________________
કર્મને બંધ અને મુકિતના કારણે
આત્મ પિતાનું ભાન ભૂલી, પિતાના સ્વભાવથી મને વચન અને શરીરવડે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ કરે છે, તે વખતે જેમ લે હું લેહચુંબક તરફ આર્કષાય છે, તેમ આ જગતમાં સર્વત્ર ભરેલા પુદગલ પરમાણુઓમાંથી પોતાની લાગણીને રોગ્ય પુદ્ગલે પિતા તરફ આકર્ષે છે. અને તીવ્ર મંદ લાગણીના પ્રમાણમાં તે પુગલનું આત્મપ્રદેશ સાથે જોડાણ
- આ રાગદ્વેષવાળી લાગણીઓના ચાર વિભાગો પડે છે. એક વિપરીત પ્રવૃત્તિવાળી લાગી કે જેને મિથ્યાત્વ કહેવામાં આવે છે. તેને લઈને જે વસ્તુ આત્મા નથી તેમાં આત્માની લાગણું થાય છે? જે વસ્તુ અનિત્ય છે, અસાર છે તેમાં નિત્યપણાની, સારાપણાની લાગણી થાય છે. : અપવિત્રપણામાં પવિત્રપણાની લાગણી થાય છે. આ મિથ્યાત્વની લાગણી આત્મભાન ભૂલાવે છે અને પુદ્ગલ જે જડ પદાર્થો છે, તે દેહાદિમાં સત્યતાની, નિત્યતાની, સારપણાની, અને પવિત્રતાની બુદ્ધિ ધારણ કરાવે છે. સત્ય, નિત્ય, સારભૂત અને પવિત્ર આત્માં જ છે. તેને બદલે જડ પર્થમાં તેવી લાગણી અને પ્રવૃત્તિ થવી તેને મિથ્યાત્વ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org