________________
સાધન સાપેક્ષતા
દાનની અપેક્ષાએ દાન મહાન છે. શિયલની અપેક્ષાએ શિયલ મહાન છે. તપની અપેક્ષાએ તપ મહાન છે. ભાવની અપેક્ષાએ ભાંવ મહાન છે. કિયાનાં સ્થાનમાં કિયા મહાન છે. જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે.
દાન, શીલ આદિ એકેક ધર્મપર્યાય ગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કહે છે. સંપૂર્ણ ધર્મ વસ્તુના એકેક ધર્મપર્યાય ગ્રહનારી વાણીને ‘નય કહે છે. અન્ય સાપેક્ષ “નને સુન કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નયેની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષ દૃષ્ટિથી મુક્તિના અસંખ્ય ગેમાં એકેક વેગને આરાધનાર એકેક ચેપગે અનન્તા જે ભાવધર્મને લક્ષ્યગત રાખી મુક્તિએ ગયા છે.
અન્ય રંગને તિરસ્કાર નહિ કરતાં અને જે વેગમાં પિતાની સહજ રૂચિ થતી હોય એવા એકેક રોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org