહ્ન છે.
[ ૪૭૬ ]
અધમાધમ પુરૂષના લક્ષણ આ પ્રમાણે હેાય છે. સાચા —સત્પુરુષને દેખી દ્વેષ ઉત્પન્ન થાય, તેનાં સાચા વચન સાંભળી નિંદા કરે, સાચી બુદ્ધિવાળાને દેખી રાષ કરે, સરળને મૂર્ખ કહે, વિનય કરનારને ખુશામતી કહે, પાંચ ઇન્દ્રિયા વશ કરી હેાય તેને ભાગ્યહીન કહે, સાચા ગુણવાળાને દેખી રાષઈર્ષા કરે, વિષયાસક્તિમાં લયલીન થાય અને નિત્ય વિકથા કરે, આવા જીવા અશુભ ગતિને પ્રાપ્ત કરે છે. [ ૪૭૭ ] પાશવીય-૧, ધર્માંધ—ર, વિવેકશૂન્ય-૩, શારીરિક–૪,
Page #369
--------------------------------------------------------------------------
________________
350
જૈનતત્ત્વ વિચાર
સ્વાથ–પ, વૈકા–િ૬, અનાય-૭, ઈન્દ્રજાલ-૮, વિષયપ્રેમ— ૯, અવિવેક-૧૦, ચલ-૧૧, વ્યક્તિપ્રેમ-૧૨, સાધ્યશૂન્ય૧૩, નૈતિક–૧૪, ક્ષયિક–૧૫, નિઃસાર-૧૬, ધ બીજ ૧૭, પૂર્વસ’સ્કાર-૧૮, ગુણગ્રેસ-૧૯, અને આત્મિક પ્રેમ-૨, આ વીસ જાતિના પ્રેમ છે. પ્રથમના સેલ સંસારવૃદ્ધિના હેતુ છે, જ્યારે ધર્મ બીજ આદિ છેલ્લા ચાર પ્રેમ મુક્તિના ઉત્તરાત્તર કારણરૂપ છે. ધ બીજ પ્રેમની સામાન્યથી માર્ગાનુસારીપણાથી શરૂઆત થાય છે અને વિશેષથી સમ્ય કૃત્વથી શરૂઆત સમજવી. આ પ્રેમ સિવાય ધમની શરૂઆત થતી જ નથી.
{ ૪૭૮ ]
મેક્ષ આપણું પરમ સાધ્ય હેવુ જોઈએ. આપણે શુભ કાર્ચ કરીએ છીએ તેના તથા દાન, જ્ઞાન, ક્રિયા, ઇન્દ્રિયાનું દમવું વિગેરેના હેતુ થા? કઈ કહેશે કે જનહિત.જનહિત કરવાના હેતુ શે ? આ પ્રમાણે સવાલા પૂછતાં પૂછતાં છેવટે માક્ષ પ્રાપ્ત કરવાના હેતુ જ આવશે. [ ૪૭ ]
આત્મા સર્વે વ્યવહારિક ઉપાધિાથી મૂકાઈ સ્થિર તામાં રહે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સવનું મતિમ સાધ્ય છે, અને 'મેશને માટે અવિનાશી એવા મેાક્ષસુખને પ્રાપ્ત વુ એ પરમ સાધ્યુ છે, તથા તેને માટે જ પ્રયાસ છે અને હાવા જેઈએ.
[ ૪૮૦ ]
જે લેાકના વ્યવહારમાં પ્રવર્તે તે જ વ્યવહારાગ્ય કહેવાય. લાક ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેસ પદ્માથાંથી
Page #370
--------------------------------------------------------------------------
________________
351
ચિંતન કણિકા નિવૃત્તિ શ્રતજ્ઞાન દ્વારા જ કરે છે. માટે વ્યવહારશ્ય શ્રતજ્ઞાન હોવાથી તે જ અત્યંત લોકપકારી છે.
[૪૮૧ ] શ્રતજ્ઞાનની ભાવનાથી આત્મજાગૃતિ, વિવેકદષ્ટિનો વિકાસ અને બુદ્ધિ સૂક્ષ્મ પદાર્થો સમજવાને લાયક બને છે, ઉત્સર્ગ– અપવાદ સમજાય છે. વસ્તુની બધી દિશાઓ જાણી શકાય છે અને સાપેક્ષવૃત્તિએ વસ્તુતત્વને વિચાર કરવાનું બળ આવે છે. સ્યાદ્વાદ દષ્ટિ તે જ કહેવાય છે. તેને લઈને દરેક વસ્તુ તથા દર્શનના ભેદોને અપેક્ષાએ સદૂભાવ સમજી શકાય છે.
[૪૮૨ ] સવ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે. “સ્યા ” પદને અર્થ “કથંચિત્' છે, માટે જે ઉપદેશ હોય તેને સર્વથારૂપ જાણી ન લે, પણ ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરો કે આ ઉપદેશ કયા પ્રકારે છે?, કયા પ્રોજન સહિત છે? અને ક્યા જીવને કાર્યકારી છે? ઈત્યાદિ વિચાર કરીને અથ ગ્રહણ કરશે.
[ ૪૮૩ ]. તે વિવિધ દષ્ટિબિન્દુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વરત સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવે નહિ. આ માટે સ્થાદ્વાદ ઉપચેગી અને સાર્થક છે. વસ્તુસ્વરૂપ જેવા પ્રકારનું હોય તેવી રીતિએ તેની વિવેચના કરવી જોઈએ.
જ્યારે કેઈ પણ પ્રકારતે પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે વિચારક ગણાતા સમર્થ આત્માઓ પણ સ્યાદ્વાદ પ્રધાન
Page #371
--------------------------------------------------------------------------
________________
352
જૈનતત્વ વિચાર જૈનદર્શનની તત્ત્વવ્યવસ્થાને સમજી શકતા નથી અને પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ડૂબી જાય છે
[ ૪૮૫ ] સ્યાદ્વાદ સિદ્ધાંતને ઉદ્દેશ એ જ કે-કઈ પણ સમજદાર વ્યક્તિ કઈ વસ્તુના વિષયમાં સિદ્ધાંત નિશ્ચિત કરતી વખતે પોતાની પ્રમાણસિદ્ધ થતી પ્રામાણિક માન્યતાઓને ન છોડે, પરંતુ અન્યની પ્રમાણિક માન્યતાઓને પણ આદર કરે.
{ ૪૮૬ ] સ્યાદ્વાદ સિદ્ધાંત હદયની ઉદારતા, દષ્ટિની વિશાળતા પ્રામાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુના વિવિધપણાન ખ્યાલ પર જ છે.
| [૪૮૭ ] સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું” આમેય ખરૂં ને તેમેય ખરૂં'-એમ અવ્યવસ્થિન વિચાર વાળા નથી હોતા. સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહે પણ નથી, ઉલટું તે તે દષ્ટિને સ્થિર કરીને અનેક દષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે.
[ ૪૮૮ ] ભગવાન મહાવીરને સ્યાદ્વાદને પાઠ જગની ભિન્ન ભિન્ન જણાતી વિચારસરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ સમન્વયના ધેરણ પર વિચારવાનું શીખવે છે.
Page #372
--------------------------------------------------------------------------
________________
Page #373
--------------------------------------------------------------------------
________________
પ-૦૦
શું મોક્ષમાર્ગમાં આગળ વધવાની તીવ્ર ઝંખના છે?
જે હા, તે... અધ્યાત્મ અને યોગના ચિંતનથી સભર, પૂજ્યપાદ અધ્યાત્માગી નમસ્કાર સંનિષ્ઠ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનું અણમેલ સાહિત્ય
વાચવું જ રહ્યું. [1] ચિંતન ધારા
૭-૦૦ [૨] પ્રતિમા પૂજન
૧૬-૦૦ [૩] અનુપ્રેક્ષાનું અમૃત
પ-૦૦ [૪] નિત સામે નવકાર [૫] અનુપ્રેક્ષા
૮-૦૦ [૬] નમસકાર મીમાંસા
૭-૦૦ [૭] જેન માર્ગની પિછાણ
પ-૦૦ [૮] આસ્તિકતાને આદર્શ
૧o-oo [૯] તવ દેહૂન
૧૦-૦૦ [૧૦] તવ પ્રભા [૧૧] કલ્યાણ વિશેષાંક
૨૦-૦૦ [૧૨] મહામંત્રના અજવાળા
૩-૦૦ [૧૩] અનુપ્રેક્ષાના અજવાળા
૩-oo [૧૪] અજીત શત્રુની અમરવાણી પ-૦૦
– માહિતી માટે પૂછવો –
શ્રી ફકીરચંદભાઈ C/૦. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ, હાથીખાના, અમદાવાદ-૧,
૯-૦૦
Page #374
--------------------------------------------------------------------------
________________ C6 * = = = ) (6મીથી lional Instolle for RECEk .. (IST) (લાલ) PD DATA/DA) ANSN9Q See til fkE , , , (T F S SE) PildTO GITION) TO જક્સપરસ 277. દq6Y એ હાટસૅન્ટ, નાઠાપુરઅમદાવાદ