SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 228 જૈનતત્ત્વ વિચાર જેની સ્થિતિ છે, એવા મુનિ લેાકસંજ્ઞાને વિષે રક્ત થાય નહિ. ઘણા માસા લેાકસંજ્ઞાને અનુસરનારા છે, પણ તેથી પ્રતિફળ જનાર એક મુનિરાજ છે, તેમ શુદ્ધ માને અનુસરનાર બહુ જ વિરલ હાય છે. લેાકસ જ્ઞાના ત્યાગી અને મસર-મમતા વિગેરે જેના નાશ થઈ ગયા છે તે સાધુ સુખમાં રહે છે. લેાકનું અવલંબન કરીને બહુ જણા કરે તે બ્ય હોય તેા મિથ્યાષ્ટિના ધમકી તજવા ચેાગ્ય થાય નહિ. લેાકસ જ્ઞાથી હણ્ણાએલા એવા પેાતાના સત્યવ્રતરૂપ અંગમાં થયેલી મમ પ્રહારની મહા વ્યથાને નીચુ' ગમન કરવા દ્વારા દર્શાવે છે. આત્મસાક્ષિક ધમ માં લેાકયાત્રાથી શું કામ છે? લેાકમાં શ્રેયની ઈચ્છાવાળા મહુ છે, પણ લેાકેાત્તરમાં હુ નથી. જેમ રત્નનાં વ્યાપારીઓ હુંમેશાં ઘેાડા છે, તેમ સ્વાત્મસાધક પણ મહુ થાડા છે. ર૪. શાસ્ત્ર દષ્ટિ – જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપી નેત્રથી સર્વ ભાવને જૂએ છે. જેએ શાસ્ત્રાજ્ઞામાં સ્વેચ્છાચારી છે. તેઓની શુદ્ધ ખેતાલીશ દોષરહિત ભિક્ષા આદિ પણ તેને હિતકારી થતાં નથી, જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનાર નથી, કારણ કે—મિથ્યાત્વ તથા અજ્ઞાનાદિ દોષોથી તેનું હૃદય દૂષિત છે. શાસ્ત્રમાં કહેલા આચારને જે મુનિ પાળે છે અને શાસ્ત્ર એ જ જેનાં ચક્ષુ છે, એવા જ મુનિ પરમપદ્મને પામે છે. ૨૫. પરિગ્રહત્યાગ-પરિગ્રહનું જોર એટલુ બધુ` છે કે -તેને વશ થયેલા મુનિવરોની પણ સંગદોષથી મતિ નષ્ટ થાય છે. પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી દૂષિત વચનારૂપી ધૂળ ફેંકનાર લિંગિઆના-મુનિવેષ ધારણ કરનારાઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy