SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 244 જૈનતત્ત્વ વિચાર વવુ' અને વીયના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવુ. જ્ઞાન અને ક્રિયા–એ મને જીવનના છૂટા છૂટા છેડાએ છે. એ બન્ને છેડાએ ગેાઠવાય તા જ ફળસાધક અને અન્યથા નહિ. આ ખાખતમાં અંધ-પશુ ન્યાય પ્રસિધ્ધ છે. [ ૯ ] જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હાય, પણ સમ્યક્ ચારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળુ છે. જેમ પાંગળો માણસ ભલે દેખતે હાય, પરંતુ પગ વિના મળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટસ્થાને જઇ શકતા નથી, તેમ જ્ઞાનીએ જ્ઞાનબળે ભલે દેખતાં હાય પણ તે સ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર દાવા નળથી ખચી કદી મુક્તિ મુકામે જઈ શકતા નથી. [ ૧૦ ] શ્રી જૈનશાસનરૂપી રથને નિશ્ચયનય અને વ્યવહાર નય એમ એ ચક્રો છે. જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રના ઈન્કાર કરનારા હાય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હાય તેએ અને એ ઉભયને યથાસ્થિત સ્વકારી અને અમલ નહિ કરનારાઓ-બન્નેય રથને ભાંગી નાંખવાનુ પાપ કરનારા છે. [ ૧૧ ] જેમ એ નેત્રા વિના વસ્તુનું અવલેાકન ખરાખર થતુ નથી, તેમ એ નય વિના દ્રબ્યાનુ અવલેાકન યથાર્થ થતુ નથી. કેટલાક જીવો વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાક વા નિશ્ચયનય વિના એકલા વ્યવહારનયથી માર્ગ પતિત થયાં છે—એમ શ્રી તીર્થ”કરદેવાએ કહ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy