SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ 210 જૈનતત્વ વિચાર લાભને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા. મેધાથી વૃતિ. ધૃતિથી ધારણ ધારણાથી અનુપ્રેક્ષા તથા વૃદ્ધિને કમ પણ એ રીતે જ છે, શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ અને મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ. ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ ધારણની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. HABADAHAHDAHAHAHHAHAH દ્રવ્યાનુયોગનું ફળ દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષમ છે, નિન્ય છે પ્રવચનનું રહસ્ય છે, તેમજ શુકલધ્યાનનું કારણ છે; અને શુકલધ્યાનથી કેવળજ્ઞાન ઉત્પન થાય છે. દર્શનમેહને અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહપુરૂષના ચરણ કમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુગ પરિણમે છે. જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે તેમ તેમ દ્રવ્યાનુગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યગદર્શનનું નિર્મલત્વ છે. તે તેનું કારણ પણ દ્રવ્યાનુગ” થાય છે. દ્રવ્યાનું યાગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. AAAA*#HADHAAAA 9છજજ૮૪૯૪૯૪૯૪૯ભુજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy