SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 84 જૈનતત્ત્વ વિચાર કેટલાક લેકે જૈનદર્શન અને અજૈનદર્શનને સરખા માનવાને ભ્રમ ફેલાવે છે. તેઓ બાલને ઉન્માર્ગે દરવાને પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવોએ સમજવું જોઈએ કે બધા ધર્મો પિતપોતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી “બધા ધર્મો સરખા છે એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા. અવશ્ય છે સાધકે પિતાની આત્માનનતિને એગ્ય ઉચ્ચ કેટિને ધર્મ ? તેની સ્વયં શેધ કરવી જોઈએ અને મધ્યસ્થ દુથ્વિી-પક્ષપાતરહિતપણે જે શેધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ. તત્વવાદમાં મેટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિરુદ્ધ અવિસં. વાદી ઉપદેશ મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસા-- ગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુએ છે. જૈનદર્શન કે જેમાં કેઈને પણ પક્ષપાત નથી અને સર્વથા અવિરુદ્ધને. અવિસંવાદી છે, તે તે એક શ્રી જૈનધર્મ જ છે, માટે આત્મશ્રેયના ઈછુકે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવર્તન કરતાં અટકવું જોઈએ. સ્વયં સત્યવાદી - બનવું એ જેટલો ગુન્હો છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે, એમના પ્રત્યે અભાવ ધારણ કરે–એ માટે ગુન્હો છે, અને અસદ્ભાવ થાય એવું પ્રર્વતન કરવું એ એથી પણ મેટ ગુન્હો છે. - આચાર્યભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે“જેઓ મધ્યસ્થપણાને આશ્રય કરી–ધારણ કરીને તસ્વા– તને વિચાર નહિ કરતાં જૈનદર્શન અને અજૈનદર્શન બેઉને સરખા માને છે, તેઓ મણિ એને કાચને સરખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy