________________
136
જૈનતત્ત્વ વિચાર
ફેરવીને બેચરને હંફાવી–હરાવી અટવી ઓળંગી ઈષ્ટનગરે . જઈ પહોંચે છે.
આ દૃષ્ટાન્તને ઉપનય એ છે કે-ત્રણ મનુષ્ય તે સંસારી જી, ભયંકર અટવી તે સંસાર, બે ચેર તે રાગદ્વેષ, ચેરેનું નિવાસસ્થાન તે ગ્રન્થિદેશ, ચેરેથી બીજે ભાગી જનારે મનુષ્ય તે મલિન અધ્યવસાયના ચાગે પાછો દીર્ધ સ્થિતિવાળા કર્મો બાંધનારે જીવ, ચારના પંજામાં સપડાયેલે મનુષ્ય તે ગ્રન્થિદેશમાં રહેલે જીવ, કે જે વિશેષ શુદ્ધ પરિણામના અભાવે ગ્રન્થિ ભેદતે નથી તેમજ અવસ્થિત પરિણામી હોવાથી પાછો પણ વળતું નથી, તથા પિતાનું શૂરાતન વાપરી ઈદનગરે જઈ પહોંચનાર મનુષ્ય તે કુહાડાની તિક્ષણ ધાર જેવા આગળ કહેવામાં આવનાર અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા રાગદ્વેષની ગ્રન્થિને ચીરનાર સમ્યકત્વ સંપાદન કરનારે ભવ્ય જીવ. આ રીતે માનસિક વિકારેની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જય-પરાજય થાય છે, તેને સુંદર ખ્યાલ આ દૃષ્ટાતથી આવી શકે તેમ છે.
પ્રથમ ગુણસ્થાને રહેવાવાળા વિકાસગામી એવા પણ આત્માઓ હોય છે, કે જેણે રાગદ્વેષના તીવ્રતમ વેગને થોડા પણ દબાવેલા હોય છે, પણ મેહની પ્રધાન શક્તિ અર્થાત્ દર્શનમોહને શિથિલ કરેલી હેતી નથી. એથી તેવા આત્મઓ. જો કે આધ્યાત્મિક લક્ષ્ય વિષે સર્વથા અનુકુલગામી નથી હતા, તે પણ એને બોધ તથા ચારિત્ર અન્ય અવિકસિત આત્માની અપેક્ષાએ સુંદર હોય છે.
આ જીવેને ઈર્ષા-દ્વેષ આદિ દોષે બહુ જ શેડો પ્રભાવ પાડી શકે છે અર્થાત્ ઘણા મંદ પડી ગયેલા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org