________________
બાત્મ વિકાસક્રમ (૧)
135 પ્રાપ્ત કરવો, આ અનુભવ દરેકને હોય છે. આ જ સંઘર્ષ કહેવાય છે, સંઘર્ષ વિકાસનું કારણ છે. ચાહે વિદ્યા, ધન, કીતિ આદિ કઈ પણ ઈષ્ટવસ્તુ પ્રાપ્ત કરતી વખતે અચાનક અનેક વિદને ઉપસ્થિત થાય છે અને એની પ્રતિક્રદ્રતામાં ઉકત પ્રકારની ત્રણે અવસ્થાઓને અનુભવ પ્રાયઃ બધાને હોય છે.
કે વિદ્યાથી ધનાથી યા કીતિકાંક્ષી જ્યારે પોતાની ઈષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, ત્યારે કે તે વચ્ચે અનેક કઠિનતાઓ જોઈને પ્રયત્નને છોડી દે છે યા તે કઠિનતાને પાર કરીને ઈષ્ટપ્રાપ્તિના માર્ગ પર અસર થાય છે. જે અગ્રેસર થાય છે, તે માટે વિદ્વાન, ધનવાન યા કીર્તિશાળી બને છે. જે કઠિનતાએથી ડરીને પાછા ભાગે છે, તે પામર, અજ્ઞાની અને કીર્તિહીન બની રહે છે. અને જે કઠિનતાઓને જીતી શકતે કે હાર ખાઈ પાછો ફરતું નથી, તે સાધારણ સ્થિતિમાં જ પડી રહી કોઈ ધ્યાન ખેંચવા ગ્ય ઉત્કર્ષ યા લાભ પ્રાપ્ત કરી શકતો નથી.
ગ્રથિભેદ-દ્રષ્ટાંતથી આ ભાવને સમજાવવાને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે. તે એ છે કે-કે ત્રણ પ્રવાસી અમુક નગર તરફ નીક ન્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ઉપદ્રવયુકત ભયંકર અટવીમાં આવી ચડે છે. તેમના આગમનની રાહ જોઈને જ બેસી રહ્યા હોય એમ બે ચારે તેમને પડકવા દેડી આવે છે. આ બનેને આવતા જોઈ ભયભીત થયેલે એક મનુષ્ય તે સત્વર પોબારા ગણી જાય છે, બીજે માણણ તે ચેરના પંજામાં સપડાય છે; જ્યારે ત્રીજો પુરૂષ તે અસાધારણ પુરુષાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org