SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ 33 ચિંતન કણિકા | ૧ આત્મિક ઉન્નતિ કરવાને, આત્માની શક્તિ ખીલવવાને અને આત્માના સામાન્ય અને વિશેષ ગુણા ખીલવવાને શબ્દા પૂર્વ ક ધાર્મિક જ્ઞાનની અત્યંત જરૂર છે. [ ૨ ] શબ્દ અને અર્થ ઉપર વિચાર કર્યાં વિના ભાવરૂપ પ્રકાશ બહાર આવતા નથી અને ભાવરૂપ પ્રકાશ મહાર આવ્યા વિના મનુષ્યને યથા જ્ઞાન થતુ નથી. [ ૩ ] નવતત્ત્વના સ્થાસ્થિત અભ્યાસ સિવાય તવશ્રદ્ધા થવી મુશ્કેલ છે. સમ્યક્ શ્રધ્ધા સિવાય . સમ્યગજ્ઞાન થઈ શકે નહિ, સમ્યગજ્ઞાન સિવાયની શ્રધ્ધા અધશ્રધ્ધામાં જાય છે અને અધશ્રધ્ધાથી અથવા મિથ્યા શ્રધ્ધાથી આત્મા શુધ્ધ તત્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy