SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 198 જૈનતત્ત્વ વિચાર તો તે વસ્તુની ઉત્પત્તિનું મુળ અને તેનું અંતિમ પરિણામ આ એ વિચારે-તપાસે તે વિચાર સ્થાપન કરતાં રાગને મલે વિરાગ થશે, કદાચ કોઈ અમુક પ્રકારના ખરામ વિચાર જોરથી મનમાં પ્રવેશ કરવાના દુરાગ્રહ કરતા હાય, ત્યારે તેનાથી વિપરીત ભાવ દેખાડનાર એક સૂત્ર કે પદ માંઢ કરી રાખવું અને તે પદ કે સૂત્રનુ વારંવાર મનમાં પુનરાવર્તન કરવું ગણવું–ખોલવું. આમ નિરંતર કરવાથી થોડા જ દિવસે પછી તે ખરાબ વિચાર આવતા ખંધ પડશે. પ્રાતઃકાળમાં નિદ્રાના ત્યાગ કરી કે તરત જ સારામાં સારા વિચારોથી મનને પુષ્ટ કરે. જે રીતે તમારે વન કરવાનું હાય તેવી જ તેને શિક્ષા આપે. ઉત્તમ શિક્ષાવાળા પદા કે ભજનાનુ ધીમે ધીમે પઠન કરે. પઠન કરતી વખતે મનના તમામ પ્રવાહ પ્રખળતાથી તેમાં વહન કરાવે અર્થાત્ વિક્ષેપ વિના એકરૂપ થઇ તે પદો ખોલે. તેનાથી અ ંત:ક રણને દૃઢ વાસિત કરે અને ત્યાર પછી જ બીજું કોઈ પણ કામ કરે. આમ કરવાથી દિવસના કોઈ પણ ભાગમાં જ્યારે તમારૂં મન કોઇ કામમાં રાકાયેલું હાય, ત્યારે તે પદોનુ પુનરાવત ન તમારૂં મન કર્યાં કરશે. આમ થવાથી તમે શુભ ભાવનાથી દિવસના મેટા ભાગમાં પણ વાસિત થઈ રહેશેા. વિચારશક્તિ ખીલવવાની ક્રિયા વિચાર કરવાની ટેવ ન હેાવાથી ઘણાં માણસા તરફથી આવી ફરિયાદ આવે છે કે અમે સારા વિચાર કરવા બેસીએ છીએ. પણ કાંઇ સારા વિચાર આવતા નથી, અથવા ખરાખ વિચાર વગર તેડવા આવી પહોંચે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy