SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા 245 [૧૨] સિધ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે, ત્યાં નિશ્ચયધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મને ખંડન માટે નથી, તેમ વ્યવહારધર્મનું વર્ણન છે, ત્યાં વ્યવહારધર્મના આદર માટે છે પણ નિશ્ચયધર્મના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધર્મની ગણતા–મૂખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે. [ ૧૩ ] વ્યવહાર અને નિશ્ચય-એ બને નયને ગૌ-મૂખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુને યથાર્થ બેધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગૌણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હોય તે વખતે વ્યવહારની ગણતા હેય ઃ આમ બન્ને નયદષ્ટિએમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેનો ઉપગ બીજી દષ્ટિને તિરસ્કાર ન કરતાં સમભાવની દષ્ટિએ કરવામાં આવે તે વસ્તુતત્ત્વને યથાર્થ અનુભવ થાય છે. | [ ૧૪ ] પિતાના શુધ્ધ આત્માને મૂકીને કેઈ સ્થળે કઈ કાળે કોઈ પણ પ્રકારે શુદધ નિશ્ચયનય બીજાને સ્પર્શ કરતો નથી, છતાં વ્યવહારનું આલંબન લઈ નિશ્ચયમાં પહોંચે છે, આમ વ્યવહારના આલંબનને લઈ નિશ્ચય વર્તતે હોવાથી તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy