SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાય વિરચિત 239 • આજ્ઞાભંગના પ્રસંગને જોઈને જે મધ્યસ્થ પુરુષ તેનુ નિવારણ કરવા ઊઠતા નથી અને મૌન ધારણ કરે છે, તેઓને પણ અવિધિની અનુમાદનાવડેવ્રતના લેપ થાય છે.૮.’ 'तेसिपि य सामन, भट्ठमग्गवया य ते हुति । ને સમળા જ્ગારું. ચિત્ત-વાદ્યુતિ | o || ; ‘જે સાધુ ચિત્તની અનુકૂળતા માટે સઘને સ્વાધીન કાર્યા કરે છે અર્થાત્વચ્છ દર્પણે કાર્યો કરે છે, તે સાધુનુ શ્રામણ્યપણું ભ્રષ્ટ થયું છે-તે ભગ્નત્રતવાળા થયા છે. ૯. ता तित्थयराराहणपरेण, सुयस घर्भात्तम तेण । आणा भट्टजणम्मि य, अणुसट्टी सव्वहा देया ॥ १० ॥ • શ્રી તીર્થંકરની આરાધનામાં તત્પર, તેમજ શ્રુતસંઘની ભક્તિમાં તપર-એવા સંઘે આજ્ઞા ભ્રષ્ટ એવા જનને હંમેશા શિક્ષા આપવી જોઈએ. ૧૦. 4 ' सव्वोऽवि नाणदंसणचरणगुणविभूसियाण समणाणं । સમુદ્રગો હોર્ન સંધો, મુળસંપત્તિ ાકળ ॥ ॥’ · સ` એવા જ્ઞાન—દન—ચારિત્રગુણથી વિભૂષિત સાધુએના સમુદાય જ સંઘ થાય છે, કારણ કે—સંઘ તે ગુણથી જ યુક્ત લેવાના છે. ૧૧.’ 'इकोऽपि नायवाई, अवलंबतो विशुद्धववहारं । સૌ હોર્ માવધો, નળાળમાાં ગતો ॥ ૨ ॥ ’ • એક પણ ન્યાયવાદી વિશુદ્ધ વ્યવહારને અવલ બન કરતા અને શ્રી જિનેશ્વરની આજ્ઞાને નહિ ઉલ્લઘન કરતે હાય, તે ભાવસ’ઘ થાય છે. ( કહેવાય છે.) ૧૨. ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy