SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. આત્મા સાથે સંબંધિત સાતનય [ આત્માના સંબધમાં સાત નયે નીચે ઈન્વેટેડ કોમામાં મૂકાયેલ ચૌદ ખેલમાં ઉતારેલા, જે ‘તત્ત્વજ્ઞાન’ નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેને આસય પરમ ગભીર હેાઈ, સાધકજનાને ઉપયાગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે. ] ૧. ‘એવ’ભૂતદષ્ટિથી ઋજુસૂત્ર સ્થિતિ કર.’ જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દૃષ્ટિ લક્ષમાં રાખી ઋજુસૂત્રપણે વત માન પર્યાયમાં તથાપ્રકારે સ્થિતિ કર ! એટલે કે વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વવું. ૨. ઋજુત્રદૃષ્ટિથી એવભૂત સ્થિતિ કર.' અને વમાન પર્યાયની ઋજુસૂત્રની દૃષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનુ એવ‘ભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવુ શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર ! શુદ્ધ સ્વરૂપ થા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy