SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 272 જૈનતત્ત્વ વિચાર નુયાગની મહત્ત્વતા સમજવાની જરૂર પડે છે અને કં મત પણ તેનાથી જ થાય છે. [ ૧૧૯ ] ભાષા ગમે તે હાય, પરંતુ જેમાં અધ્યાત્મનિરૂપણના વિષય હોય અને અનુભવના રસ ભરેલા હાય, તે તેને સ ંસ્કૃત કરતાં પણ ગંભીર સમજવી જોઇએ. [ ૧૨૦ ] જેમ ભેજનની એક જ વસ્તુ ભિન્ન ભિન્ન પાત્રોમાં મૂકવાથી તેના સ્વાદમાં ફરક પડતા નથી, તેમ ભાષાના ભેદો હાવા છતાં તેથી કરીને અમાં કશે। ફરક પડતા નથી. [ ૧૨૧ ] પેાતે સમજવા કરતાં બીજાને સમજાવવામાં વાણીને વિશેષ ક્રમ ગેાઠવવા પડે છે. જે દૃષ્ટાંતના એકાદ અશથી સાદશ્યને લઈને જે સમજવાનુ હાય ને સમજાતુ હાય, તા તે દૃષ્ટાંતને સ્વીકાર કરી શાસ્ત્રોના મહા વાકયાના અના નિશ્ચય કરવા; પણ કુતાકિ કપણુ રાખીને જેએથી અનુભવનુ ખંડન જ થાય એવાં અપવિત્ર વિચારથી પરમ પુરૂષાર્થને ધક્કો પહાંચાડવા નહિ. [ ૧૨૨ ] એકી વખતે લખવા કે ખોલવામાં બધી ખાજુની પૂર્ણ હકીકતો આવી શકતી નથી. એક લખાતી કે ખોલાતી ખાબતમાં બીજું કહેવાની કે લખવાની ખાખતા ઘણી રહી જાય છે, પણ મૂખ્ય-ગૌણપણે જ્યારે જે પ્રસંગ ચાલત હાય, કે જે અધિકારાને ઉદ્દેશી વાત ચાલતી હાય, તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy