SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં યાગ અન્ય ઉપાદેય નથી.’ એથી જ એ અનુષ્ઠાનની ‘સંજ્ઞા વિક્રમાન્વિતમ્ ’આહારાદિ દશ પ્રકારની સજ્ઞારહિત ચા તા રાકવાવર્ડ અને પૌદ્ગલિક ફળાની અપેક્ષા વિના જે આચરણા કરવી, તે વિશુદ્ધિ કહેવાય છે. 6 પૂર્વ સેવા કોને કહેવાય ? ઈતરદનની અપુનખધક દશાને પ્રાપ્ત કરવા માટે ‘ પૂર્વ સેવા ” કારણ છે, જે ચરમાવર્તીની નજદિકના આવમાં સંભવિત છે. પૂર્વસેવા એટલે ચેગને પ્રાપ્ત કરવા માટેની જે ચેાગ્યતાપ્રાપક તāાની ઉપાસના અર્થાત્ લેાકત્તરગુણપ્રાપ્તિની ચેાગ્યતા સપાદક ગુરૂદેવ આદિ પૂજ્યવનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિ અદ્વેષ એ બધી ધામિક વૃત્તિઓના સમાવેશ થાય છે. 9 ઈત્તરદશ નાભિમત અપુનમ "ધક તથાવિધ ક્ષયાપશમના અભાવે મુગ્ધભાવે અન્ય દેવાદિ પ્રત્યે અદ્વેષપૂર્વક સ દેવાક્રિને માને છે, જ્યારે જૈનદર્શનાભિમત અપુન ધક શ્રી અરિહ'તાદિને દેવારૂિપ માને છે અને એની પૂર્વ સેવા ચર માવત્તની પ્રાપ્તિની લગભગમાં હાય છે. એટલું વિશેષ કે અપુનમ ધકની પૂર્વસેવા નિરૂપચરિત છે, જ્યારે સત્કૃત્મ્ય ધ કની પૂર્વસેવા કારણમાં કાર્યના ઉપચાર કરી ઉપરત હાય છે. આ ઉપરત વસ્તુ પણ અવસ્તુ નથી; કારણ કે— ચરમાવ ની સમીપમાં છે. સિવાય ખીજા જીવા તા દૂરવી હાઈ અસદ્ભૂત કારણ પરત્વે જ હાય છે. પૂર્વોક્ત દૃષ્ટિએમાં આદ્ય ચાર પ્રતિપાતિની પણ છે અને સાપાય પણ છે, જ્યારે અ ંતિમ ચાર અપ્રતિપાતિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy