SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા 281 [ ૧૬૩ ] જ્યાં-ત્યાં ભટકતી ચિરાની વૃત્તિઓને આત્માના સ્વરૂપમાં જોડી રાખવી, એને “ગ”—બીજા શબ્દમાં “અધ્યાત્મ” કહેવામાં આવે છે. એટલું જ નહિ પરંતુ એવી હિદ ઉપર આવવાના જે સાધનભૂત વ્યાપારે છે, તેને પણ ચેગના બીજા શબ્દમાં અધ્યાત્મના કારણ હોવાથી ઉપચારથી યેગ યા અધ્યાત્મ કહેવાય છે. [ ૧૬૪ ] સગજ્ઞાન-આત્મજ્ઞાન થવાથી આત્મા જ પ્રિય લાગે છે અને તેનું જ્યાં સુધી જ્ઞાન થયું નથી, ત્યાં સુધી જડ પદ્લિક વસ્તુ પ્રિય લાગે છે. [ ૧૬પ ] મેહદૃષ્ટિના ત્યાગથી અને અંતરદષ્ટિના પ્રગટીકરણથી આત્માનું યથાર્થ સ્પરૂપ ભાસે છે. [ ૧૬૬ ] શરીરથી આત્મા ભિન છે– એમ વદવા છતાં, જ્યાં સુધી આત્માને દેહથી ભિન્નરૂપે જાણો–અનુભવતો નથી. ત્યાં સુધી મેલ પમાને નથી. [ ૧૬૭ ] આત્માની જ્ઞાનાદિક ગદ્ધિને જે તિભાવ અનાદિકાળથી છે, તેને આવિર્ભાવ થવો તે જ પરમાત્મપદ છે. | [ ૧૮ ] પરમાત્મદશા સાધ્ય છે, અંતરાત્મા સાધક છે અને બહિરાત્મભાવ ત્યાગ કરવા ચગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy