SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ શ્રદ્ધા રહેવાના છે ત્યાં સુધી શાસ્રભેદ પણ રહેવાને જ છે અને. શાસ્ત્રભેદ રહેવાના છે ત્યાં સુધી જ્ઞાનભેદ પણ રહેવાના છે. એ જ રીતે સજાતિસમભાવ, સ`સંપ્રદાયસમભાવ, નરનારીસમભાવ આદિની વાત્તા પણ તેટલી જ ઉન્માર્ગે દોરનારી છે. જ્યાં સુધી આચારભેદ રહેવાના છે ત્યાં સુધી વિચારભેદ પણ રહેવાના છે. જ્યાં સુધી વિચારભેદ રહેવાના છે ત્યાં સુધી ચેાગ્યતાભેદ પણ રહેવાને છે અને જ્યાં સુધી ચેાગ્યતાભેદ રહેવાના છે ત્યાં સુધી સોંપ્રદાયભેદ અને નરનારીને ભેદ પણ રહેવાના જ છે. શ્રદ્ધા વિના જ્ઞાનની પ્રાપ્તિ શકય નથી અને શ્રદ્ધાથી શ્રુત થનારાના નાશ સુનિશ્ચિત છે. શ્રદ્ધા એ સવ ગુણાનુ મૂળ છે, પરમાર્થના કે વ્યવહારના માર્ગમાં શ્રદ્ધાભ્રષ્ટ આત્માએ સદા અયેાગ્ય મનાયા છે. જો કોઈ પણ આત્માને તેના કલ્યાણમાર્ગમાંથી ભ્રષ્ટ કરવા હાય, તે તેને સરળમાં સરળ ઉપાય એ કે—સૌથી પ્રથમ તેના કલ્યાણમા ની શ્રદ્ધાથી ભ્રષ્ટ કરવા. માનસશાસ્ત્રીઓનુ પણ કહેવુ છે કે–વિચાર એ આચારને ઘડનાર છે. જો કોઈ માણસને સુધારવા યા બગાડવા હાય, તેા સૌથી પહેલાં તેના વિચારે ફેરવવા પ્રયત્ન કરવા જોઇએ. જ્યાં સુધી તે પેાતાના વિચારામાં મક્કમ હશે ત્યાં સુધી તેને તેના આચારમા`થી ખસેડવા દુઃશકય છે. 125 સવિચારાની મક્કમતાનુ નામ જ શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા આત્મપરિણામરૂપ હેાય છે. એ શ્રદ્ધા જ્ઞાનથી ઘડાય છે એ વાત સાચી છે, તેા પણ સર્વ પ્રકારનું જ્ઞાન શ્રદ્ધાને ઘડનાર કે દૃઢ કરનાર જ થાય છે એમ કહેવુ એ સાચુ` નથી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy