SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 286 [ ૧૯૧ ] જ્યાં મમતા હાય છે ત્યાં અવિદ્યા (અજ્ઞાન) રહેલ છે, જેથી જીવ મમતાની સહચારિ અવિદ્યાના બળથી અનેક જાતની અશુભ ચેષ્ટા કરે છે. [ ૧૯૨ ] જેણે ચેગને ધારણ કર્યા નથી, મમતા હુણી નથી, સમતાને આદર કર્યાં નથી અને તત્ત્વ જાણવાની ઈચ્છા કરી નથી, તે પુરુષને જન્મ શાસ્ત્રકાર નિરક કહે છે, [ ૧૯૩ } સમતાના સામાન્ય અર્થ એ જ કે ગમે તેવા અનુકૂળપ્રતિફળ સંજોગે પ્રાપ્ત થાય, તે પણ મનને એકસરખી રીતે પ્રવર્તાવવું અને સ` જીવ–અજીવ વસ્તુઓ તરફ રાગ દ્વેષના અભાવ હાવા તે. જૈનતત્ત્વ વિચાર [ ૧૯૪ ] જિજ્ઞાસા અને તાત્ત્વિક વિવેક-એ અન્ને મમતાના નાશ કરનારા છે. [ ૧૯૫ ] કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રિય અને અપ્રિય લાગવાના આધાર પેાતાની બુદ્ધિ ઉપર છે, [ ૧૯૬ ] વસ્તુતઃ જોઈએ તે મમતાના વશથી જ અઢાર પાપ સેવવામાં આવે છે. [ ૧૯૭ ] કોઈ પણ વસ્તુમાં જો અહ્ત્વની સૂક્ષ્મ કલ્પના પણ ન ઉઠે તેા ખરેખર આત્મા સમતાને પરિપૂર્ણ ધારણ કરી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy