SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 290 [ ૨૧૧ ] જેના મનમાં સવેગ થયેા હાય છે, તે અનાસક્તિથી કત્ત વ્ય કર્મોને કરતા છતાં નિલે પ રહી શકે છે. સવેગ થયા વિના દેહાધ્યાસ તળતા નથી તથા નામરૂપમાંથી અહંતા મમતાઘ્યાસ ટળતા નથી : અને તેમ સાંવેગ પ્રાપ્ત થયા વિના સાત્મિક સુખના નિશ્ચય થતા નથી. જૈનતત્ત્વ વિચાર [ ૨૧૨ ] સવેગ એ કંઈ અજારમાં મળતી ચીજ નથી, પણ આત્મપરિણામ વિશેષ જ છૅ. સંસાર ઉપર નિવેદ ( સાચા કંટાળો) થવો અને મેક્ષ ઉપર ખરેખર અનુરાગ થવો તે જ સવેગ છે. [ ૨૧૩ ] આત્મજીવનમાં જોડાયેલેા આત્મા ઘેાડા ચા ઘણા ભવે સંપૂર્ણ આત્મજીવન મેળવ્યા વગર રહેતેા નથી. [ ૨૧૪ ] જ્ઞાન વિના માક્ષ નથી, વૈરાગ્ય વિના જ્ઞાન નથી, વિચાર (આત્મવિચાર) વિના વૈરાગ્ય નથી અને સ્થિરતા વિના વિચાર નથી. [ ૨૧૫ ] જીવને જ્યાં સુધી મેાહના આવેશ હૈાય છે, ત્યાં સુધી આત્મવિચાર આવતા નથી. [ ૨૧૬ ] જ્યાં સુધી જીવને વરાગ્ય સ્ફુરતા નથી, ત્યાં સુધી તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy