SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન કણિકા 283 યેગને શાતા ન હોય પરંતુ વેગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે. [ ૧૭ ] જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસ –ત્યાગ કહેવાતો નથી, કારણ કે–આતમજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે. | [ ૧૭૫] આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામ વાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તો ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે. [ ૧૭૬ ] આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુધિથી કરેલ છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધિથી એ વિવાદને દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે. [ ૧૭૭ ] ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જુદી રીતે આગ્રહ. રાખનારા પુરૂષોની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે. [ ૧૭૮ ] આત્મસ્વરૂપને અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેને અનુભવ કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy