SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં ચેાગ એથી જ એ પ્રકાશના વિષયમાં એ અજ્ઞાની જીવાની અજ્ઞા નરૂપ ‘નિદ્રા દશા” હાય ત્યારે તેવી સ્થિતિમાં જ જીવાની પરિપૂર્ણ જાગૃતિ હોય તે ‘અનિદ્રિત દશા' છે તથા મૂઢ અજ્ઞાની જવાની વિષયકષાયજનિત સામગ્રીમાં સુખની કલ્પનારૂપ જે જાગૃતિ હાય તે જ સ્થિતિમાં જેઓનું પરમ. ઔદાસીન્ય હાય, બલ્કે જેઓની ધૃણા કેસથા નિરપેક્ષતા. હાય, તે ‘જાગૃતિ દશા' છે. 89888. 888 દ્રવ્યાનુયોગનું ફળ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્મ છે, નિગ્ર -ન્થ પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુકલધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. દનમેાહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષ -ના ચરણ કમળની ઉપાસનાના મળથી દ્રવ્યાનુ— ચેાગ પરિણમે છે. જેમ જેમ સંયમ વધુ માન થાય છે તેમ તેમ દ્રવ્યાનુયાગ યથા પરિણમે છે. સય -મની વૃદ્ધિનું કારણ સમ્યગ્દર્શનનું નિર્માંલત્વ છે. તેનુ કારણ પણ દ્રવ્યાનુયાગ’ થાય છે, દ્રવ્યાનુ ચાંગનું ફળ સવ ભાવથી વિરામ પામવારૂપ સંચમ છે. Jain Education International For Private & Personal Use Only 27 www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy