SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા 307 નાના ગુણોની વિરાધનાના પરંપરાએ મોટા પાપ, તેના પ્રસંગો અને પારાયણે ગણાવ્યા છે, તે આ દૃષ્ટિએ વાસ્ત. વિક છે. એક અંગ્રેજ વિદ્વાને ખરૂં જ કહ્યું છે કે જે માણસ નાની વસ્તુઓને ધિક્કારે છે તે ધીમે ધીમે પતિત જ થશે.” [ ૨૮૪] . યથાર્થ બ્રહ્મચારી બનવા માટે સૌ પહેલાં સંયમ સંબંધી કઠેર વ્રતનિયમ પાળતાં શીખવું જોઈએ, સ્ત્રીઓના નામ અને ગંધથી તો દૂર રહેવું જોઈએ; એટલું જ નહિ પણ સ્ત્રીઓની સાથે સંસંગે રાખનારા ગૃહસ્થના સહવાસથી પણ ત્યાગી-બ્રહ્મચારીઓએ દૂર રહેવું જોઈએ. [ ૨૮૫ ] અનંતાજ્ઞાનીઓએ નિયત કરેલા વેષની સાથે સમ્યગદર્શનાદિ ગુણે પણ જોઈએ. તે સિવાયને સાધુએ તાત્વિક દષ્ટિએ સાધુ નથી, માટે કેવળ વેષધારીને જોઈને પણ મુંઝાવાનું નથી. [ ૨૮૬ ] જેમ જગતમાં-વ્યવહારમાં શુદ્ધ ચાંદી અને મહેર સાચી હોય તો તે નાણું ચાલે, અન્યથા નહિ; તેમ શ્રી જિનશાસનના વ્યવહારમાં જે ગુણ અને વેષ એ ઉભય હોય તો તે વંદનીય—પૂજનીય માન્ય છે. [૨૮૭] ગુણ પૂજનીય છે. પણ વેષ નહિ-એમ માની વેષને ઉડાવનારા અગર તો ભગવાન શ્રી મહાવીરદેવને વેષ પૂજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy