SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 54 જૈનતત્વ વિચાર વાણી ઉપર જ આધાર રાખવાથી સમજાય તેમ છે. અતીન્દ્રિ પદાર્થ માત્ર શ્રદ્ધાવડે જ ગ્રહણ થઈ શકે છે, તે છતાં પૂર્વ પુરુષોએ અનેક ગ્રન્થમાં અને સૂત્રોમાં તેમજ તેની ટીકાએમાં તેનું સ્વરૂપ વિસ્તારથી વણવ્યું છે. આ નિગોદનું સ્વરૂપ નિગદષત્રિશિકા, લોકપ્રકાશ તથા પ્રસંગતઃ જૈનતત્ત્વસાર વિગેરે ગ્રન્થ વાંચી ગુરૂગમનદ્વારા સમજવું. GS GAAAAAAAAAAAAAAAAAAAA નિશ્ચય-વ્યવહારથી દેવ અને પુરુષાર્થ દેવ અને પુરૂષાકાર જેને લેકે પ્રારબ્ધ અને પુરૂષાર્થ કહે છે, તે દેવ અને પુરૂષકાર તુલ્ય બળવાળા છે—એ નિશ્ચય છે. આત્મા અને પુદ્ગલમાં પરિણમન ધર્મને સ્વીકાર કર્યા પછી આ બે વિના અવસ્થા ઘટતી નથી. દેવ એટલે શુભાશુભ કર્મ અને પુરૂષકાર એટલે જીવનો સ્વવ્યાપાર એવા બને –ને અર્થ છે. એ બન્ને પરસ્પર આશ્રયી છે એમ વ્યવહાર–નયાનુસાર કહેવાય છે. નિશ્ચય–નયાનુસાર તો દેવ અને પુરૂષકાર પોતપોતાની પ્રવૃત્તિમાં પિતે જ કારણ છે અને વ્યવહાર–નયાનુસાર તે બને છે પરસ્પર સાપેક્ષ વૃત્તિવાળા છે. AAAAHHHAHAAAAAAAAAAAA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy