________________
120
જેનતત્ત્વ વિચાર
ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યગૂજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસમ્યગ્રજ્ઞાન પ્રમાણાભાસ કહેવાય છે. પરંતુ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્યગુ-અસમ્યગૂજ્ઞાનને વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહિં આ જે જ્ઞાનથી આવ્યાત્મિક ઉત્ક્રાન્તિ થાય તે સમ્યગૃજ્ઞાન અને જેનાથી સંસારવૃદ્ધિ અથવા આધ્યાત્મિક પતન થાય તે અસમ્યગજ્ઞાન.
એ પણ સંભવ છે કે–સામગ્રી ઓછી હોવાને કારણે સમ્યકત્વી જીવને કઈ વાર કઈ વિષયમાં શંકા, બ્રમણા, અસ્પષ્ટ જ્ઞાન પણ થાય, છતાં તે સત્યગષક અને કદાગ્રહરહિત હોવાથી પોતાનાથી મહાન, યથાર્થ જ્ઞાનવાળા અને વિશેષદશી પુરુષના આશ્રયથી પિતાની ભૂલ સુધારી લેવા હંમેશા ઉત્સુક હોય છે અને સુધારી પણ લે છે. તે પોતાના જ્ઞાનને ઉપગ મૂખ્યતયા વાસનાનાં પિષણમાં ન કરતાં આધ્યાત્મિક વિકાસમાં જ કરે છે, જેથી સમ્યક્ત્ત્વપ્રાપ્તિનું મૂખ્ય કારણ જ્ઞાનાવરણના ક્ષપશમ ઉપર નહિ, પરંતુ દર્શાનમેહના નાશ ઉપર છે.
વ્યવહારુ અને આત્મિક જીદગી જેઓ પિતાની વ્યવહારુ જીંદગીને ચાહે છે તેઓ આત્મિક જીદગી ખેવે છે અને જેઓ
વ્યવહારુ જીંદગી ત્યાગે છે તેઓ આત્માના અનંત છે. જીવનમાં અંદગીનું સ્થાન પામે છે. waaaaaaaaaaaaaaaaSANUS
જજલજલ્લજ્જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org