________________
જૈન દર્શનમાં ચોગ
મુળ નાગ ના" જેના ગે આત્માનું મુક્તિ સાથે બરાબર જોડાણ થાય, તે “ગ” કહેવાય છે. એ આચારરૂપ પણ હેાય અને પરિણામરૂપ પણ હોય. જે આચારરૂપ ડગ છે, તે કર્મગ કહેવાય છે અને જે પરિ. ણામરૂપ એટગ છે તેને જ્ઞાનને કહેવાય છે. કર્મવેગમાં આચારની મુખ્યતા અને પરિણામની ગૌણતા છે અને જેમાં માત્ર પરિણામની જ મુખ્યતા છે, તે જ્ઞાનાગ કહેવાય છે. કર્મચાગમાં શુભ ઉપગની દશા હોય છે, જેને સવિકલપક દશા કહેવાય છે. અથવા તે પ્રવૃત્તિમાર્ગ(અસથી નિવૃત્તિ અને સમાં પ્રવૃત્તિ) યા તે ભેદ પાસના કહેવાય છે, કે જેમાં જગત માત્રથી પિતાને આત્મા ભિન્ન રૂપે છે- એવું ધ્યાન કરાય છે.
ચોથા ગુણસ્થાનકથી આરંભી ચાવત્ સાતમા સુધી શુભપગ યા તો ભેદોપાસનાની મુખ્યતા હોય છે. બાદ અભેદોપાસનાને એટલે કે-પરમાત્મા સાથે આત્માને અભેદ સિદ્ધ કરવાને આરંભ થાય છે. એટલે કે–નિરંજનનિરાકાર પરમાત્માનું જે ધ્યાન તે આઠમા ગુણસ્થાનકથી શરૂ થાય, એને જ અભેદોપાસના અથવા નિવૃત્તિમાર્ગ કહેવાય છે કે જેમાં બાહા આવશ્યકાદિ કિયાઓ પણ હોતી નથી, માત્ર સમતા યા તે નિર્વિકલ્પક સમાધિ હોય છે. નિવિકલ્પક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org