________________
પૂર્વાચાય વિરચિત
239
• આજ્ઞાભંગના પ્રસંગને જોઈને જે મધ્યસ્થ પુરુષ તેનુ નિવારણ કરવા ઊઠતા નથી અને મૌન ધારણ કરે છે, તેઓને પણ અવિધિની અનુમાદનાવડેવ્રતના લેપ થાય છે.૮.’
'तेसिपि य सामन, भट्ठमग्गवया य ते हुति । ને સમળા જ્ગારું. ચિત્ત-વાદ્યુતિ | o ||
;
‘જે સાધુ ચિત્તની અનુકૂળતા માટે સઘને સ્વાધીન કાર્યા કરે છે અર્થાત્વચ્છ દર્પણે કાર્યો કરે છે, તે સાધુનુ શ્રામણ્યપણું ભ્રષ્ટ થયું છે-તે ભગ્નત્રતવાળા થયા છે. ૯. ता तित्थयराराहणपरेण, सुयस घर्भात्तम तेण । आणा भट्टजणम्मि य, अणुसट्टी सव्वहा देया ॥
१० ॥
• શ્રી તીર્થંકરની આરાધનામાં તત્પર, તેમજ શ્રુતસંઘની ભક્તિમાં તપર-એવા સંઘે આજ્ઞા ભ્રષ્ટ એવા જનને હંમેશા શિક્ષા આપવી જોઈએ. ૧૦.
4
' सव्वोऽवि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । સમુદ્રગો હોર્ન સંધો, મુળસંપત્તિ ાકળ ॥ ॥’ · સ` એવા જ્ઞાન—દન—ચારિત્રગુણથી વિભૂષિત સાધુએના સમુદાય જ સંઘ થાય છે, કારણ કે—સંઘ તે ગુણથી જ યુક્ત લેવાના છે. ૧૧.’ 'इकोऽपि नायवाई, अवलंबतो विशुद्धववहारं । સૌ હોર્ માવધો, નળાળમાાં ગતો ॥ ૨ ॥ ’ • એક પણ ન્યાયવાદી વિશુદ્ધ વ્યવહારને અવલ બન કરતા અને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નહિ ઉલ્લઘન કરતે હાય, તે ભાવસ’ઘ થાય છે. ( કહેવાય છે.) ૧૨. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org