________________
જ્યાં શ્રદ્ધા ત્યાં સભ્ય ત્વ
શ્રદ્ધા એ ઉત્તમ અધ્યવસાયરૂપ છે. તસ્વાર્થ શ્રદ્ધા એ સમ્યક્ત્વનું કાર્ય છે. જ્યાં જયાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યક્ત્વ જરૂર હોય. દષ્ટાંત એ કે–જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણ પર્યાપ્ત અને દશે પ્રાણને ધારણ કરનાર શ્રદ્ધાવાળા શ્રી તીર્થંકરદેવ આદિ મહાપુરુષને સમ્યકત્વ જરૂર હોય છે.
આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે-રસોડાના દૃષ્ટાંતે જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હેય જ; પરંતુ જેમ તપાવેલા લેઢાના ગેળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે અને રડા આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યક્ત્વ હોય ત્યાં તે જીવને શ્રદ્ધા હોય અથવા ન પણ હોય.
જેઓ પાછલા ભવનું સમ્યકૃત્વ લઈને માતાના ગર્ભમાં ઊપજે છે, એવા શ્રી તીર્થકર આદિ મહાપુરૂષને મન ૫ર્યાપ્તિ પૂરી થયા પહેલા એકલું સમ્યક્ત્વ હોય છે. અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બંને સમૃત્વ અને શ્રદ્ધા હોય છે. આથી સાબીત થયું કે–ખરી રીતે સમ્યક્ત્વ અને શ્રદ્ધા એ બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org