SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મન - ~ ~ ~- ~ દ સાપેક્ષ નિરપેક્ષદ્રષ્ટિ 115 એકાન્ત મતભેદોની અસર થાય છે. જેમ સમુદ્રમાં શૃંગીમસ્ય રહે છે અને ખારા જલમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે, તેમ સમ્યગ જ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નથી ઉઠેલા એવા અનેક પંથરૂપ ખારે સાગર છતાં અનેકાન્ત નયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુયેગવડે જ્યારે આત્માનું સમ્યક સ્વરૂપ વિચારવામાં આવે છે, ત્યારે અન્ય પશે અને અન્ય મતવાદીઓ પર મૈત્રીભાવના રહે છે અને મસહિષ્ણુતા નામને ગુણ પ્રગટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધર્મસાધક બંધુઓએ સમજવું જોઈએ કે અમારે જન્મ જગતમાં ઉત્તમ કાર્યો કરવાને માટે થયે છે, માટે સર્વ જીને પિતાના આત્મા સમાન માનીને પિતાના આત્માની પેઠે અન્યાના આત્માનું શ્રેય કરવા પ્રયત્ન કરવો જોઈએ. વીતરાગધર્મથી દૂર રહેલા મનુષ્ય પર કદિ પણ શત્રુતા ધારણ કરવી નહિ, તેમજ જૈનધર્મને નહિ પાળનારા મનુ ની જાતિનિંદા કરવી નહિ. વિશાળ દષ્ટિમાં લોહચુંબકના જેવી શક્તિ રહી છે. જેમાં અનેકાન્ત-વિશાળ દષ્ટિને ધારણ કરે છે અને તેને સમ્યફ ઉપયોગ કરે છે, તેઓ અન્ય મનુષ્યને પિતાના વિચારનું દાન આપી શકે છે. જૈન શાસ્ત્રો અને જૈનેતર ધર્મશાસ્ત્રોના રહસ્યને જેઓ સારી પેઠે જાણી શકે છે અને વિશાળ દૃષ્ટિથી આત્માના સત્ય ધર્મને અવધે છે, તેઓ જૈનધર્મની ઉન્નતિ કરવાને સમર્થ થાય છે. અનેક પંથેના વચ્ચે ઊભા રહીને તેવા જેને ખરેખર અનેક મતવાદીઓને પણ “અનેકાન્ત'. ધર્મનું અમૃતપાન કરાવવા સમર્થ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy