SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ F પ્ જૈન દુનમાં નિગેાદનું સ્વરૂપ આ સસારમાં સર્વ થી કનિષ્ઠ અવસ્થાને ભાગવનારા જીવે નિગેાદના નામથી ઓળખાય છે. તેમને ત્રણ ચેાગમાં માત્ર શરીર જ હાવાથી તેઓ શરીર સંબધી અનંતી પીડા ભાગવે છે, છતાં અત્યંત અવ્યક્તદશા હેાવાથી તે પીડા ભોગવતાં સમભાવ સંપાદન કરી કેમ ખપાવી શકતા નથી; માત્ર વિપાકાય વડે જે કમ ખપે છે, તે જ ખપે છે. તેના પ્રમાણમાં કર્મ બંધાય પણ છે. પ્રાણી માત્રના કેટલાક ધમ પ્રત્યેક સમયે પ્રદેશેાયથી પણ ખપે છે, પરન્તુ તેની અહીં વિવક્ષા કરવામાં આવી નથી. નિગેાદ એ પ્રકારની છેઃ સુમ-નિગેાદ અને માદરનિગેાદ. ‘સુક્ષ્મ-નિગા' તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવા સમજવા. સૂક્ષ્મ પાંચેય પ્રકારના સ્થાવરા પૈકી માત્ર વનસ્પતિકાય જ નિગેાદ છે અને તે એક જ શરીરમાં અનંત જીવપણે રહેલ છે. બાકીના ચાર ( પૃથ્વી, અપ, તેઉ અને વાયુકાય)સ્થાવર સૂક્ષ્મા જો કે અદૃસ્યાદિક ગુણાવડે વનસ્પતિકાય જેવા છે, પરન્તુ તેઓ પ્રત્યેક શરીરી છે અને તેની ગણના વ્યવહારરાશિમાં કરેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy