SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા 269 વાળા પુરૂષને દિવસે દિવસે સંસારના સુખાની લાલસા પાતળી થતી હાય, તે પુરૂષના વિચાર ફળદાયક થાય છે. [ ૧૦૫ ] જ્યાં સુધી વૈરાગ્યવાસિત ચિત્ત કરવાના વાર વાર અભ્યાસ પાડવામાં આવતા નથી, ત્યાં સુધી તે અસ્થિર અવસ્થામાં રહી આધ્યાત્મિક માર્ગ તરફ વલણ પકડતુ નથી અને તેથી જીવ અહિરાત્મભાવમાં વર્યાં કરે છે. [ ૧૦૬ ] વૈરાગ્ય અને અભ્યાસથી ચિત્તવૃત્તિનો નિરોધ થઈ શકે છે. વિષયમાં આસક્તિ નહિ રાખવી તેનુ નામ વૈરાગ્ય અને વિષય તરફ જતાં મનને વારવાર શકવુ' તેનુ' નામ અભ્યાસ. [ ૧૦૭ ] તત્ત્વમેધના વિકલ્પ થવામાં હેતુભૂત એવી ચિંતા કરવાના જેનામાં સ્વભાવ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણીને પ્રશસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકતા નથી અને એથી જ મેાક્ષના સાધનભૂત માગ માં પ્રવેશ થઈ શકતા નથી. [ ૧૦૮ ] વૈરાગ્યવિષયને મુખ્ય ઉદ્દેશ સ્વવસ્તુ ઓળખાવવાનો, તેના ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવાના અને પરવસ્તુ કચી છે? તેને શેાધી તેની સાથેના સમધ એટેા કરાવી ધીમે ધીમે તે તેાડી નાંખવાના હાય છે. [ ૧૦૯ ] વૈરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મદ્રેશા પ્રગટાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy