________________
214
જૈનતનવ વિચાર
- આ સવના પ્રથમ અક્ષર , ૩, , ૩ , થી બોંકાર બને છે. વ્યાકરણના નિયમ પ્રમાણે પાંચેય અક્ષર મળીને ભો થાય છે.
“બ” એ અક્ષરો પરમેશ્વર સ્વરૂપ પરમેષિપદના વાચક છે, શ્રી સિદ્ધચકનું આદિ બીજ છે. સર્વ શાસ્ત્રનું રહસ્ય ભૂત છે. સર્વ વિદનસમૂહોને નાશ કરનાર છે અને સર્વ દષ્ટ એવાં જે રાજ્યસુખાદિ તથા અદષ્ટએવાં જે સ્વર્ગસુખાદી ફળને આપવા માટે તેને જાપ કરનારને કલ્પવૃક્ષ સમાન છે,
” એ સર્વ મંત્રપદોમાં આદ્ય પદ છે અને સર્વ વર્ણોને આદિજનક છે. એનું સ્વરૂપ અનાદ્યનંત ગુણયુક્ત છે. શબ્દસૃષ્ટિનું એ મૂળ બીજ છે, જ્ઞાનરૂપ તિનું એ કેન્દ્ર છે, અનાહત નાદને એ પ્રતિઘોષ છે, પરબહ્મને એ ઘાતક છે અને પરમેષ્ઠિને એ વાચક છે. સર્વ દશને અને સર્વ તંત્રોમાં એ સમાનભાવે વ્યાપક છે અને ગીજનેને એ આરાધ્યવિભુ છે. સકામ ઉપાસકેને એ કામિત ફળ આપે છે અને નિષ્કામ ઉપાસકેને આધ્યાત્મિક ફળ આપે છે. હૃદયના ધબકારાઓની માફક એ નિરંતર યેગીઓના હૃદયમાં
ર્યા કરે છે. નીચેને લેક એના ભૂલ સ્વરૂપનું યથાર્થ વર્ણન કરે છે. “રવિન્યુ, નિત્યં શાન્તિ નિનઃ | कामदं मोक्षदं चैव, ॐकाराय नमो नमः ॥"
બિન્દુ સંયુકત » છે તે સર્વ ઈચ્છિતને તથા મોક્ષને આપનારે છે, તેથી ચગીઓ નિત્ય એનું જ ધ્યાન કરે છે અને એને જ નમસ્કાર કર્યા કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org