SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ 4 જૈન તત્ત્વ વિચાર તા ખુબ ઉપકારક અને ઉપયાગી થાય તેથી પરમ પૂજય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાની અનન્યભક્તિ કરનાર, સેવાભાવી સરળ સ્વભાવી મુનિરાજ શ્રી વજ્રસેનવિજયજી મહારાજને મેં વિનં'તી કરી કે આપ આ પુસ્તકને થાડા સુધારા સાથે વ્યવસ્થિત કરીને છપાવી આપે। જેથી આ પુસ્તકના સદુપયેાગ થઈ શકે. સરળ સ્વભાવી મુનિભગવંતે મારી વિનંતીને ધ્યાનમાં લઈને કાના શુભારંભ કર્યા અને ટુંક સમયમાં આ કાર્ય પૂર્ણ થયુ છે. તત્ત્વના લેખે! એવા તાત્ત્વિક ચિંતનથી ભરેલા છે કે જીજ્ઞા સુવ`ને અમૃતસમાન ઉપયેગી થશે, તે આ ખજાના સ્વરૂપ જૈન તત્ત્વ વિચાર યાને પારમાર્થિક લેખસ’ગ્રહને વાંચી-વિચારી શકય જીવનમાં લાવી આ દુલ ભ મનુષ્યભવને સફળ કરી આત્મકલ્યાણ સાધી સશ્રેષ્ઠપદ એવા શાશ્વતપદના ભાક્તા સૌ કાઇ બનીએ એ જ મગલ કામના...... લી. શા. પ્રેમજી કાશી. Jain Education International 10 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy