SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ 176 જૈનતત્ત્વ વિચાર ધણીના હુકમ સિવાય તેના પૈસા લેવા નહિ, એકબીજાને લડાઈ થાય તેવી સલાહ આપવી નહિ, પેાતાની માનપ્રતિષ્ઠા વધારવા માટે અસત્ય ધર્માંપદેશ દેવા નહિ, અન્ય મતવાળા ધમ સબંધી ખરી વાત કહેતા હેાય, એમ છતાં ‘એ ધમ વધી જશે’ —એમ જાણી તે વાર્તા જુટ્ઠી પાડવાની કુયુકિત કરવી, તે અન્યાય છે. પેાતે અવિધિએ પ્રવ હાય અને ખીજા પુરુષને વિધિથી વત તે જોઇ તેના ઉપર દ્વેષ ધારણ કરવા, તે અન્યાય છે. દાણચારી કરવી, ટાંપની ચારી કરવી, તેમજ ખરી પેદાશ છુપાવવી ઘેાડી પેદાશ ઉપર સરકારને કર આપવે, તે પણ અન્યાય જ છે. ખાતર પાડવું, કૂંચી લાગુ કરવી અથવા લૂંટ પાડવી, તે પણ અન્યાય છે. ગુણવતા સામુનિરાજ, દેવ, ગુરુમહારાજ, તેમજ શુદ્ધ ધર્મોનાં અવર્ણવાદ મેલવા નહિ તથા કન્યાના પૈસા લઈ પેાતે વિવાહ કરવા નહિ. આ સિવાય અહુ પ્રકારે અન્યાય થઈ શકે છે. તે સર્વ ત્યાગ કરીને વ્યાપાર કરવા અર્થાત્ શુદ્ધ વ્યવહાર ચલાવવે, તે માર્યાં નુસારીનુ' પ્રથમ લક્ષણ છે. આ એકજ લક્ષણૢ સમુચિત રીતે આવે તે માર્ગાનુસારીના બીજા લક્ષણા પણ સાંકળના મંકોડાની માફક પ્રાપ્ત થાય છે. આ સત્ય હૈંમેશાં યાદ રાખવાનું કે આ દુનિયામાં આપણે એક ગુણ સર્વાંશે ગ્રહણ કરીએ અથવા ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, તેા ખીજા સદ્ગુણા પણ તેની પછવાડે ચાલ્યા આવે છે, આ વાત ખડું ધ્યાન રાખી મન ઉપર ઠસાવવા જેવી છે. દાખલા તરીકે કાઇ માણસ સર્વાંગે પ્રમાણિકપણું ગ્રહણ કરે તેવા થવા મહેનત કરે, તે તે કદી હિંસા કરે નહિ, અસત્ય ખેલે નહિ-એ સવ મહાપાપે અટકી જાય છે; કારણ કે—જો તેની ઊડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy