SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ 308 જૈનતત્ત્વ વિચાર છે એમ માની કેવળ વેષમાં જ મુઝાઈ જનારા શ્રી જૈન શાસનના મને સમજ્યા નથી. ગુણની પરીક્ષા બુધજના જ કરી શકે છે. [ ૨૮૮ ] ખાલ-અજ્ઞાની જીવ લિંગ (વે) જૂએ છે, મધ્યમ બુદ્ધિવાળા જીવ આચરણાના વિચાર કરે છે અને બુધજીવ સર્વ પ્રયત્નવડે આગમતત્ત્વની પરીક્ષા કરે છે. [ ૨૮૯ ] ઉત્તમ પુરૂષ જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજા પ્રાકૃત જના પણ વસે છે અને તે સાધુપુરૂષ જે વસ્તુને પ્રમાણ માને છે તેને જ સામાન્ય લોકો અનુસરે છે, જેથી ધર્માધિકારી ઉત્તમ પુરૂષોએ પેાતાના આચારમાં જરા પણ ક્ષતિ ન આવવા દેવી જોઈએ. [ ૨૯૦ ] ' 9 दृढ प्रतिज्ञः દેઢ પ્રતિજ્ઞા વગરના આત્માએ ધમને માટે લાયક ગણ્યા નથી. આ ઉપરથી ચાક્કસ ઠરે છે કેધમ દાતા ગુરૂઓએ ધચિંતામણિ દેતાં, લેનાર ચાગ્ય છે કે નહિ–એ શાસ્ત્રવિધિ મુજબ જોવાની અનિવાય કજ છે. [ ૨૯૧ ] ઉત્તમ ભોજન કરવુ' તે શ્રેષ્ઠ છે, પણ તેના અભાવે તન ભૂખે મરવુ-તેના કરતાં સામાન્ય ભાજનથી પણ પેટ ભરવુ તે ચેાગ્ય છે. આ ન્યાયે જ્યાં સુધી નિવૃત્તિના કે પરમ શાંતિના ઉત્તમ માગ માં આવવાને પેાતાની ચેાગ્યતા ન થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy