________________
જૈન દર્શનમાં ચોગ
3
જ રીતિએ તે તે રોગમાં પ્રવેશ કરવા મિત્રા આદિ આઠ દષ્ટિ (શુદ્ધ પરિણામજન્ય વિશેષ બેધ) એ પણ વેગ જ છે. આ એગોની પ્રાપ્તિનું–કારણ તે તે અનુષ્ઠાન છે. જેના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ- આ ચાર નામે છે. પૂર્વોક્ત સ્થાનાદિના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા તથા સિદ્ધિ કાર્ય છે અને એને પણ પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા કાર્ય છે.
ગનો વાસ્તવિક કાળ સંયમદશાને કાળ છે. તે પૂર્વે ઉપચારથી પેગ દશા માની શકાય. સમ્યગુદર્શનના અસ્તિત્વમાં મુખ્યતય પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન હોઈ શકે તથા શાસ્ત્રાગની સન્મુખતા સંભવી શકે. આમ છતાં અપુનબંધકદશાથી પણ યેગને પ્રારંભકાળ માની શકાય, પણ તે પૂર્વમાં અસંભવિત જ ગણાય. જ્યાં સુધી જીવ ચરમાવતી અને નહિ, ત્યાં સુધી એને ગની દશા પ્રાપ્ત જ ન થાય, એટલું જ નહિ બલકે એગ્યતાની પણ પ્રાપ્તિ થાય નહિ. વધુમાં ગની દૃષ્ટિએ વાસ્તવિક ગઢશાનું શ્રવણ કરવાની પણ
ગ્યતા પ્રાપ્ત થાય નહિ. વિષયિણું જિજ્ઞાસા પણ ચરમાવર્તામાં જ થાય.
અપુનબંધકના લક્ષણ જે જીવ ચરમાવતમાં છેલ્લા પુદ્ગલપરાવર્તામાં હોય, સંસારથી સ્વાભાવિક ઉદ્વિગ્ન હોય, તીવ્રભાવે પાપકર્તા ન હોય, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિમંત હોય, અભિનિવેસી ન હોય અને શાસ્ત્રષ્ટિએ આન્તરધર્મની અપેક્ષાએ ધર્મને જિજ્ઞાસુ તથા અથી હોય, તે અપુનબંધક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org