SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા 263 કારણેાને હૈયાપાદેય વિવેકપૂર્વક પરમ આદરભાવે ગ્રહણ કરવા એ જ સભ્યરિત્ર છે. એ ત્રણેયની ઐકયતારુપ આત્મદશા વર્તાવી તે મેાક્ષમાગ છે, [ ૭૮ ] સમ્યગૂદનના સદ્ભાવથી જ ગૃહસ્થધમને અથવા મુનિધ ને ધમ કહેવાય છે. એ વિના બન્ને પ્રકારના ધને વસ્તુતઃ ધમ કહેવાતા નથી. [ ૭૯ ] જડ તથા ચૈતન્યને ભિન્ન સમજીને જ્યારે આત્માની સન્મુખ વલણ થાય છે, ત્યારે જ જૈનમાર્ગીમાં પ્રવેશ કરી શકાય છે. અને તેમાં અ:ગળ વધ્યા પછી જ શ્રાવક અને શ્રમણ આદિનીભૂમિકાઓ-અધિકારો શરૂ થાય છે. [ ૮૦ ] આત્મહેતુભૂત એવા સંગ વિના સસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે, કેમકે—તે વિના પરમાથ આવિ ભૂત થવા કઠણ છેઅને તે કારણે વ્યવહાર–દ્રબ્યસ’યમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યુ છે. [ ૮૧ ] સમ્યક્ત્વગુણ હોય તે જ પરમાથી મનની શુદ્ધિ કહેવાય છે—થાય છે, જ્યારે સમ્યક્ત્વ વિના મનની શુદ્ધિ મેહુભિ ત હાઈ ઉલટી અંધન કરનારી થાય છે. [ ૮૨ | સમકિતથી સદ્દગુણની પ્રાપ્તિ થાય છે અને સદ્ગુણની પ્રાપ્તિથી સમદષ્ટિપણુ” પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy