________________
પ્રથમ પગથીયુ ન્યાયસ પત્ત્તવિભવ
173
સૂર્યના પ્રકાશ ગીની ઉપર પડે છે. આથી ગીની ખૂબ ચકચક્તિ મને છે. આ ગીનીના પ્રકાશ ચેાગીની નજરે પડતાં તેના વિચારમાં પરિવર્તન થવા માંડયુ. તેણે સ્વતઃ એલવા માંડયુ.. કે-ગામના લેાકે ગાંજો પીવા માટે બે પૈસા નથી આપતાં ત્યાં આ સોનામહેાર કયાંથી ? ખરેખર, આજે ઇશ્વરે મારા ઉપભોગ માટે ગીની મેાકલી છે. મારી આખી જીંદગીમાં મે તેને જોઈ નથી.’ એવા વિચાર કરતાંની સાથે તે વેશ્યાને ત્યાં જાય છે અને ચાલીશ વર્ષનાં જોગ ઉપર પાણી ફેરવે છે. આ પરિણામ છે અનીતિની ગીનીનું,
અનિતિનાં દ્રવ્યથી ચંચળતા
ખીજું એક દૃષ્ટાંત કથાનુયેાગ ગ્રંથમાં આવેલું ચાદ આવે છે કે-એક ખાર વ્રતધારી શેઠ હતા. પેાતે વ્યાપારન નીતિથી જ કરતાં. અનીતિની લેશ પણ વસ્તુ તેમના ઘરમાં સધરાતી નહેાતી. શેઠ પાતે ધર્મિષ્ઠ હાઇ એકવાર સામાયિક લઈને બેઠાં હતા. સામાયિક પૂરું થયે સ્ત્રીએ જમવા માટે એલાવ્યા. શેઠ જમવા બેઠા. જમતાં પહેલાં સ’કલ્પ વિકલ્પ થવા માંડયાં. રસાઈ ભાવી નિહ. શંકા વ્યકત થઈ કે—આજે ગમે તેમ હા પણ રસાઇમાં કાંઇ પણ અનીતિનુ દ્રશ્ય વપરાયુ' લાગે છે, પેાતાની સ્રીને પૂછ્યું કે આજે રસાઈ કાના દ્રવ્યથી અનાવી છે ? શેઠાણી વિચારમાં પડી ગઈ કે-બધી વસ્તુઓ આપણા ઘરની જ વપરાય છે, છતાં સ્વામી આમ કેમ પૂછે છે ! ઊહાપેાહ કરતાં યાદ આવ્યું કે—પાડોશીના ઘર પાસેથી પાતે અગ્નિ પ્રગટાવવા માટે છાણું લાવી હતી. શેઠને વાત કરી કે—આવી રીતે હું દેવતા પાડવા એક છાણુ લાવેલી તેનાથી આ રસેાઈ મની છે. શેઠની શકા ખરી પડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org