SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 218 જૈનતત્ત્વ વિચાર માત્ર શ્રેણિકના ભવ આશ્રયી તેમના સંબંધ અગર સ્ત્રી, પુત્ર, ધન, રાજ્ય વિગેરેના સંબંધ હતા, તે વાત લક્ષ્યમાં રાખ્યા પછી ખોલવાની પ્રવૃત્તિ કરે એ જ પરમાત્ય’. વ્યવહારસત્ય આવ્યા વિના પરમાČસત્ય ખોલવાનુ અને તેમ ન હેાવાથી વ્યવહારસહ્ય નીચે પ્રમાણે જાણવાનુ છે. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવથી અથવા વાંચનથી આપણને અનુભવવામાં આવ્યુ હાય તેવા જ પ્રકારે ચથા પણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસ ંગે જે વચન એલવુ' તેનું નામ વ્યવહારસત્ય.' જેમકે-અમુક માસને લાલ અશ્વ જ ગલમાં વિસે માર વાગે દીઠો હાય અને કોઈના પૂછવાથી તે જ પ્રમાણે સત્ય વચન બેલવું તે વ્યવહારસત્ય. આમાં પણ કોઈ પ્રાણીના પ્રાણને નાશ થતા હાય અગર ઉન્મત્તતાથી વચન બેાલાયુ હાય, તે ખરૂ હોય તે પણ અસત્ય તુલ્ય જ છે એમ જાણી પ્રવર્તવું. સત્યથી વિપરીત તેને અસત્ય કહેવાય છે. મેાહનીય બળવાન છે! ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય અને દુચ્છા અને અજ્ઞાનાદિથી અસત્ય ખોલાય છે. ક્રાધાદિ મેાહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કમથી વધારે એટલે સીત્તેર કાડાકોડી સાગરેગમની છે. આ કમ ક્ષય વિના જ્ઞાનાવરણીયાદિ કમ` સંપૂર્ણ પણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણત્રીમાં પ્રથમ જ્ઞાનાવરણીયાદિ કર્માં કહ્યાં છે, પણ આ કમની ઘણી મહત્ત્વતા છે; કેમકે—સંસારના મૂળભૂત રાગદ્વેષનું આ મૂળ સ્થાન હેાવાથી ભવભ્રમણ કર વામાં આ કર્મની ભૂખ્યતા છે. આવું • માહનીયકમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy